Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अगारधर्मसञ्जीवनी टीका अ० १ ० ६ शिवानन्दावर्णनम् वा, यज्यन्ते यैस्तानि व्यञ्जनानि-तिलकालकादीनि, गुणाः-सौशील्य-पातिव्रत्यादयो,-यद्वा पूर्वोक्तप्रकारैर्लक्षणैर्व्यज्येन्ते इति लक्षणव्यञ्जनास्ते च ते गुणाः, अथवा प्रोक्तस्वरूपाणां लक्षणव्यञ्जनानां ये गुणोस्तैः, उपपेता-समन्विता, अत्र 'उप' 'अप' इत्युपसर्गयोः शकन्ध्वादित्वात्पररूपम् । हस्तस्थप्रधानरेखालक्षणानि यथा___"जस्स हवइ बहुरेहो, हत्थो अहवा रहियसयलरेहो । सो अप्पाऊ अहणो, तहा दुही लक्षणन्नु-णि दिठो ॥१॥ एगेगंगुलिमज्झे, होई पणवीस-बच्छरं आऊ । जाणह जीवियरेहं, जा य कणिटंगुलीमूला ॥२॥ करहाओ धणरेहा, अणिबंधत्ता तहेब पिउरेहा । एया सव्वा पुण्णा, हवंति चे आउ-गोत्त-धण-लाहो ॥३॥ इति ।
एतच्छाया च-“यस्य भवति बहुरेखो, हस्तोऽथवा रहित-सकलरेखः । सोऽल्पायुरधनस्तथा दुःखी लक्षणज्ञनिर्दिष्टः ॥१॥ (प्रकटपन) होती है उन तिल और मस आदिको व्यञ्जन कहते है। सुशीलता पतिव्रता आदि गुण हैं। इन तीनोंसे जो स्त्री युक्त हो उसे 'लक्षणव्यञ्जनगुणोपपेता' कहते हैं । या लक्षणों के द्वारा व्यक्त होनेवाले गुणोंको लक्षणव्यञ्जनगुण कहते हैं, और इनसे युक्त स्त्री को 'लक्षणव्यञ्जनगुणोपपेता' कहते हैं। अथवा पूर्वोक्त लक्षणों और व्यञ्जनोंके गुणोंको लक्षणव्यञ्जनगुण कहते हैं, और इनसे युक्त स्त्री को 'लक्षणव्यञ्जनगुणोपपेता' कहते है।
हाथ की प्रधान-प्रधान रेखाओं के लक्षण इस प्रकार हैजिसके हाथ में बहुत रेखाएं हो या बिलकुल रेखाएँ न हों वह अल्प आयुवाला, निधन और दुःखी होता है, ऐसा लक्षणके जानने वालोंने कहा है ॥१॥ કહે છે. જેની દ્વારા અભિવ્યકિત (પ્રકટતા) થાય છે તે તલ અને મસા આદિને વ્યંજન કહે છે. સુશીલતા, પતિવ્રત્ય આદિ ગુણ છે. એ ત્રણેથી યુક્ત જે સ્ત્રી હોય તેને “લક્ષણવ્યંજનગુણે પપેત’ કહે છે. અથવા લક્ષણો દ્વારા વ્યકત થનારા ગુણેને લક્ષણ-વ્યંજન-ગુણ કહે છે, અને તેથી યુકત સ્ત્રીને “લક્ષણવ્યંજનગુણેપપેતા કહે છે. અથવા પૂર્વાકત લક્ષણે અને વ્યંજનાના ગુણને લક્ષણવ્યંજનગુણ કહે છે અને તેથી યુક્ત સ્ત્રીને “લક્ષણવ્યંજનગુણપપેતા કહે છે.
હાથની મુખ્ય મુખ્ય રેખાએ નાં લક્ષણ આ પ્રમાણે છે –
જેના હાથણું ઘણી રેખાઓ હોય યા બીલકુલ રેખાઓ ન હોય તે અલ્પઆયુવાળે, નિર્ધન અને દુઃખી થાય છે. એમ લક્ષણના જાણનારા વિદ્વાનોએ કહ્યું છે.
१ बाहुलकारकर्मणि ल्युत् ।
ઉપાસક દશાંગ સૂત્ર