Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३५८
उपासक दशाङ्ग सूत्रे भगवान महावीर थे वहाँ गये। जाकर श्रमण भगवान् महावीरके समीप बैठ कर गमनागमनका प्रतिक्रमण किया, प्रतिक्रमण करके एषणीय और अनेषणीयकी अलोचना की । आलोचना करके भक्त पान दिखलाया और दिखला कर श्रमण भगवान् महावीरको वन्दना की, नमस्कार किया, वन्दना - नमस्कार करके कहने लगे- " भगवान् ! मैं आपकी आज्ञा प्राप्त करके - ( इत्यादि गौतमने सारा वृत्तान्त कहा शंकित, काँक्षित और विचिकित्सायुक्त होने तक ) मैं आनन्द श्रावकके यहाँसे निकला । निकल कर यहाँ शीघ्र आया हूँ । 66 भगवन् ! उस स्थानकी आलोचना आनन्दको करनी चाहिए या मुझे ?" “ गौतम ! " इस आमन्त्रण से श्रमण भगवान् महावीरने गौतमसे कहा - " हे गौतम! तुम्हीं उस स्थानके विषयमें आलोचना करो यावत तपःकर्म स्वीकार करो, और इसके लिए आनन्द श्रावकको खमाओ " ॥ ८६ ॥ गौतमने " तहन्ति " कहकर श्रमण भगवान् महावीरका कथन विनयके साथ स्वीकार किया, स्वीकार करके उस स्थानकी आलोचना की यावत् तपः र्म स्वीकार किया और इस बात के लिए आनन्द श्रावकको खमाया ॥८७॥
इसके बाद श्रमण भगवान् महावीर किसी दूसरे समय देशों देशो में विचर रहे थे ॥ ८८ ॥ तब आनन्द श्रावक बहुत से शील-व्रत आदिसे आत्माको भावित ( संस्कारयुक्त) करके, वीस वर्ष पर्यन्त श्रावकपना ક્રૂતિપલાશ ચૈત્ય તથા શ્રમણ ભગવાન મહાવીર હતા તે બાજુએ ગયા, પછી ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરની સમીપે બેસીને ગમનાગમનનું પ્રતિક્રમણ કર્યું, અને એષીય તથા અનએષણીયની આલાચના કરી. આલેચના કરીને ભકતપાન બતાવ્યાં અને શ્રમણુ ભગવાન મહાવીરને વદના-નમસ્કાર કરી કહેવા લાગ્યા: “ભગવન! હું આપની આજ્ઞા લઈને ( ઇત્યાદિ ગૌતમે બધા વૃત્તાન્ત કહ્યો-શકિત, કાંક્ષિત અને વિચિકિત્સાયુકત થવા સુધીના ) હું આનંદ શ્રાવકની પાસેથી નીકળીને શીઘ્ર અહીં આવ્યો છુ. ભગવન ! એ સ્થાનની આલાચના આનદૈ કરવી જોઇએ કે મારે ?”
66
ગૌતમ ” એવા આમ ત્રણે કરીને શ્રમણ ભગવાન્ મહાવીર્ ગૌતમને કહ્યું: “ હે ગૌતમ ! તમે એ સ્થાનની આલેચના કરા યાવત તપકમ સ્વીકારે, અને તેને માટે આનંદ શ્રાવકને ખમાવે.” (૮૬). ગૌતમે “ તહત્તિ ” કહીને શ્રમણુ ભગવાન મહાવીરનું કથન વિનયપૂર્વક સ્વીકાર્યું અને એ સ્થાનની આલેાંચના કરી ચાવત તપકેમ સ્વીકાર્યુ. અને એ વાતને માટે આનદ શ્રાવકને ખમાબ્યા. (૮૭). ત્યારમાદ શ્રમણ ભગવાન મહાવીર કેાઇ ખીજે સમયે દેશદેશ વિચરી રહ્યા હતા. (૮૮). તે વખતે આનંદ શ્રાવક શીલવ્રત આદિથી આત્માને ભાવિત (સ ંસ્કારયુક્રત) કરીને, વીસ વર્ષ સુધી શ્રાવકપણું પાળીને, શ્રાવકની અગીઆર
ઉપાસક દશાંગ સૂત્ર