Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अगारधर्मसञ्जीवनी टीका अ. ८ मू. २५०-२५७ रेवतीशापस्वरूपनिरूपणम् ५०५ अलसएणं वाहिणा अभिभूया समाणी अदृदुहट्टवसट्टा असमाहिपत्तो कालमासे कालं किच्चा अहे इमीसे रयणप्पभाए पुढवीए लोलुयच्चुए नरए चउरासीइवाससहस्सटिइएसु नेरइएसु नेरइयत्ताए उववजिहिसि ॥२५५॥ तए णं सा रेवई गाहावइणी महासयएणं सप्तरात्रस्यालसकेन व्याधिनाऽभिभूता सती आनंदुःखार्त्तवशा" असमाधिप्राप्ता कालमासे कालं कृत्वाऽधोऽस्यां रत्नप्रभायां पृथिव्यां लोलुपाच्युते नरके चतुरशीतिवर्षसहस्रस्थितिकेषु नैरयिकेषु नैरयिकतयोत्पस्य से ॥२५५॥ ततः खलु सा वर्जिते तत्र श्री= शोभा ही लज्जा धी-बुद्धि कीर्तिः प्रशस्तसाधुवादरूपा ताभिर्वर्जिता तत्सम्बुद्धौ हे श्री ही धी कोतवर्जिते
नैरयिकतया नारकिकत्वेन नारकिकी भूत्वेत्यर्थः, उत्पत्स्य से उत्पन्ना भविष्यसि । हीमः प्रीतिरहितः,अपध्याता-दुर्थ्यानविषयतां नीता । कुमारेण=कुत्सितेन मारेण । रहित रेवती! तू सात रात्रिके भीतर-भीतर अलस रोगसे पीडित होकर शोक समुद्र में गोता लगाती हुई तीव्र दुःखके वश होकर (अशान्त चित्त)से असमाधि यथासमय काल करके इस रत्नप्रभा पृथ्वीके नीचे लोलुपाच्युत नरकमें चौरासी हजार वर्षकी स्थितिवाले नारकियोंमें नारकीरूपसे उत्पन्न होगी" ॥ २५५॥
१ अलस-विष्चिका । कोइ कोइ इसे मन्दाग्निका रोग कहते हैं। कहा भी है-"ऊपर नीचे गमन न कर सके, अग्नि मन्द हो जाय, आमाशय ठीक-ठीक काम न करे, जिस व्याधिसे मनुष्य इस प्रकार हो जाय उसे अलस रोग कहते हैं॥" शोफ (सूजन) रोगको भी अलस कहते हैं-जिसके होनेसे रक्तके दूषित
और कम हो जाने से हाथ-पैरोंका स्तम्भन हो जाताहै और सूजन चढजाताहै॥ રેવતી ! તું સાત રાત્રિની અંદર અલસક રોગથી પીડિત થઈને શેકસમુદ્રમાં ગોથાં ખાતી તીવ્ર દુઃખને વશ થઈ મહાન અસમાધિ (અશાંત ચિત્ત)થી યથાસમય કાળ કરીને આ રત્નપ્રભા પૃથ્વીની નીચે લેલુ પામ્યુત નરકમાં ચેરાશી હજાર વર્ષની સ્થિતિવાળા નારકીઓમાં નારકી રૂપે ઉતપન્ન થઈશ.” (૨૫૫).
અલસ એટલે વિકૃચિકા (કલેરા-મરકી ઇત્યાદિ). કોઈ કોઈ તેને મંદાગ્નિને રોગ કહે છે. કહ્યું છે કે “ઉપર નીચે ગમન ન કરી શકે, અગ્નિ મંદ થઈ જાય, આમાશય બરાબર કામ ન કરે, જે વ્યાધિથી માણસ આ પ્રકારને થઈ જાય તેને અસલ રોગ કહે છે.” સજાના રેગને પણ અસલ કહે છે. તે રોગથી શરીરનું લેહી બગડી અને ઓછું થઈ જવાથી હાથ પગનું તંભન થઈ જાય છે અને સોજા ચડે છે.
ઉપાસક દશાંગ સૂત્ર