Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 545
________________ उपासकदशाङ्गसूत्रे राज्य प्रजोभय हिताय सुनीति-धाराः, सञ्चाल्य दीनजन-गोकुलरक्षणेन । ख्यातिं गतः प्रथितभारतपूर्वभावो; यो मेदपाट-नरपालकृपैकपात्रम् ॥ ११ ॥ ( आर्या ) पृथ्वीराजजितनयो, साहबलालश्च मेघराजश्च । ज्येष्ठः साहबलालजि,-राजीवं धर्मतत्परः समभूत् ॥१२॥ (इन्द्रवज्रा भेदो बाणीच्छन्दः) शीलव्रतस्कन्धयुतो निशासु, चतुर्विधाहारविवर्जकश्च । कालद्वयाऽवश्यककृत्प्रभूत, सामायिकः साधुनिबद्धभावः ॥१३॥ कोठारि राज्य और प्रजा-दोनोंके हितके लिए सुनीतिकी धाराएँ (न्याय का प्रवाह और अच्छे कानूनोंकी दफाएँ) चालू करके प्रसिद्धिको प्राप्त हुए । मेवाड-महाराणाके ये अद्वितीय कृपापात्र है । इन्होंने भारतके प्राचीन रीति-रिवाजोंको प्रसिद्ध कर दिये हैं ॥११॥ पृथ्वीराजजी के साहबलालजी और मेघराजजी ये दो पुत्र हैं। इनमें बड़े पुत्र साहबलालजी जीवन- पर्यन्त धर्ममें तत्पर रहे ॥१२॥ शीलव्रतके खंधसे युक्त, रात्रि में चारों प्रकारके आहारका परिहार करनेवाले, प्रातः-सायं-दोनो-समय आवश्यक (प्रतिक्रमण) और बहुतसी सामायिकें करने वाले, साधुओंके प्रति सतत सद्भावना रखनेवाले ॥ १३ ॥ खेमेએ બલવંતસિહજી કોઠારી રાજ્ય અને પ્રજા–બેઉના હિતને માટે સુનીતિની ધારાઓ (ન્યાયનો પ્રવાહ અને સારા કાયદા કાનૂન) ચાલુ કરીને પ્રસિદ્ધિને પ્રાપ્ત થયાં. મેવાડ મહારાણના એ અદ્વિતીય કૃપાપાત્ર છે. એમણે ભારતના પ્રાચીન રીત शवाने प्रसिद्ध ४. छ. (११) પૃથ્વીરાજજીના સાહબલાલજી અને મેઘરાજજી એ બે પુત્ર છે. એમાં મોટા પુત્ર સાહબલાલજી જીવન પર્યત ધર્મમાં તત્પર રહયાં હતાં. (૧૨) શીલવ્રતના રકંધથી યુકત. રાત્રિમાં ચારે પ્રકારના આહારને પરિહાર કરવા વાળા, પ્રાતઃ- સાયં બેઉ સમય આવશ્યક પ્રતિક્રમણ અને ઘણી સામાયિક કરવાવાળા, સાધુઓનાં ઉપર સર્વદા સદભાવના રાખવાવાળા (૧૩) ખેમેસરા (ખીરસરા) કુળરૂપી કમળને માટે સૂર્ય ઉપાસક દશાંગ સૂત્ર

Loading...

Page Navigation
1 ... 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587