Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उपासकदशाङ्गसूत्रे राज्य प्रजोभय हिताय सुनीति-धाराः,
सञ्चाल्य दीनजन-गोकुलरक्षणेन । ख्यातिं गतः प्रथितभारतपूर्वभावो; यो मेदपाट-नरपालकृपैकपात्रम् ॥ ११ ॥
( आर्या ) पृथ्वीराजजितनयो, साहबलालश्च मेघराजश्च । ज्येष्ठः साहबलालजि,-राजीवं धर्मतत्परः समभूत् ॥१२॥
(इन्द्रवज्रा भेदो बाणीच्छन्दः) शीलव्रतस्कन्धयुतो निशासु,
चतुर्विधाहारविवर्जकश्च । कालद्वयाऽवश्यककृत्प्रभूत,
सामायिकः साधुनिबद्धभावः ॥१३॥ कोठारि राज्य और प्रजा-दोनोंके हितके लिए सुनीतिकी धाराएँ (न्याय का प्रवाह और अच्छे कानूनोंकी दफाएँ) चालू करके प्रसिद्धिको प्राप्त हुए । मेवाड-महाराणाके ये अद्वितीय कृपापात्र है । इन्होंने भारतके प्राचीन रीति-रिवाजोंको प्रसिद्ध कर दिये हैं ॥११॥
पृथ्वीराजजी के साहबलालजी और मेघराजजी ये दो पुत्र हैं। इनमें बड़े पुत्र साहबलालजी जीवन- पर्यन्त धर्ममें तत्पर रहे ॥१२॥ शीलव्रतके खंधसे युक्त, रात्रि में चारों प्रकारके आहारका परिहार करनेवाले, प्रातः-सायं-दोनो-समय आवश्यक (प्रतिक्रमण) और बहुतसी सामायिकें करने वाले, साधुओंके प्रति सतत सद्भावना रखनेवाले ॥ १३ ॥ खेमेએ બલવંતસિહજી કોઠારી રાજ્ય અને પ્રજા–બેઉના હિતને માટે સુનીતિની ધારાઓ (ન્યાયનો પ્રવાહ અને સારા કાયદા કાનૂન) ચાલુ કરીને પ્રસિદ્ધિને પ્રાપ્ત થયાં. મેવાડ મહારાણના એ અદ્વિતીય કૃપાપાત્ર છે. એમણે ભારતના પ્રાચીન રીત शवाने प्रसिद्ध ४. छ. (११)
પૃથ્વીરાજજીના સાહબલાલજી અને મેઘરાજજી એ બે પુત્ર છે. એમાં મોટા પુત્ર સાહબલાલજી જીવન પર્યત ધર્મમાં તત્પર રહયાં હતાં. (૧૨) શીલવ્રતના રકંધથી યુકત. રાત્રિમાં ચારે પ્રકારના આહારને પરિહાર કરવા વાળા, પ્રાતઃ- સાયં બેઉ સમય આવશ્યક પ્રતિક્રમણ અને ઘણી સામાયિક કરવાવાળા, સાધુઓનાં ઉપર સર્વદા સદભાવના રાખવાવાળા (૧૩) ખેમેસરા (ખીરસરા) કુળરૂપી કમળને માટે સૂર્ય
ઉપાસક દશાંગ સૂત્ર