Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उपासकदशाङ्गसूत्रे निरपराधमात्रविषयकत्वादोति चेन्न, अनेन चुलनीपित्रा सापराधनिरपराधोभयविषयकवतस्याङ्गीकरणात् । भग्नपोषधः-विचलितचित्तत्वादेव । एतस्येति-अत्र 'विषये' इत्यस्य शेषः,यद्वा 'प्राकृतत्वाद् द्वितीयाथै षष्ठी-'एतत्स्थान'-मित्यर्थः,आलोचय= देवने जो जो किया सो सब सोचने लगा' फिर मेरे शरीरको मांस लोहसे सींचा, बाद मेरे मँझले लडकेको लाया यावत मेरे शरीरको मांस
और लोहूसे सींचा, फिर मेरे छोटे लड़केको घरसे ले आया यावत् खूनसे मेरे शरीरको सींचा। इतने पर भी इसे सन्तोष नहीं हुआ, अब यह जो मेरी देवता और गुरु स्वरूप जननी, मेरे लिए कठोरसे कठोर कष्ट सहने वाली माता भद्रा सार्थवाही है उसे भी घरसे लाकर मेरे सामनेमार डालना चाहता है, अब इस पुरुषको पकड़ लेनाही अच्छा है।" ऐसा विचार कर वह उठा किन्तु वह देवता आकाशमें उछल गया, चुलनीपिताने एक खंभा पकड़ लिया और जोर जोर से चिल्लाया ॥१३७॥ भद्रा सार्थवाहीने उस चिल्लाहटको सुन कर समझ कर जिस ओर चुलनीपिता श्रावक था उसी ओर आई और आकर चुलनीपिता श्रावकसे बोली-"बेटा ! तुम ऐसे जोर-जोरसे क्यों चिल्लाए ?" ॥१३८।। चुलनीपिता श्रावक अपनी माता भद्रा सार्थवाहीसे कहने लगा-"हे मा ! न जाने कौन पुरुष क्रोधित होकर एक बड़ी नीली तलवार लेकर मुझसे बोला-" हे चुलनीपिता श्रावक ! अनिष्टके कामी ! यदि शीलादिका त्याग न करेगा तो यावत् मार डालँगा" ५३९॥ उसके ऐसा પ્રમાણે દેવે જે જે કર્યું તે બધું તે વિચારવા લાગ્યા) પછી મારા શરીર પર માંસલેહી છાંટયાં, તે પછી મારા વચ્ચેટ પુત્રને તે લાવ્યો યાવત્ મારા શરીર પર માંસ અને લેહીં છાંટયાં, તે પછી મારા નાના પુત્રને ઘેરથી લાવી ચાવતુ લેહી મારા શરીરે છાંટયું. એટલાથી પણ તેને સંતોષ ન થયા. હવે તે મારી દેવતાસ્વરૂપ અને ગુરૂસ્વરૂપ જનના, મારે માટે કઠેરમાં કઠેર કટ સહન કરનારી માતા ભદ્રા સાર્થવાહી છે તેને પણ ઘેરથી લાવી મારી સમીપે મારી નાંખવા ઈચ્છે છે, હવે મારે એ પુરૂષને પકડી લે એજ ઠીક છે.”
એમ વિચાર કરીને તે ઉઠ, પરંતુ તે દેવતા આકાશમાં ઉડી ગયે, ચુલનીપિતાએ એક થાંભલાને પકડી લીધું અને જોરથી ચીસ નાંખી. (૧૩૭). ભદ્રા સાર્થવાહી એ ચીસ સાંભળી સમજીને જે બાજુએ ચુલની પિતા શ્રાવક હતું તે બાજુએ આવી અને ચુલની પિતા શ્રાવકને કહેવા લાગી. “બેટા! તેં એમ જોરથી કેમ ચીસ પાડી?” (૧૩૮). ચુલની પિતા શ્રાવક પિતાની માતા ભદ્રા સાર્થવાહીને કહેવા લાગે
હે મા શી ખબર, કેઈ પુરૂષ ક્રોધિત થઈને એક મોટી નીલી તલવાર લઈને મને કહેવા લાગ્યુઃ “હે ચલન પિતા શ્રાવક! અનિષ્ટના કામી! જે તું શીલાદિને ત્યાગ નહિ કરે તે યાવત મારી નાંખીશ.” (૧૩૯). તેના એવા કથનથી હું ભયભીત ન થતાં
ઉપાસક દશાંગ સૂત્ર