Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
अगारधर्मसञ्जीवनीटीका अ. ६ म. १७१-१७२ भाग्यपुरुषार्थचर्चा ४३५
" काकतालीयवत्प्राप्तं, दृष्ट्वाऽपि निधिमग्रतः ।
न स्वयं देवमादत्ते, पुरुषार्थमपेक्षते ॥” इति च । क्रिया च प्रतिकत्तभेदेनावश्यं भिन्नेति फलवैचित्र्यमपि युक्तमेव, कारणमेदे सति कार्यभेदस्य क्लुप्तत्वात् ।
यत्तु कचित्कत्तृव्यापारे जातेऽपि फलानुपलम्भस्तत्रापि यथोचित-कर्तृप्रयनाभावोऽवगन्तव्यः, यद्वा कर्तृव्यापारसहकृता नियतिरप्यस्माकं कारणत्वेना. भिमता, तस्याश्च तत्राभावान्न फलोद्गमः ।
__ "काकतालीय न्याय से (संयोगवश-अचानक ही) सामने रखे हुए खजानेको भी दैव अपने-आप नहीं ले सकता है। उसे ग्रहण करने में भी पुरुषार्थ की आवश्यकता होती है ॥२॥
क्रिया प्रत्येक मनुष्यको जूदी-जूदी होती है, इसलिए फलकी विचित्रता ठीक तरह संगत हो जाती है। क्योंकि कारणके भेद से कार्य में अवश्य भेद हो जाता है।
कहीं-कहीं मनुष्य प्रवृत्ति तो करता है परन्तु फल नहीं प्राप्त कर पाता। इसका कारण यह नहीं कि प्रवृत्ति फल में कारण नहीं, बल्कि इसका कारण यह है कि उस कार्य को सिद्ध करने के लिए जैसे और जितने प्रयत्न की आवश्यकता है उतना और वैसा प्रयत्न नहीं किया गया।
अथवा कर्ता के व्यापारसे सहकृत (युक्त) नियतिको भी हम कारण मानते हैं, अतः उसका अभाव होनेसे फलकी प्राप्ति नहीं होती।
કાકતાલીય ન્યાયથી (સંગ વશ-અચાનક જ) સામે રાખેલા ખજાનાને પણ દેવ પિતાની મેળે નથી લઈ શકત. તેને ગ્રહણ કરવામાં પણ પુરુષાર્થની १३२ ५४ छे. (२)”
ક્રિયા પ્રત્યેક મનુષ્યની જુદી જુદી હોય છે, એટલે ફળની વિચિત્રતા બરાબર રીતે સંગત થઈ જાય છે, કારણ કે કારણના ભેદથી કાર્યમાં જરૂર ભેદ પડી
કયાંક કયાંક માણસ પ્રવૃત્તિ તે કરે છે, પરંતુ ફળ પ્રાપ્ત કરી શકતા નથી, તેનું કારણ એ નથી કે પ્રવૃત્તિ ફળમાં કારણ નથી, બલકે એનું કારણ એ છે કેએ કાયને સિદ્ધ કરવાને માટે જેવા અને જેટલા પ્રયત્નની જરૂર હોય છે તે અને તેટલા પ્રયત્ન કરવામાં આવ્યું હતું નથી.
અથવા કર્તાના વ્યાપારથી યુકત નિયતિને પણ અમે કારણ માનીએ છીએ, એટલે તેને અભાવે હોવાથી ફળની પ્રાપ્તિ થતી નથી,
ઉપાસક દશાંગ સૂત્ર