Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अगारधर्मसञ्जीवनीटीका अ.७ मू०२०६-२०८अग्निमित्रापर्युपासनावर्णनम् ४६५ गोयुवानौ ताभ्याम्, युक्तमेव-सम्बद्धमेवेत्यग्रेतनेन सम्बन्धः । नानेति-नाना बहुविधानां मणीनां, कनकानां सुवर्णानांच धण्टिकाः किङ्किण्यस्तासां जालेन-समूहेन परिगतंव्याप्तम् । सूजातेति-सुजातं-मुन्दरदारुसम्भवं युगं 'जूआ'इति लोकमतीतं युक्तं समीचीनम्, ऋजुकं-सरलं, प्रशस्तम्-उत्तम, सुविरचितं सुघटितं, निर्मितंनिवेशितं यस्मिस्तत् । प्रवरेति-परराणि श्रेष्ठानि यानि लक्षणानि तैरुपेतं-सहितम् । ('युक्तमेवे' त्यस्य तु 'प्रवरगोयुवभ्या' मित्यनेनैव सम्बन्ध इत्युक्तं, 'जुत्तामेव' इति पाठः 'पवरगोणजुवाणएहिं' इत्यनन्तरमेवाऽऽसीत्, प्रमादपारम्पर्येण तु 'पवरलक्षणोववेग' इत्यस्यानन्तरमुपलभ्यत इति मे प्रतिभाति)। धार्मिकधर्म: प्रयोजनं यस्य तत्, यानप्रवरं यानेषु प्रवरं श्रेष्ठम्। स्नाता=कृतस्नाना यावदिति अत्र ‘कयबलिकम्मा कयकोउयमंगलपायच्छित्ता' इति पदद्वयं 'जाव' शब्दग्राह्य,तद्वयाख्या छायांचवम्-कृतं सम्पादितं बलिकर्म-नैत्यिकं यथाशक्ति मणियों तथा सुवर्णकी बहुतसी घंटीयोंसे युक्त हो, जिसका जभा बढिया लकडीका बना हुआ, एकदम सीधा, उत्तम और अच्छी बनाबटवाला हो, जो उत्तमोत्तम लक्षणोंसे सहित हो, ऐसा एक धार्मिक श्रेष्ठ रथ हाजिर करो। हाजिर करके मेरी यह आज्ञा मुझे वापस करो ॥२०६॥ सेवकोंने ऐसा ही किया और आज्ञा वापस की ॥२०७॥ तब अग्निमित्रा भार्याने स्नान किया, (नैत्यिक कर्म) किया अर्थात् पामर प्राणियोंको यथाशक्ति अन्न-दान किया, तथा कजल तिलक आदि कौतुक, और दुःस्वमादिका नाशक होनेसे प्रायश्चित्तस्वरूप-दधि अक्षत चन्दन कुकुम आदि मंगल किया, शुद्ध उत्तम वस्त्र धारण किए और थोडे भारवाले बहुमूल्य अलंकारोंसे शरीरको अलंकृत किया, फिर दासियोंके समूहसे घिरी हुइ अग्निमित्रा रथ पर सवार हुई। सवार બે બળદ જેમાં ડેલા હોય, અને જે અનેક પ્રકારના મણીઓ તથા સુવર્ણની અનેક ઘંટડીઓથી યુક્ત હોય, જેનું પૂરું ઉત્તમ લાકડાનું બનાવેલું હોય, એકદમ સીધે, ઉત્તમ અને સારી બનાવટવાળે હોય, જે ઉત્તમત્તમ લક્ષથી સહિત હોય, એ એક ધાર્મિક શ્રેષ્ઠ રથ હાજર કરે, અને હાજર કરીને મને ખબર આપો.” (૨૦૬). સેવકેએ એ પ્રમાણે કર્યું અને ખબર આપી (૨૦૭). પછી અગ્નિમિત્રા ભાયએ સ્નાન કર્યું, બલિકર્મ નૈત્યિક કર્મ કર્યું, અથાંત પામર પ્રાણીઓને યથાશક્તિ અન્નદાન આપ્યું, તથા કાજલ તિલક આદિ કૌતુક અને દુઃસ્વપનાદિના નાશક હોઈને પ્રાયશ્ચિત્તસ્વરૂપ દધિઅક્ષત ચંદનકુંકુમ આદિ મંગલ કર્યું, શુદ્ધ ઉત્તમ વસ્ત્ર ધારણ કર્યો, થડા ભારવાળાં મૂલ્યવાન અલંકારોથી શરીરને અલંકૃત કર્યું, પછી દાસીએના સમૂહથી વીંટળાઈને અગ્નિમિત્રા રથ પર સવાર થઈ. તે એવી રીતે પિલાસપુર
ઉપાસક દશાંગ સૂત્ર