Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अगारधर्मसञ्जीवनी टीका अ. ३ मू० १३९-१४७ देवकृतोपसर्गवर्णनम् ४०५
अतिगर्हितानि । आसादितः गृहीतः। विदर्शनं विपरीतं यद्वा विरूपाकारंदर्शनम् । भग्नेति-भग्नः विनष्टः नियमः स्थूलमाणातिपातविरनणरूपं व्रतं यस्य सः, कषायोदयेन विचलितचित्तत्वात् । ननु सापराधार्थ तथाऽऽचरणं युक्तमेव व्रतस्य भंग नहीं करता तो यह जो तेरी पूज्य होनेसे देवतास्वरूप, सदुपदेश देनेवाली और हितचिन्तक होनेके कारण गुरु और जन्म देनेवाली होनेसे जननी, गर्भधारण लालन-पालन आदि दुष्करसे दुष्कर कार्य करनेवाली माता भद्रा सार्थवाही है उसे घरसे लाता हूँ और लाकर तेरे सामने ही उसके प्राण लेता हूँ। प्राण लेकर उसके मांसके तीन टुकड़े करके अदहन भरे कढ़ाहेमें उकालता हूँ। उकाल कर तेरे शरीरको उसके मांस और लोहूसे सींचता हूँ, जिससे तू अत्यन्त दुःखी होकर अकाल ही कालके गालमें चला जायगा अर्थात् मरजायगा॥१३४॥ चुलनीपिता श्रावक देवके ऐसा कहने पर भी निर्भय यावत् विचरता रहा॥१३५॥ देवताने उसे निर्भय विचरता देखा तो उससे दूसरी बार और तीसरी बार भी ऐसा ही कहा-"अहो चुलनीपिता श्रावक ! उसी प्रकार यावत् मारा जायगा" ॥ १३६॥ देवके दूसरी तीसरी बार ऐसा कहने पर चुलनीपिता श्रावक इस प्रकार विचारने लगा-"अहो यह पुरुष अनार्य है, इसकी बुद्धि अनार्य है, यह अनार्ग-पाप-कर्मोंका आचरण करता है, इसने मेरे बडे पुत्रको घरसे उठा लाया और मेरे सामने उसे मार डाला 'इस प्रकार આજે તારી પૂજ્ય હેઈને દેવતાસ્વરૂપ, સદુપદેશ આપનારી અને હિતચિંતક હેઈને ગુરૂ ત્થા જન્મ દેનારી હોઈને જનની, ગર્ભ ધારણ લાલન-પાલન આદિ દુષ્કરમાં દુષ્કર કાર્ય કરનારી માતા ભદ્રા સાર્થવાહી છે, તેને તારા ઘેરથી લાવું છું અને તારી સામે જ તેના પ્રાણ લઉં છું. પ્રાણું લઈને તેના માંસના ત્રણ ટુકડા કરી આંધણભરી કઢાઈમાં ઉકાળીશ અને તારા શરીર પર તે માંસ અને લેહી છાંટીશ. જેથી તું અત્યંત દુઃખી થઈને અકાળે જ મૃત્યુને પામીશ (૧૩૪). દેવે એમ કહા છતાં ચુલનીપિતા શ્રાવક નિર્ભય યાવત વિચરી રહ્યો. (૧૩૫). દેવતાએ તેને નિર્ભય રહેલે જોઈને બીજીવાર અને ત્રીજીવાર પણ એમજ કહ્યું કે “અહ ચુલની પિતા શ્રાવક ! એ પ્રમાણે યાવત તું મા જશે” (૧૩૬). દેવે બીજીવાર અને ત્રીજીવાર પણ કહ્યું એટલે ચુલનીપિતા શ્રાવક એ પ્રમાણે વિચારવા લાગ્યું કે “અહો ! આ પુરૂષ અનાર્ય છે, તેની બુદ્ધિ અનાર્ય છે, એ અનાર્ય-પાપ-કર્મોનું આચરણ કરે છે. તેણે મારા મોટા પુત્રને ઘેરથી ઉપાડી લાવી મારી સામે તેને મારી નાખે. (એ
ઉપાસક દશાંગ સૂત્ર