Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अगारधर्मसञ्जीवनी टीका अ. ३ सू० १३९-१४७ देवकृतोपसर्गवर्णनम् ४०३
टीका-'मांसे'-ति-शूले ग्रथित्वा पचनीयानि शूल्यानि तान्येव शुल्यकानि, मांसशूल्यकानि-मांसखण्डानि । आदहनेति-आदहनमतिपक्वं तैलादि 'अदहन' इति लोकमसिद्धं तेन भृते पूर्णे,आदहामि उत्कालयामि । कनीयांसं कनिष्ठम् । भद्रा=
टीकार्थ-'तए णं से ' इत्यादि वह देव नील कमलके समान यावत् तलवार लेकर घुलनीपिता श्रावकसे बोला-“हे घुलनीपिता श्रावक ! 'कामदेवकी तरह कहना' यावत् शील आदिको भंग नहीं करेगा तो तुम्हारे बड़े लन्केको घरसे लाता हूँ और लाकर तुम्हारे सामने उसका घात करूंगा। उसे घात कर मैं शूल (सूया) में पिरो कर पचानेके योग्य तीन, मांसके खण्ड करडालूंगा, और खण्ड करके अदहन (आधन) भरी हुई कढाई में उकालूंगा। उकाल कर मांस और रक्तसे तुम्हारा शरीर इस प्रकार सींचंगा कि जिससे तू अत्यन्त दुःखकी पीडित होकर अकालमें ही जीवितसे अलग हो जायगा अर्थात् मर जायगा ॥ १२८ ॥ चुलनीपिता श्रमणोपासक देवता के ऐसा कहने पर निर्भय यावत् विचरता रहा ।। १२९ ॥ तब देवने चुलनीपिता श्रावकको निर्भय यावत् देखा और देखकर दूसरी बार
और तीसरी बार चुलनीपितासे इसी प्रकार कहने लगा-" हे श्रावक चुलनीपिता!" इत्यादि सब पूर्वोक्त प्रकार धमकी दी, मगर चुलनीपिता निर्भय ही बना रहा। देवने देखा अब भी चुलनीपिता श्रावक
टीकार्थ-'तेए णं से-त्या से देव नीलम २वी यात तपार લઈને ચુલનીપિતા શ્રાવક પ્રતિ બેલ્યો : “હ ચુલની પિતા શ્રાવક! (કામદેવની પેઠે સમજી લેવું ) યાવત શીલ આદિને ભંગ નહિં કરે, તે તારા મોટા પુત્રને ઘેરથી લાવીશ અને તારી સામે તેને ઘાત કરીશ. તેને ઘાત કરીને હું શૂળીમાં પરેવી પથાવવાને યેચ માંસના ત્રણ ખંડ કરીશ, અને ખંડ કરી આંધણભરી કઢાઇમાં ઉકાળીશ. પછી માંસ અને લોહી તારા શરીર પર એ પ્રમાણે સીંચીશ કે જેથી તું અત્યંત દુ:ખની પીડાથી પીડિત થઈને અકાળે જ મરણ પામીશ.” (૧૨૮). ચુલની પિતા શ્રમણોપાસક દેવતાનું આવું કથન સાંભળીને પણ નિર્ભય યાવતું વિચારી રહ્યો. (૧૨). પછી દેવે ચુલની પિતા શ્રાવકને નિર્ભય યાવત જોયો અને બીજીવાર તથા ત્રીજીવાર તેને આ પ્રમાણે કહેવા લાગેઃ “હે શ્રાવક ચલનીપિતા !” ઈત્યાદિ પૂર્વોકત પ્રકારે ધમકી આપી, પણ ચુલની પિતા શ્રાવક ભયભીત થયે નહિ, યાવત એમ ને એમ વિચારી રહ્યો. (૧૩૦). એટલે દેવ ક્રોધિત થઈને ચુલનીપિતા
ઉપાસક દશાંગ સૂત્ર