Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
भगारधर्मसञ्जीवनी टीका सू. ८९-९० अध्ययनसमाप्ति ३५९ पाल कर, श्रावककी ग्यारह पडिमाओंका भली भाति कायसे पालन कर, एक मासकी संलेखनासे आत्माको जूषित (सेवित-युक्त) कर, अनशन द्वारा साठ भक्तों ( साठ दिनों-दो महीनेके भोजन) कात्याग कर, आलोचना-प्रतिक्रमण करके समाधिको प्राप्त होकर काल मासमें काल करके सौधर्म कल्पमें सौधर्मावतंसक महाविमानके ईशानकोणमें स्थित अरुण विमानमें देव-पर्यायसे उत्पन्न हुआ। वहां किसी-किसी देवकी चार-चार पल्योपमकी स्थिति कही गई है, अतः वहां आनन्द देवकी भी चार पल्योपमकी स्थिति कही है ॥ ८९ ॥ (गौतम बोले) " भगवन् ! आनन्द देव उस देवलोकसे, आयु, भव, और स्थितिका क्षय होने पर तदनन्तर चव कर कहां जायगा? कहां उत्पन्न होगा?" भगवानने कहा-"गौतम! महाविदेह क्षेत्रमें सिद्ध होगा।"
निक्षेप-"सुधर्मा स्वामी बोले-हे जम्बू ! श्रमण भगवान् महावीरने यावत् उपासकदशांगके प्रथम अध्ययनका यही अर्थ कहा है, वैसा ही में तुझसे कहता हूँ।" ॥ ९० ॥ इति श्री उपासकदशाङ्गसूत्रके प्रथम अध्ययनकी अगारसंजीवनी नाम
व्याख्याका हिन्दी-भाषानुवाद समाप्त ॥१॥ પડિમાઓને સારી રીતે કાયાથી પાળીને, એક માસની સંખનાથી આત્માને જૂષિત (सेवित-युत) 3रीने, अनशनद्वारा सा मत (A18 हिस-रे महिनानां सपन) ને ત્યાગ કરીને, આલેચના-પ્રતિક્રમણ કરીને, સમાધિને પ્રાપ્ત થઈ કાળમાસમાં કાળ કરી સૌધર્મ–ક૯૫માં સૌધર્માવલંસક મહાવિમાનના ઈશાનકેશુમાં સ્થિત અરૂણ વિમાનમાં દેવપર્યાયે ઉત્પન્ન થયું. ત્યાં કઈ-કઈ દેવની ચાર-ચાર પલ્યોપમની સ્થિતિ કહેવામાં આવી છે, એટલે ત્યાં આનંદદેવની પણ ચાર પોપમની સ્થિતિ કહી છે. (८). गौतमे यु: "भगवन! मानव सेवा थी, मायु, ११ मनस्थितिमा ક્ષય થાય પછી ૨ચવીને કયાં જશે? ક્યાં ઉત્પન્ન થશે?” ભગવાને કહ્યું: “ગૌતમ મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે.”
નિક્ષેપ–“સુધર્મા સ્વામી બોલ્યાઃ હે જંબૂ! શ્રમણ ભગવાન મહાવી યાવત ઉપાસકદીગના પ્રથમ અધ્યયનને એજ અર્થ કહ્યો છે, અને તે જ तने छु.” (६०). ઈત શ્રી ઉપાસકેદશાંગ સૂત્રના પ્રથમ અધ્યયનની
અગાર સંજીવની નામક વ્યાખ્યાન ગુજરાતી અનુવાદ સમાપ્ત. (૧)
ઉપાસક દશાંગ સૂત્ર