Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________ 242 उपासकदशाङ्गसूत्रे एवमेयाअ रीईए, जिणसत्थाणुसारओ / अव्वाचारोवि विन्नेओ, देसओ सब्वओ सयं // 8 // इति / एवमेतया रीत्या, जिनशास्त्रानुसारतः / .. अव्यापारोऽपि विज्ञेयो, देशतः सर्वतः स्वयम् // 8 // " इति / सर्वतः (3), तथाऽमुकं व्यापारं करिष्यामि नामुकमित्येवं व्यापाराणामन्यन्तमस्य त्यागो देशतोऽव्यापारः, अहोरात्राथे सर्वेषां तेषां सर्वथा त्यागस्तु सर्वतः (4) / उपलक्षणमिदं पोषधव्रतस्यापि, तच्च सधर्मबन्धुमित्रादीभिः सह विपुलाशनादिं कुर्व तोऽष्टम्यादितिथिष्वेककरणकयोगादिना सावधव्यापारत्यागपूर्वकमहोरात्रयापनं 'दया' अथवा 'छक्काया' इति भाषाप्रसिद्धम् / एतद्वतस्य ग्रहणविधिः सामायिकव्रतोक्त एव, नत्वतिरिच्यते / / देशतःब्रह्मचर्यपोषधोपवास है / और दिन-रातके लिए सर्वथा कुशीलका त्याग करना सर्वतः ब्रह्मचर्यपोषधोपवास है। (4) तथा 'अमुक व्यापार करूँगा, अमुक नहीं करूँगा' इस प्रकार व्यापारोंमें से किसी-किसीका त्याग करना देशतः अव्यापार पोषधोपवास है, और समस्त व्यापारोंका अहोरात्र के लिए सर्वथा त्याग करना सर्वतःअव्यापार पोषधोपवास है। उपलक्षणसे-साधर्मी, बन्धु, मित्र आदिके साथ विपुल अशनादि करके अष्टमी आदि तिथियों में एक करण एक योग आदिसे सावध व्यापारका त्याग करके अहोरात्र व्यतीत करना भी पोषधत्रत कहलाता है, जो कि 'दया' या 'छक्काया' के नामसे प्रसिद्ध है। इसके ग्रहण करनेकी विधि वही है जो सामायिककी विधि हैकुछ विशेषता नहीं है। કરે એ દેશતઃ બ્રહ્મચર્ય—પષધોપવાસ છે, અને દિવસ-રાતને માટે સર્વથા કુશીલને ત્યાગ કરે એ સર્વતઃ બ્રહ્મચર્ય—પષધોપવાસ છે. (4) અમુક વ્યાપાર કરીશ. અમુક નહિ કરું” એ પ્રમાણે વ્યાપારોમાંથી કેઈ કેઈને ત્યાગ કરે એ દેશતઃ અવ્યાપાર–પષધે પવાસ છે, અને બધા વ્યાપારને અહેરાત્રને માટે સર્વથા ત્યાગ કરે એ સર્વત અવ્યાપાર-પષધોપવાસ વ્રત છે. ઉપલક્ષણથી-સાધમ, બધુ, મિત્ર આદિની સાથે ખૂબ અશનાદિ કરીને આઠમ આદિ તિથિઓમાં એક કરણ એક પેગ આદિએ કરીને સાવધ વ્યાપારને ત્યાગ કરી અહોરાત્ર વ્યતીત કરવી એ પણ પિષધવ્રત કહેવાય છે, જે કે “દયા’ या 'या'ना नामथी ते प्रसिद्ध छे. એ ગ્રહણ કરવાની વિધિ એવી જ છે કે–જેવી સામાયિકની વિધિ છે, કાંઈ વિશેષતા નથી. ઉપાસક દશાંગ સૂત્ર