Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
अगारधर्मसञ्जीवनी टीका सू० ४८ स्वदारसंतोषव्रतातिचारनिरूपणम् २७७ परिगृहीता चेति, यद्वा इत्वरशब्दोऽल्पार्थकोऽपि, तथा च-इत्वरम् इत्वरकालमपकालार्थमिति यावत्, परिगृहीता-स्वीकृतार्थाभाटकोत्कोचदानादिद्वारा तदन्यथावा,तस्यां गमनं परस्त्रिया सह मैथुनसेवनम् ,वस्तुतस्तु इत्वरशब्दोऽल्पकालार्थकोऽल्पकालिकार्थकश्च,ततश्च-इत्वरम् स्वल्पकालं यावत्, यद्वा इत्वरी-स्वल्पकालिकी चासौ परिगृहीता चेतीत्वरपरिगृहीता वाग्दत्तेत्यर्थस्तस्यां गमनमित्वरपरिगृहीतागमनम्, अत एवापरिगृहीतेत्यस्य न वैयर्थ्यमिति सूक्ष्मेक्षिकयाऽवेक्षणीयम् । अयं चाऽतिक्रम-व्यतिक्रमाऽतीचारपर्यन्तरस्थोऽतीचारस्तदुपरिगतश्चानाचार उच्यते,तत्र
(१) परपुरुषगामिनी स्त्रीको इत्वरिका कहते हैं, अथवा 'इत्वर 'का अर्थ है थोड़ा समय, अतः थोड़े समयके लिए स्वीकार की हुई स्त्री इत्वरिकपरिगृहीता कहलाती है। तात्पर्य यह है कि-भाड़ा या घूस देकर परस्त्रीका सेवन करना-इत्वरिकपरिगृहीतागमन है। किन्तु वास्तव में 'इत्वर' शब्द अल्प और अल्पकालीन अर्थका वाचक है, अतएव इत्वरिकपरिगृहीताका अर्थ यह हुआ कि-अल्प काल तक अथवा अल्पकालवाला स्वीकार की हुई अर्थात् वागदत्ता (जिसके साथ वाग्दानसगाई-होगया हो), उस वाग्दत्ता के साथ गमन करना इत्वरिकपरिगृहीतागमन अतिचार है। इससे 'अपरिगृहीता' विशेषण भी सार्थक सिद्ध हो जाता है। यह इत्वरिकपरिगृहीतागमन जब अतिक्रम, व्यक्तिक्रम और अतिचार की सीमा तक रहता है तब तक वह अतिचार है, इसके ऊपर अनाचार हो जाता हैं। किसी दूषित कार्य को करनेका संकल्प होना अतिक्रम है । संकल्प
(૧) પરપુરુષગામિની સ્ત્રીને ઈરિકા કહે છે, અથવા “ઈવરને અર્થ છે થોડા સમય, એટલે થોડા સમયને માટે સ્વીકાર કરેલી સ્ત્રી ઇરિક પરિણીતા કહેવાય છે. તાત્પર્ય એ છે કે-ભાડું યા બક્ષીસ આપીને પરસ્ત્રીનું સેવન કરવું એ ઈરિક પરિગૃહિતાગમન છે. પરંતુ વસ્તુતઃ “ઈવર’ શબ્દ અ૫ અને અલ્પકાલીન અને વાચક છે, એટલે ઇત્વરિક પરિગ્રહીતાને અર્થ એ થયો કે અલ્પકાળ સુધી અથવા અલ્પકાળવાળી સ્વીકાર કરેલી અર્થાત્ વાગ્દત્તા (જેની સાથે વાઝાન–સગાઈ થઈ હોય), એ વાગ્દત્તાની સાથે ગમન કરવું એ ઇત્વરિક પરિગ્રહીતાગમન અતિચાર છે. એથી “અપરિગ્રહીતા” વિશેષણ પણ સાર્થક સિદ્ધ થાય છે. એ ઇરિક પરિગૃહીતગમન જ્યારે અતિક્રમ, વ્યતિક્રમ અને અતિચારની સીમા સુધી રહે છે ત્યાં સુધી તે અતિચાર છે, તેથી ઉપર જતાં તે અનાચાર થઈ જાય છે.
કોઈ દૂષિત કાર્ય કરવાને સંક૯પ થાય તે અતિક્રમ છે. સંક૯પ કરેલા
ઉપાસક દશાંગ સૂત્ર