Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उपासक दशाङ्गसूत्रे टीकार्थ- ' तेणं कालेणं ' इत्यादि उस कालमें और उस समय में श्रमण भगवान् महावीर समोसरे, परिषद् निकली यावत् वापस चली गई ।। ७५ ।। उस काल, उस समय श्रमण भगवान् महावीरके गौतम गोत्रीय ज्येष्ठ शिष्य इन्द्रभूति सात हाथकी अवगाहनावाले, समचतुरस्र संस्थानवाले, वज्रर्षभनाराच संघयणवाले, सुवर्ण, पुलक, निकष और पद्मके समान गोरे, उग्रतपस्वी, दीप्त तपवाले, घोर तपवाले, महातपस्वी, उदार, बहुत गुणवान, घोर तपस्वी, घोर ब्रह्मचारी, उत्सृष्ट शरीरवाले अर्थात् शरीरसंस्कार न करनेवाले, संक्षिप्त विपुल तेजो लेश्याधारी, षष्ठ २ भक्त ( बेला आदि ) के निरन्तर तपः कर्मसे, संयम और अनशनादि बारह प्रकारकी तपस्यासे आत्माको भावित कर हुए विचरते थे । ७६ || तब भगवान् गौतमने छट्ट खमणके पारणे दिन पहली पोरसी में स्वाध्याय किया, दूसरी पोरसीमें ध्यान किया और तीसरी पोरसीमें धीरे धीरे चपलता न करते हुए असंभ्रान्त होकर (एकाग्रता से ) सदोरक मुख वस्त्रिकाकी पडिलेहणा की, पात्रों और वस्त्रों की पडिलेहणा की, पडिलेहणा करके वस्त्र पात्रोंकी प्रमार्जना की, प्रमार्जना करके पात्रोंका ग्रहण किया, ग्रहण करके जिस ओर श्रमण भगवान् महावीर
३५४
टीकार्थ- 'तेणं कालेणं' त्याहि मे अणे रमने मे समये श्रमय भगवान મહાવીર સમે સર્યાં. પરિષદ્ નીકળી યાવત્ પછી ચાલી ગઇ(૭૫). એ કાળે એ સમયે શ્રમણ ભગવાન મહાવીરના ગૌતમ-ગાત્રીય જ્યેષ્ઠ શિષ્ય ઇંદ્રભૂતિ સાત હાથની અવગાહના वाजा, सभयतुरख संस्थानवाजा, वर्ष अनारायसंध्यणुवाणा, सुवर्थ, पुस, નિકષ अने पद्मनी समान गोरा, अथ तपस्वी, हीस तपवाजा, घोर तपवाजा, महा तपस्वी, ઘેર બ્રહ્મચારી, ઉત્ક્રુષ્ટ શરીરવાળા અર્થાત્ શરીરસંસ્કાર ન કરનારા, સંક્ષિપ્ત વિપુલ तेलेबेश्याधारी, ७३-७४ अउत (मेसु) महिना निरंतर तयम्भथी, संयभथी भने અનશનાદિ બાર પ્રકારની તપસ્યાથી આત્માને ભાવિત કરતા વિચરતા હતા (૭૬), ત્યારે ભગવાન ગૌતમે છઠ્ઠું ખમણના પારણાને ક્રિને પહેલી પારસીમાં સ્વાધ્યાય કર્યાં, ખીજી પારસીમાં ધ્યાન યુ અને ત્રીજી પેરસીમાં ધીરે ધીરે; ચપળતા ન કરતાં અસંભ્રાન્ત થઈને (એકાગ્રતાથી) મુખવષિકાની પડિલેહણા કરી, પાત્રો અને વસ્રોની પડિલેહણા કરી, વસ્ત્ર પાત્રોની પ્રમાના કરી, પાત્રાની પ્રમાર્જના કરી, પાત્રાને ગ્રહણ કર્યાં, અને જે સ્થળે શ્રમણ ભગવાન મહાવીર હતા તે સ્થળે પહોંચ્યા. પછી શ્રમણુ ભગવાન મહાવીરને વંદના નમસ્કાર કર્યાં, અને આ પ્રમાણે કહેવા
ઉપાસક દશાંગ સૂત્ર