Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
जगारसञ्जीवनी टीका अ. १ सू. ४६ (२) सत्यव्रतातिचारवर्णनम् २७५ भाषीति कथमिदमतीचारेषु परिगणितमिति चेत्सत्यमुक्त, किन्तु गुप्तवार्तायां प्रकटितायां लजादिपारवश्याद्रोषाऽऽवेशाद्वा स्यादिः स्वपरमाणाघाताधन) कत्तुं शक्नोति तस्मादयमप्यतीचार इति । ३ । मृषा=मिथ्या तस्य, स चासौ वोपदेश:ऐहिकामुष्मिकाभ्युदयनिःश्रेयसविषये सन्दिहानजनपृष्ठेन तत्वार्थमजानता हिंसादिसम्पृक्तं तद्विपरीतोपदेशदानं-मृषोपदेशः। अयमप्याभोगतश्चेदनाचारोऽनाभोगतश्चातिचार इति स्वयं विवेक्तव्यम् ।४। कूटम्-असदुद्भूतं वस्तु तस्य लेखः= है, अर्थात् मित्र आदिने जो गुप्त बात एकान्तमें कही हो उसे प्रकट करदेना भी अतिचार हैं ॥ __ शंका-अपनी पत्नीकी गुप्त बात कहनेवाला यथार्थ (सच्चा) बोलता है, फिर वह मृषावादी कैसे हुआ ? और ऐसी बात कहना अतिचारोंमें क्यों शामिल किया गया है।
समाधान-ठीक है । पर गुप्त बात प्रगट हो जानेसे, लज्जा आदिके कारण क्रोध और आवेश आ जाता है। इससे स्त्री आदि, स्व-परके प्रा. णोंकाघात आदि अनर्थ कर बैठती है, इसलिए इसे अतिचार कहा है ॥३॥
मिथ्यात्वका या मिथ्या उपदेश देना मृषोपदेश है, इह-परके लोकसम्बन्धी उन्नति के विषयमें किसीको सन्देह हो और वह दूसरेसे पूछे, किन्तु वह वास्तविकताको न जानता हुआ हिंसा आदिसे युक्त उलटा उपदेश देवे तो वह उपदेश मृषोपदेश है। अगर जान-बूझकर झूठा उपदेश दे तो अनाचार है और विना जाने दे तो अतिचार है, इसमें उतना भेद स्वयं कर लेना चाहिए ॥ ४॥ झूठ लेख लिखना अर्थात् જે ગુપ્ત વાત એકાન્તમાં કહી હોય તે પ્રકટ કરી દેવી એ પણ અતિચાર છે.
શકા-પિતાની પત્નીની ગુપ્ત વાત કહેનાર યથાર્થ (સાચું) બોલે છે, તે પછી મૃષાવાદી કયી રીતે થયે? અને એવી વાત કહેવી એ અતિચારોમાં કેમ દાખલ કરી.
સમાધાન–ઠીક છે; પરંતુ ગુપ્ત વાત પ્રકટ થઈ જવાથી લજજા આદિને કારણે કોધ અને આવેશ આવી જાય છે. તેથી સ્ત્રી આદિ, સ્વ-પરના પ્રાણેને ઘાત मा अनर्थ श से छे, तेथी तेने मतियार यो छ. (3)
મિથ્યાત્વને યા મિથ્યા ઉપદેશ દે એ મૃષપદેશ છે. ઈહ-પરલેકસંબંધી ઉન્નતિના વિષયમાં કેઈને સંદેહ હોય અને બીજાને પૂછે, પરન્તુ તે વાસ્તવિકતા ન જાણતા હોવાથી હિંસા આદિથી યુક્ત ઉલટે ઉપદેશ આપે છે તે ઉપદેશ મૃદેશ છે. અગર જાણીબૂજીને જૂઠે ઉપદેશ આપે છે તે અનાચાર છે અને અજાણતાં આપે તે અતિચાર છે એમાં એટલે ભેદ પિતાની મેળે કરી લેવો(૪)
ઉપાસક દશાંગ સૂત્ર