Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२५८
उपासकदशास्त्रे (माटा) भरणयोग्येन्योऽष्टाभ्यो घटेभ्य इत्यर्थः। 'क्षौमेति-क्षुमा अतसी तया निर्मिते वस्ने क्षोमे, तैलादिशब्दवदुपचारात्काासिके अपि, तयोयुगलं-परिधानोत्तरीयरूपं तस्मात् । 'मृष्टे'ति-मृष्टानि-समुज्ज्वलानि यानि काणेयकानि=(कर्णिकाः) कुण्डलाभिधानानि कर्णाभरणानि तेभ्यः, नामाङ्किता मुद्रा-नाममुद्रा, तस्याःनामाङ्कितादङ्गुलीयकादित्यर्थः।आगुरुमसिद्धः,तुरुष्का सिलः'लोवान' इतिलोक
१-प्राकृतपाठानुरूपत्वाच्छायामात्रमिदं, शब्दस्तु 'कणिका' इत्येव तस्यैव कर्णाभरणपर्यायत्वेनोपलभ्यमानत्वात्साधुत्वाच्च ।। इसके बाद उद्वर्तनविधिका परिमाण किया कि-रमणीय गेहूँ आदिके एक आटेके सिवाय अन्य सब उद्वर्तनों (उबटनी)का प्रत्याख्यान करता हूँ ॥२६॥ इसके पश्चात् उसने मजनविधिका परिमाण किया कि-ऊँटके • आकारकी अर्थात् अरहटकी घड़ीके आकारकी लंबी यानी जिससे
वड़ा घड़ा भरा जाय ऐसी बड़े लोटेके आकारवाली छोटी आठ कलशिया भर जलके सिवाय और सबका प्रत्याख्यान करता हूँ ॥२७॥ तदनन्तर वस्त्रविधिका परिमाण किया कि-पहनने-औढनेके लिए एक जोड़ा क्षौम (अलसीके ) वस्त्रके सिवाय, और उपचारसे कषास आदि वस्त्रके जोड़ेके सिवाय अन्य सब वस्त्रोंको प्रत्याख्यान करता हूँ ॥२८॥ इसके बाद विलेपनविधिका परिमाण किया कि-अगर कुंकुम और चन्दन आदिके अतिरिक्त सब विलेपनाविधिका प्रत्याख्यान करता हूँ ॥२९॥ इसके बाद पुष्पविधिका परिमाण किया कि-एक शुद्ध कमलको
और मालतीके पुष्पोंकी मालाको छोड़कर और सब पुष्पोंका प्रत्याख्यान બધા ઉદ્વર્તનને (ઉવટણાં-પીઠી) નું પ્રત્યાખ્યાન કરૂં છું. (૨૬). પછી તેણે મજજન વિધિનું પરિમાણ કર્યું કે ઉંટના આકારની અર્થાત્ રહેંટની ઘડીના આકારની લાંબી ઘડી કે જેમાંના પાણીથી મટે ઘડો ભરાઈ જાય, એવા મોટા લેટાના આકારના નાના આઠ કળશીયા ભરાય તેટલા પાણી સિવાય બાકી બધાનું પ્રત્યાખ્યાન કરૂં છું. (૨૭) પછી વસ્ત્ર વિધિનું પરિમાણ કર્યું કે પહેરવા-ઓઢવા માટે એક જોડી ક્ષૌમ વસ્ત્ર સિવાય અને ઉપચાર કરીને કપાસ આદિ વસ્ત્રના જેટા સિવાય બીજાં બધાં વસ્ત્રોનું પ્રત્યાખ્યાન કરૂં છું’. (૨૮). પછી વિલેપન વિધિનું પ્રખ્ય ખ્યાન કર્યું કે–અગર, કુકમ અને ચંદન આદિ સિવાય બીજા બધાં વિલેપન વિધિનું પ્રત્યાખ્યાય કરું છું. (ર૯). પછી અપવિધિનું પરિમાણ કર્યું કે એક વૃદ્ધ કમળ અને માલતીનાં પુષ્પની માળા સિવાય બીજાં બધાં પુષ્પ
ઉપાસક દશાંગ સૂત્ર