Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अ० टीका अ. १ सु. ११ धर्म० श्रावकधर्मनिरूपणे स्याद्वादप्ररूपणम्
१८५
ननु यन्नित्यं तत्परमाणुरूपं द्रव्यं यच्चानित्यं तत्कार्यरूपं द्रव्यमिति परमाणुद्रव्यस्त्र कार्यद्रव्यत्वभेदाभ्यां धर्मिभेदादेकस्मिन् धर्मिणि नित्यत्वानित्यत्वे वस्तुतो न स्तः ? इति चेतन्मन्दम् प्राक्पतिपादितदिशा सुवर्णस्वाकाशत्वादिना धर्मिणस्तत्र तत्रैकस्वेन स्फुटं प्रतिभासात् पूर्वपूर्वपर्यायनाशपूर्वकोत्तरोत्तरपर्याया
,
वस्तु में न पाए जाएँ । 'अनुपलम्भसाध्यो हि विरोधः' अर्थात् जिनकी एकत्र उपलब्धि न हो वे ही विरोधी समझे जाते है । नर और सिंह के आकार की एक स्थान पर उपलब्धि है अतः उनमें विरोध नहीं है, तो इसका समाधान यह है कि विरोध के इसी लक्षणसे नित्यता- अनित्यता आदि वस्तुगत धर्मों में परस्पर विरोध नहीं घटता, क्योंकि ये धर्म अपेक्षासे एक ही वस्तु में पाये जाते हैं । यदि इनमें विरोध होता तो ये एकत्र उपलब्ध ही न होते ।
प्रश्न- जो द्रव्य नित्य होता है वह परमाणुरूप है और जो अनित्य होता है वह कार्यरूप द्रव्य ( स्कन्ध) है । अर्थात् परमाणुद्रव्य में नित्यता और कार्य द्रव्य में अनित्यता पाई जाती है। दोनों गुणोंके आधारभूत द्रव्य भिन्न-भिन्न हैं, फिर आप एक ही द्रव्य (धर्मी) में नित्यता और अनित्यता क्यों कहते हैं ?
उत्तर - पहले हम आकाश और सुवर्ण का उदाहरण देकर बता चुके हैं कि - भिन्न-भिन्न पर्यायोंमें एक ही द्रव्य रहता है । यह बात स्पष्ट प्रतीत होती है । यदि पूर्व२ पर्यायके नाश और उत्तर - उत्तर જો એમ કહેા કે—વિરાધી ધમ એ હોય છે કે જે એક વસ્તુમાં ન હોય. 'अनुपलम्भसाध्यो हि विरोध : ' अर्थात् नेनी पुत्र उपलब्धि न थाय ते ४ विरोधी ગણાય છે. નર અને સિંહના આકારની એક સ્થાને ઉપલબ્ધિ છે માટે તેમાં વિધ નથી, તે એનું સમાધાન એ છે કે—વિરાધના એ લક્ષણે કરીને નિત્યતા—અનિત્યતા આદિ વસ્તુગત ધર્માંમાં પરસ્પર વિરાધ ઘટતા નથી, કારણકે એ ધર્માં અપેક્ષાએ કરીને એકજ વસ્તુમાં માલૂમ પડે છે. જો એમાં વિરોધ હાતા એ એકત્ર ઉપલબ્ધ જ ન થાત. પ્રશ્ન—જે દ્રશ્ય નિત્ય હોય છે તે પરમાણુરૂપ છે અને જે અનિત્ય હૈાય છે તે કારૂપ દ્રવ્ય ( સ્કંધ ) છે. અર્થાત-પરમાણુદ્રવ્યમાં નિત્યતા અને કાર્ય દ્રવ્યમાં અનિત્યતા માલુમ પડે છે. બેઉ ગુણેાનાં આધારભૂત દ્રશ્ય ભિન્ન ભિન્ન છે. તેા પછી આપ એકજ દ્રવ્ય ( ધી)માં નિત્ય અને અનિત્યતા કેમ બતાવે છે ?
ઉત્તર—પહેલાં અમે આકાશ અને સુવર્ણનું ઉદાહરણ આપીને બતાવી ગયા છીએ કે-ભિન્ન ભિન્ન પર્યાયામાં એક જ દ્રવ્ય રહે છે. એ વાત સ્પષ્ટ પ્રતીત થાય છે. જો પુ પૂ પર્યાયના નાશ અને ઉત્તર ઉત્તર પર્યાયના ઉત્પાદને કારણે જ
ઉપાસક દશાંગ સૂત્ર