Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अ० टीका अ.१ मू. ११ धर्म. श्रावकधर्मनिरूपणे स्याद्वाय प्ररूपणम् १८३ पलभ्यमान आकाशादिरूपे वस्तुन्युत्पादव्ययाभावामित्यत्वानित्यत्वे कथं संगच्छे. ताम् ? इति चेदुच्यते-आकाशमवगाहमाना जीवपुद्गला यदैकस्मादाकाशस्य प्रदेशात्पदेशान्तरमुपसंक्रामन्ति तदानीं प्राकूप्रदेशपविभागपूर्वकमग्रिमप्रदेशसंयोगोत्पत्या तस्मिन्नेकस्मिन्नप्याकाशे विभागसंयोगरूपस्य मिथो विरुद्धस्य धर्मद्वयस्योपलब्धेः प्राक्प्रदेशादपरः प्रदेशो भिन्न इति मन्तव्यं, 'भेदहेतुविरुद्धधर्माध्यासः' इति भवताऽपि स्वीकृतत्वात् , ततश्च प्रासंयोगविनाशाद्विनष्टमिति, उत्तरसंयोगो
प्रश्न-आकाश आदि पदार्थो में ध्रौव्य ही उपलब्ध होता है-न तो उत्पाद मालूम होता है न व्यय ही । फिर आप प्रत्येक पदार्थको नित्य और अनित्य कैसे कहते हैं ?
उत्तर-सुनिये । जीव या पुगल आकाश में रहते हैं । जब कोई जीव या पुदल एक आकाशप्रदेशमें चलकर दूसरे आकाशप्रदेश में चला गया तो पहले आकाशप्रदेशसे उसका विभाग हुआ, और दूसरे आकाशप्रदेश से उसका संयोग हुआ, अर्थात् अब तक जिस प्रदेश में संयोग था उसमें विभाग होगया, और जिसमें विभाग था उसमें संयोग हो गया, इस प्रकार दोनों प्रदेश में संयोग-विभाग हुए। संयोग और विभाग आपसमें विरोधी धर्म हैं। तात्पर्य यह हुआ किसंयोग-विशिष्ट आकाश नष्ट हो गया और विभाग-विशिष्ट आकाश उत्पन्न हुआ। इसी प्रकार दूसरा विभाग-विशिष्ट आकाश नष्ट हुआ
और संयोग-विशिष्ट आकाश उत्पन्न हुआ। आपने स्वयं माना है कि विरोधी धर्मका पाया जाना ही भेद का कारण है। हॉ, आकाशरूपसे
પ્રશ્ન–આકાશ આદિ પદાર્થોમાં ધ્રૌવ્ય જ ઉપલબ્ધ થાય છે–નથી ઉત્પાદ માલુમ પડતે કે નથી વ્યય પણ માલુમ પડતું. તે પછી આપ પ્રત્યેક પદાર્થ ને નિત્ય અને અનિત્ય કેમ કહે છે!
ઉત્તર–સાંભળે જીવ યા પુદગલ આકાશમાં રહે છે, જ્યારે કે જીવ યા પુદ્ગલ એક આકાશ-પ્રદેશથી નીકળીને બીજા આકાશ પ્રદેશમાં ચાલ્યા ગયે, ત્યારે પહેલાં આકાશ પ્રદેશથી તેને વિભાગ થયે, અને બીજા આકાશ પ્રદેશ સાથે તેને સંગ થયે, અર્થાત્ અત્યાર સુધી જે પ્રદેશમાં સંગ હતા તેમાં વિભાગ થઈ ગયે અને જેમાં વિભાગ હવે તેમાં સંગ થઈ ગયે. એ પ્રમાણે બેઉ પ્રદેશમાં સંગ–વિભાગ થયા. સંગ અને વિભાગ આપસ-આપસમાં વિધી ધર્મ છે. તાત્પર્ય એ છે કે-સંગ-વિશિષ્ટ આકાશ નષ્ટ થયું અને વિભાગ–વિશિષ્ટ આકાશ ઉત્પન્ન થયું. એ પ્રમાણે બીજું વિભાગ–વિશિષ્ટ આકાશ નષ્ટ થયું અને સંગ–વિશિષ્ટ આકાશ ઉત્પન્ન થયું. આપે પોતે માન્યું છે કે વિરોધી ધર્મને પ્રાપ્ત થવું એ જ ભેદનું
ઉપાસક દશાંગ સૂત્ર