Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अगारधर्मसञ्जीवनी टीका अ. १ सू. ११ लोकालोकस्वरूपवर्णनम् ११५ प्रमाणाभावत् । इन्द्रियाऽगोचरे चार्थे मनःमवृत्तेः कदाऽप्यसम्भवादिति तु नाऽऽशङ्कनीयम् , इन्द्रिय-नोइन्द्रिय-विषयत्वाभावमात्रदर्शनेन तदस्तित्वनिराकरणस्याशक्यवक्तव्यत्वात् , अन्यथा मृतानां प्रपितामहादीनामप्यभावप्रसक्तेः, एवं च यथा 'आसन् प्रपितामहादयोऽस्मदादिशरीराणामन्यथाऽनुपपन्नत्वात् ' इत्यनुमानेन प्रपितामहादीनामस्तित्वं साध्यते तथा लोकास्तित्वसिद्धेरप्यनिवार्यत्वात् , तथाहिलोकः सप्रतिपक्षः, व्युत्पत्तिमच्छुद्धपदाभिधेयत्वात् , यो हि पुत्पत्तिमच्छुद्धपदाभिधेयः मानते है इसलिए वह इन्द्रियोंसे नहीं जाना जा सकता। अतः अलोक को सिद्ध करने वाला कोई प्रमाण नहीं है । रहा मन, सो बाह्य वस्तुमें मन की प्रवृत्ति तब होती है जब इन्द्रियों द्वारा पदार्थको जान लिया जाय, अलोक जब इन्द्रियों द्वारा नहीं जाना जा सकता तो मन द्वारा भी नहीं जाना जा सकता, फिर आप अलोक कैसे मानते है ?
समाधान--यह शंका ठीक नहीं है। इन्द्रिय और मनके द्वारा न जान सकनेके कारण अलोकके अस्तित्वका खंडन नहीं किया जा सकता। नहीं तो मृत पितामह, प्रपितामह, वृद्ध प्रपितामह आदिका भी अभावमानना पडेगा, क्योंकि उन्हें भी इन्द्रियोंसे नहीं जान सकते, और जब इन्द्रियों द्वारा नहीं जान सकते तो आपके ही कथनानुसार मनसे भी नहीं जान सकते। किन्तु जैसे पितामह आदिका अस्तित्व इस अनुमानसे सिद्ध किया जाता है कि-पितामह आदि थे, क्योंकी उनके विना हमारा शरीर उत्पन्न नहीं हो सकता।' इसी प्रकार "लोक જાણી શકાતું નથી. માટે અલકને સિદ્ધ કરનારૂં કઈ પ્રમાણ નથી. બાકી રહ્યું મન, પણ બાહ્ય વસ્તુમાં મનની પ્રવૃત્તિ ત્યારે જ થાય છે કે જ્યારે ઈદ્રિ દ્વારા પદાર્થને જાણી લેવામાં આવે, અલકને જ્યારે ઈદ્રિ દ્વારા નથી જાણી શકાતે, તે મનદ્વારા પણ નથી જાણી શકાતે; તે પછી અલેક કેવી રીતે માને છે ?
સમાધાન–આ શંકા બરાબર નથી. ઈદ્રિય અને મનની દ્વારા ન જાણી શકવાને કારણે અલકના અસ્તિત્વનું ખંડન કરી શકાતું નથી, નહિં તે મરણ પામેલા દાદા, વડદાદા આદિનો પણ અભાવ માનવો પડશે, કારણ કે તેમને પણ ઈદ્રિયથી નથી જાણી શકાતા, તો આપના કથનાનુસાર મનથી પણ નથી જાણી શકાતા, પરંતુ જેમ દાદા આદિનું અસ્તિત્વ એવા અનુમાનથી સિદ્ધ કરવામાં આવે છે કે “દાદા આદિ પૂર્વે હતા, કારણ કે તેમના વિના અમારું શરીર ઉત્પન્ન થઈ શકત નહિ; તેમ “લેક સપ્રતિપક્ષ છે, કારણ કે
ઉપાસક દશાંગ સૂત્ર