Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उपासंकदशाङ्गसूत्रे
षष्ठीतत्पुरुषसमासे वाणिजग्रामः, वस्तुतस्तु 'वाणिजग्राम'-पदस्य नगरविशेषणत्वाद्वाणिजानां व्यापारिणां ग्राम: सङ्घो यस्मिन्निति व्यधिकरणबहुव्रीहिणा वाणिजग्राममिति न सकं विज्ञेयमिति वयम् । नाम-प्रसिद्धं नगरम् । एतद्वयाख्यानं च पागुक्तनगरीशब्दे द्रष्टव्यम् , अभवत् । 'वर्णकः' इति, एतद्वर्णनमपि प्रागुक्तचम्पावर्णनवदेव केवलं स्त्रीलिङ्गनगरीविशेषणस्थलेषु नपुंसकलिङ्ग नगरविशेषणतयौचित्यादवगन्तव्यमित्येव विशेषः। 'तस्स वाणियगामस्स नयरस्स' इत्यत्र बहिोंगे पश्चम्या औचित्येऽपि प्राकृतव्युत्पत्तेचित्र्यात्संबन्धसामान्ये वा षष्ठी। बहिरित्यव्ययं बाह्यऽर्थे, नगराद्वहिः, कुत्रेति जिज्ञासायामाह-उत्तरपौरस्त्य इति, उत्तरशब्द उत्तरदिशः, पुरःशब्दश्चात्र पूर्वदिशो वाचकस्तथाच-उत्तरश्च पुरश्चेत्युत्तरपुरस्तत्र भव था। षष्ठीतत्पुरुष समाससे वाणिजों अर्थात् वैश्यों व्यापारीयोंका ग्राम वाणिज-ग्राम कहलाता है। किन्तु यहां वाणिज-ग्राम, नगरका विशेषण है इसलिए व्यधिकरण-बहुव्रीहि-समाससे उसका असली अर्थ यह है- जिसमें वाणिजों (व्यापारियों) का ग्राम-समूह-रहे उसे वाणिज-ग्राम कहते हैं, यह हमारा मत है। इस नाम का नगर था। नगर शब्द की व्याख्या पहले 'नगरी शब्दमें कर चुके हैं। इसका वर्णन भी चम्पा नगरीके समान ही है। विशेषता सिर्फ यह है कि 'नगरी' के विशेषण स्त्रीलिंग कहे गए हैं, पर नगर के नपुंसकलिंग [और हिन्दीमें नपुंसकलिंग नहीं होता अत एव पुंलिंग] समझने चाहिए। उस वाणिजग्राम नगर के थाहर उत्तर- पूर्व दिशा के અહીં વાણિજ-ગ્રામ એ નગરનું વિશેષ છે, તેથી વ્યધિકરણબહુવ્રીહિ સમાસથી એને ખરો અર્થ એ છે કે–જેમાં વાણિજે (વ્યાપારીઓ)ને ગ્રામ સમૂહ રહે; તેને વાણિજગ્રામ કહે છે એવો અમારો મત છે. એ નામનું નગર હતું. “નગર શબ્દની વ્યાખ્યા પહેલાં “નગરી' શબ્દમાં કરી ગયા છીએ એનું વર્ણન પણ ચમ્યા નગરીના જેવું જ છે. વિશેષતા માત્ર એ છે કે “નગરીના વશેષણે નારી જાતીમાં કહ્યા છે, પરંતુ નાન્યતર જાતિ (નપુંસક ૯ )ને શબ્દ છે અને હિંદીમાં નપુંસક લિંગ નહિ હોવાથી નરજાતિમાં એ શબ્દ વપરાય છે એટલે [ગુજરાતીમાં તેને માટે નાન્યતર જાતિનાં વિશેષણે વાપર્યા છે. એ વણિજગામ નગરની બહાર ઉત્તર . १-पञ्चम्या औचित्यं तु 'अप-परि-बहिरश्चवः पञ्चम्याः' इत्यनेन 'बहिःभन्दयोगे पश्चम्यन्तसमासविधानसामर्थ्याद'बहियोगे पञ्चमी'-ति भाष्यकृत्कल्पनात्।
ઉપાસક દશાંગ સૂત્ર