Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
४८
उपासकदशाङ्गसूत्रे वृत्तान्तोऽसौ । ततश्च तदानीमकस्मात् “यदि काचित्पतिव्रता शीलवती योषिदामसुत्रेण कूपात्तितउनाऽप आहृत्य कपाटं सिञ्चेत्तदैतदुद्घाटःस्यान्नेतरथे-"त्याकाशवागुदचरत् , तां निशम्य तथाऽऽचरितुं समागतासु सतीम्मन्यासु बहीषु निष्फलासु सुभदा श्वश्रं प्रार्थयत-'मातरहमेतज्जलमपहर्तुमाज्ञापनीया' इति, श्वश्र्वा च'मा कलङ्कि मुहुरस्माकमुज्ज्वलं कुल-मिति प्रत्यषिध्यत । ____तदनु शीलमहिम्ना-'शीलपालिनि ! प्रतिव्रते ! सुभद्रे ! भद्रं ते भूया,-दपहर त्वं तथा जलमभिषिच्य चोद्घाटय कपाट'-मित्याकाशवचः श्रुत्वा सा तथाऽऽमसूत्रसन्नद्धतितउना कूपाजलमादाय यदैव कपाटमभिषिषेच तदैव द्वारत्रयमुदघाटि। पास भी कानोंकान खबर पहुँची। उसी समय आकाशवाणी हुई" यदि कोई पतिव्रता, शीलवती स्त्री कच्चे धागेसे चालनीमें पानी निकाल कर सींचे तो फाटक खुल सकते हैं अन्यथा नहीं।" आकाशवाणी सुन कर अपनेको सती समझने वाली बहुतेरी ओरतें आई, मगर सब निष्फल हुई। तब सुभद्राने अपनी साससे जल निकाल कर फाटक सींचने की आज्ञा मांगी। सास बोली- हमारे पवित्र कुलको फिर कलंक न लगा' और रोक दिया।
इसके बाद शीलके प्रभावसे फिर यह आकाशवाणी हुई- “ हे शीलवती पतिव्रता सुभद्रा ! तू जल खींच और सींचकर फाटक खोल ।" इस आकाशवाणीको सुनकर सुभद्राने कच्चे धागेमें बंधी हुई चालनीसे जल निकालकर ज्योंही फाटक पर छिड़का त्योंही नगरके तीन द्वार खुल गए। એ વખતે આકાશવાણી થઈ. “જે કઈ પતિવ્રતા શીલવતી સ્ત્રી કાચા સૂતરના તાંતણાથી ચાળણીમાં પાણી કાઢીને સીચે તે દરવાજો ઉઘડી શકશે, અન્યથા નહીં આકાશવાણી સાંભળીને પિતાને સતી સમજનારી અનેક સ્ત્રિઓ આવી પણ બધી નિષ્ફળ થઈ, ત્યારે સુભદ્રાએ સાસુ પાસે આજ્ઞા માંગી કે “મને કુવામાંથી જળ કાઢીને દરવાજા પર છાંટવા દે” સાસુ બોલીઃ અમારા પવિત્ર કુળને ફરીથી કલંક ન લગાડ અને તેણે સુભદ્રાને જવા ન દીધી
ત્યારબાદ શીલના પ્રભાવથી ફરીથી એવી આકાશવાણી થઈ કે “હે શીલવતી પતિવ્રતા સુભદ્રા ! તું જળ ખેંચીને દરવાજાને છાંટ !” આ આકાશવાણી સાંભળીને સુભદ્રાએ કાચા સૂતરે બાંધેલી ચાળણીથી કુવામાંથી જળ કાઢયું અને જ્યાં તેણે તે જળ દરવાજા પર છાંટયું. ત્યાં તે સહસા નગરના ત્રણે દરવાજા ઉઘડી ગયા !
ઉપાસક દશાંગ સૂત્ર