________________
sa
मायात्याग
(પેન્દ્રવજ્ઞા') अनेककोटीकनकीयदानं, सुरेन्द्रशंसात्मविलासि शीलम् । તપ: સુતતં ચ નાથ નાહ્ન, निराकृता चेन्निकृतिर्न चित्तात् ॥ ६॥
ભાવાર્થ - માયાત્યાગ -
માયા કેટલી દુષ્ટ છે તે કહે છે. અનેક કરોડ સુવર્ણનું દાન કર્યું હોય, ઈન્દ્ર પણ જેની પ્રશંસા કરે તેવું શિયળ પાળ્યું હોય, સારામાં સારું તપ કર્યું હોય, પણ હૃદયમાંથી જો માયા દૂર ન કરી હોય તો તે યથાર્થ ફળદાયક બનતું નથી.
૨. ઉપેન્દ્રવ
ગતિ જ્ઞાતિ ના