________________
चक्षुरिन्द्रियनिरोध
(માલાન્તા) रम्यं रूपं नयननलिनं स्मेरयत् सूर्यरूपं, तस्मिन् जीवः पतति पतगः प्राणहारिप्रदीपे । यस्तद् दृष्ट्वा नियमयति हि स्वेन्द्रियं स्वात्मरूपे, संसाराब्धेर्भवति स परं पारगो निर्विकारः ॥११॥
ભાવાર્થચક્ષુરિન્દ્રિયનિરોધ
નયન-કમળને વિકસ્વર કરવામાં રૂપ સૂર્ય સમાન છે. પ્રાણહારી પ્રદીપ સમા રૂપમાં જીવરૂપ પતંગિયો પડે છે અને તેમાં ઝંપલાવી પંચત્વને પામે છે. તે જોઈને જે મનુષ્ય ચક્ષુરિન્દ્રિયને સ્વાત્મસ્વરૂપમાં નિયમિત રાખે છે તે નિર્વિકાર એવો સંસાર-સમુદ્રના સામે પાર પહોચે છે.
१. मन्दाक्रान्ता जलधिषडगैम्भौं नतौ तौ गुरू चेत् ।