________________
આત્મબોધ
કરવી.
શ્રી
પરમાત્માની દ્રવ્ય ને ભાવપૂજા અવશ્ય સોમપ્રભાચાર્ય પણ સિન્દૂરપ્રકરણમાં કહે છે, “જિનેશ્વર પરમાત્માની પૂજા કરનાર જે ભવ્યાત્મા છે. રોગ ને ભય ક્રોધે ભરાયા ન હોય તેમ તેની સામે પણ જોતા નથી. ભયભીત થઇને દારિત્ર્ય સદાને માટે તેનાથી દૂરે નાસી જાય છે. રીસાયેલી રામાની જેમ દુર્ગતિ તેને ત્યજી દે છે અને મિત્રની માફક અભ્યુદય તેનો સંગ છોડતો નથી.” આ વાત જિનેશ્વર પ્રભુની પૂજા કરનારને સ્પષ્ટ જણાય છે. માટે પૂજામાં દૃઢ બનવું ને તે તે લાભ પ્રાપ્ત કરવા. ૧૭.
૮૬
१. कदाचिनातङ्कः कुपित ईव पश्यत्यभिमुखं, विदूरे दारिद्र्यं चकितमिव नश्यत्वमुदिनम् । विरका कामदेव त्वति कुगतिः समुद, न मुत्यभ्यर्ण सुहृदिव जिनाच रचयतः ॥