________________
सत्यव्रतम्
(પુષ્પિતી) गदितुमनृतमिच्छतीह कामं, कुशलमवाप्तुमहो महाविमूढः । अमृतमपि विहाय जीवितेच्छुः, पिबति विषं विनिपातकृद्विपाकम् ॥ २२॥
ભાવાર્થ
સત્ય વ્રત
આશ્ચર્ય છે કે મૂર્ખશેખર મનુષ્ય સુખ મેળવવા માટે આ વિશ્વમાં અસત્ય બોલવાની ખૂબ ઈચ્છા રાખે છે. તે જીવવાની ઈચ્છાવાળો અમૃતનો ત્યાગ કરીને પરિણામે વિનાશ કરનાર ઝેરનું પાન કરે છે એટલે સત્ય અમૃત છે અને અસત્ય વિષ છે.
१. अयुजि नयुगरेफतो यकारो युजि च नजौ जरगाश्च पुष्पिताग्रा ।