________________
अचौर्यव्रतम्
(रथोद्धता') स्तेयमत्र निजशर्मणे जनो, दूरतोऽनिशमभीप्सति त्वरम् । बन्धनं निधनमाप्नुते परं, दूरतस्त्यज सदा तदाश्वदः ॥ २३॥
भावार्थ -
અચોર્યવ્રત.
દુષ્ટ પ્રવૃત્તિવાળો મનુષ્ય અહીં પોતાના સુખને માટે ચોરીને ઈચ્છે છે. પણ તે બંધન અને મૃત્યુને પામે છે. તેથી આવી અનર્થ આપનારી ચોરીનો દૂરથી જ ત્યાગ કરો.
१. रात्परैर्नरलगै रथोद्धता।