Book Title: Aatmbodh
Author(s): Dhurandharsuri, Pradyumnasuri
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 148
________________ अपरिग्रहव्रतम् (પૃથ્વી) सुवक्रगमनाऽस्थिराद्विषमचारदुर्दर्शनाद्, ग्रहान्ननु परिग्रहानवमराशिनित्यस्थितेः । सदा सुहितमानसो हतलसन्महालालसो, बिभेति न कदाचन, श्रुतजिनागमः सत्तमः ॥ २५॥ ભાવાર્થ - અપરિગ્રહવ્રત સજ્જનપુરુષોમાં શ્રેષ્ઠ અને જેણે જિનેશ્વરોએ પ્રરૂપેલા આગમનું શ્રવણ કર્યું છે, જેનું મન સદા તૃપ્તિવાળું છે, જેણે મોટી લાલસાઓ દૂર કરી છે, હણી નાખી છે, તે વક્રગમનવાળા, અસ્થિર, વિષમચારી અને દુર્દર્શનવાળા અને કાયમ નવમી રાશિ ધનમાં રહેનારા પરિગ્રહ ગ્રહથી ભય પામતો નથી. १. जसौ जसयला वसुग्रहयतिश्च पृथ्वी गुरुः ।

Loading...

Page Navigation
1 ... 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162