________________
O
अहिंसाव्रतम्
(तोटकम्) दयया सह यस्य परत्वमहोपरितः प्रणयो दुरितेन समम् । अहितस्य यतश्च हितं भवति, त्यज तं सततं किल जीववधम् ॥ २१॥
(भावार्थ -
અહિંસા વ્રત
દયાની સાથે જેને પરમ શત્રુતા છે અને પાપની સાથે જેને પરમ મૈત્રી છે વળી જેનાથી અહિતનું હિત થાય છે-અહિતને પોષણ મળે છે તે જીવવધનો તમે ત્યાગ કરો.
१. इह तोटकमम्बुधिसैः प्रथितम् ।