________________
ર
दानम्
(હૂર્તવિમ્બિત') भवभृतां हृदयोदयकारणं, वरविरोधकमूलनिवारणम् । वितरणं तरणं भववारिधेर्जयति धर्मचतुष्कपुरस्कृतम् ॥ १३॥
ભાવાર્થ -
દાનધર્મી
દાન એ પ્રાણીઓના હૃદયના ઉદયનું કારણ છે. મોટા મોટા વૈર-વિરોધનું મૂળ જે દ્વેષ તેને નિવારે છે. ભવસાગરને તરવા માટે વહાણ સમાન છે. ચારે ધર્મમાં અગ્રેસર છે, એવો દાનધર્મ જયવંત વર્તે છે.
૨. કુવિખ્યતમાદ ન મળે છે