________________
तप
(વંશાસ્થમ્) यतः परं नास्ति विशुद्धमङ्गलं दुरन्तविघ्नानलनाशने जलम् । जिनेश्वरैरात्महिताय देशितं तपो विधत्तां तदहो दयोदयम् ॥ १५॥
ભાવાર્થ
તપ
જેનાથી બીજું કોઈ વિશુદ્ધ મંગળ નથી, દુરન્ત દુઃખે કરીને જે કરી શકાય એવા, વિદ્ધરૂપી અગ્નિને શાન્ત કરવા જે જળ છે, જે જિનેશ્વરોએ આત્મહિત માટે ઉપદેશ્ય છે અને જેનાથી દયાનો ઉદય થાય છે તે તપને અવશ્ય કરો.
૨. ગત તુ વંશસ્થમુદારિત કરે છે