________________
लोभत्याग
(અનુષ્ટV') लोभश्चेद् हृदयेऽस्तोभो, दूषणैरितरैरलम् । नो चेल्लोभस्य संक्षोभो, भूषणैरितरैरलम् ॥ ७॥
ભાવાર્થ - લોભત્યાગ
જો હૃદયમાં થોભ વગરનો લોભ હોય તો બીજાં દૂષણો હોય તો શું અને ન હોય તો ય શું અને હૃદયમાં લોભનો સંક્ષોભ ન હોય તો બીજી ભૂષણો હોય તો ય શું અને ન હોય તોય શું એટલે લોભ સર્વ દોષોનો ભંડાર છે અને સંતોષ સર્વ સુખનો ભંડાર છે.
૨.૫નાયુ સર્વત્ર, સામે વિતુર્થયો.
षष्ठं गुरु विजानीयादेतत् श्लोकस्य लक्षणम् ॥