________________
९
रसनेन्द्रियनिरोध
( મુન પ્રયાતમ્ ) क्षणं बुध्यतां जिह्वया यत् कृतं तत्, तया दुष्ट्या दुर्गतो मगुसूरिः । तथा शैलकाचार्यवर्योऽथ मीनस्ततो रक्षणीया स्वजिह्वावशेऽसौ ॥ ९ ॥
ભાવાર્થ -
રસનેન્દ્રિયનિરોધ
એક ક્ષણ વિચાર કરો ! જિલ્લાએ શું કર્યું છે! એ દુષ્ટ જીભલડીના જોરે જ મંગુસૂરિ દુર્ગતિના ભાગી બન્યા અને શૈલકાચાર્ય દુ:ખી થયા. વળી માછલી પણ રસલાલસાથી મૃત્યુ પામે છે. આવી કટુ પરિણામી રસનાને જાણ્યા પછી તેને વશમાં રાખવી પણ તેને વશ ન થવું. ૭
१. भुजङ्गप्रयातं भवेद्यैश्चतुर्भिः ।