Page #1
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી
શ્રીમદ રાજચ
Page #2
--------------------------------------------------------------------------
________________
મ. ગાંધીજીની શ્રદ્ધાંજલિ
જે વેરાગ્ય “અપૂર્વ અવસર એ કયારે આવશે? એ કાવ્યની કડીઓમાં ઝળહળી રહ્યો છે, તે મેં તેમના બે વર્ષના ગાઢ પરિચયમાં ક્ષણે ક્ષણે તેમનામાં જોયેલે. તેમનાં લખાણમાં અસાધારણતા એ છે કે પોતે જે અનુભવ્યું તે જ લખ્યું, તેમાં ક્યાંયે કૃત્રિમતા નથી. બીજાની ઉપર છાપ પાડવા સારૂં એક લીટી સરખી પણ લખી હોય એમ મેં જોયું નથી.”
“ખાતાં, બેસતાં, સૂતાં, પ્રત્યેક ક્રિયા કરતાં તેમનામાં વૈરાગ્ય તે હેય જ. કેઈ વખતે આ જગતના કેઈ પણ વૈભવને વિશે તેમને મેહ થયો હોય એમ મેં જોયું નથી.”
આ વર્ણન સંચમીને વિશે સંભવે. બાહ્ય આડં. બરથી મનુષ્ય વીતરાગી નથી થઈ શકતો. વીતરાગતા એ આત્માની પ્રસાદી છે, અનેક જન્મના પ્રયાસે મળી શકે છે, એમ હરકોઈ માણસ અનુભવી શકે છે. રાગોને કાઢવાને પ્રયત્ન કરનાર જાણે છે કે રાગરહિત થવું કેવું કઠિન છે. એ રાગરહિત દશા કવિ શ્રીમદ્ રાજચંદ્ર)ને સ્વાભાવિક હતી, એમ મારા ઉપર છાપ પડી હતી.
(જયંતિ પ્રસંગે તથા ગાંધીજીની આત્મકથા પુત્રમાંથી)
Jain Education Internationa
Page #3
--------------------------------------------------------------------------
________________
Jain Education Internationa
Page #4
--------------------------------------------------------------------------
________________
સંત ની અ મૃ ત વા ણી
ભાગ ૧-૨
સ્વદ્રવ્યાદિ નિર્દે શપૂ ક આત્મપ્રેરક વચનામૃતા]
જેણે આત્મા જાણ્યા તેણે સર્વ જાણ્યુ –નિ”ચ પ્રવચન
Ai
: સ'ગ્રહકર્તા
શ્રી પુણ્યવિજયજી ( જિજ્ઞાસુ )
Jain Education Internationa
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક :
સદ્. નગીનદાસ ગિરધરલાલ શેડની મિલ્કતના ટ્રસ્ટીઓ વતી શ્રી જમનાદાસ પી. શેઠ માઉન્ટ યુનીક, પેડર રોડ મુખઈ ૨૬.
મૂલ્ય
વાંચન-મનન-સદુપયેાગ
સૌંપાદક : શાહ ભાગીલાલ નગીનદાસ ઊંઝા કામ સી (ઊંઝા ઉ. ગુજરાત)
પ્રાપ્તિસ્થાન :
ઉપરના સપાદકને સરનામે,
પ્રત : ૨૦
સંવત ૨૦૨૬
આસા સુદ ૧૫
( વિજયાદશમી )
મુદ્રક
સાધના મુદ્રણાલય
દાણાપી
ભાવનગર
Jain Education Internationa
Page #6
--------------------------------------------------------------------------
________________
નિર્મથને પંથ જડ ને ચેતન બંને દ્રવ્યને સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બંને જેને સમજાય છે; સ્વરૂ૫ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે ય પણ પરદ્રવ્યમાંય છે; એવો અનુભવને પ્રકાશ ઉલ્લાસિત થયો, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે; કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથને પંથ ભવનને ઉપાય છે.
–આંક, ૯૦૨ જ્ઞાનીની વાણી
(શાર્દૂલ વિક્રીડિત) બધું પ્રૌઢ વિવેકજ્ઞાને વરણી, સ્થાવાદ શુચિમચી, દુષ્કર્મોધ કલુષ ચિત્તહરણ, માર્ગસ્થ દેતૃમય; વંચકગ રહિત હિતકરણ, ધર્મસ્ય મમમયી, વાણી રાજ કલંકકર્મ દહની, કારુણ્ય વર્ષામયી.
જેવા સંગ સુગ બોધવચન, બોધિ સમાધિ થતી; એવા સંત સુતત્ત્વજ્ઞાનનિધિને, વંદુ ધરી સન્મતિ.
(સંગ્રહકર્તા)
Jain Education Internationa
Page #7
--------------------------------------------------------------------------
________________
20000 અપ ણ 0000000c08 અમારુ જે ચિત્ત તે આત્મા સિવાય અન્ય સ્થળે પ્રતિબદ્ધતા પામતુ નથી, ક્ષણ પણ અન્ય ભાવને વિશે સ્થિર થતું નથી, સ્વરૂપને વિશે સ્થિર રહે છે. એવું જે અમારુ આશ્ચય કારક સ્વરૂપ તે હાલ તેા કયાંય કહ્યું જતું નથી. શ્રીમદ્ રાજચંદ્ર આંક, ૩૬૮
એવા
નિષ્કામ, અપ્રતિબદ્ધ, અસ’ગસ્વરૂપ, પરમ ઉદાસીન, લેાકેાત્તર મહાપુરુષ શ્રીમદ્ રાજચંદ્રજીના ચરણકમળમાં અત્યંત શક્તિભાવે નમસ્કાર કરી આ લઘુગ્રંથ
એ મહાપુરુષના ચરણ કમળમાં સમર્પણુ.
લિ. સંતચરણાપાસક પુણ્યવિજયજી
Jain Education Internationa
Page #8
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
જન્મ
કાર્તિકી પૂર્ણિમા
વિક્રમ સ. ૧૯૨૪
દેહાત્સગ : ચૈત્ર વદ ૫
વિક્રમ સ’. ૧૯૫૭
Jain Education Internationa
Page #9
--------------------------------------------------------------------------
________________
Jain Education Internationa
Page #10
--------------------------------------------------------------------------
________________
પ્રાસ્તાવિક
6
પદ્મ
સદ્ધ જિજ્ઞાસુ સ. શ્રી નગિનદાસ ગિ. શેઠની મિલ્કતના ટ્રસ્ટીઓ તરફથી આ અગાઉ શ્રીમદ્ રાજચંદ્રરચિત શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર ’વિવેચનસહિત, પદ પ્રાપ્તિની ભાવના ’, ભક્તિભાનું રહસ્ય ’ તથા શ્રીમદ્ રા ઊધ્વીકરણના સંક્ષિપ્ત આંતરિચય ’- એમ ચાર કૃતિ પ્રગટ થયેલ છે. હવે આ પાંચમુ નાનુ પુસ્તક ‘“ સંતની અમૃતવાણી પ્રગટ કરતાં ટ્રસ્ટીને સાષ થાય છે.
'
,,
<
આ નાનકડા પુસ્તકમાં “ અમે દેહધારી છીએ કે કેમ ? તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ ” (આંક, ૨૫૫) આવી દેહાતીત અકળ અગમ્ય જેની દશા વર્તતી હતી એવા પદ્મ તત્ત્વજ્ઞ આત્મજ્ઞાની શ્રીમદ્ રાજય દ્રજીના વિશાળ અમૃતવચનેામાંથી લગભગ ૩૦૦ જેટલા ઉપકારી અને કલ્યાણકારી આત્મનિર્દિષ્ટ વચનરને ચૂંટીને આપવામાં આવ્યા છે. સત્પુરુષોની એક આનાના યથા આરાધનથી અનંત ગુણા પ્રગટે છે, એ કથનની યથાતા સુવિવેકી, વિચારવાન સજ્જતાને સુવિદિતજ છે.
કોઈ પણ જીવની સ્થિતિ આત્મવિકાસની શ્રેણિના ગમે તે પગથાર પર ભલે હૈ, પરંતુ તેને આમાંથી પોતાના અધિક વિકાસ અર્થે પ્રેરણા તથા ઉચિત માર્ગદર્શોન મળ્યા કરશે એમ કહેવું અતિશયતાવાળું નહિ લેખાય. નિરંતર
Jain Education Internationa
Page #11
--------------------------------------------------------------------------
________________
દ્ધના લક્ષે શુભભાવમાં રહી શાંતચિત્તે આ વચનનું વાંચન વા શ્રવણ, મનન કે ચિંતન કરવાથી આભામાં પ્રેરણા ઉગવા ગ્ય છે અને પછી તે અપૂર્વ વચનોના આશયન સમજી યથાર્થ આરાધનથી કેમ કરીને ગુણે પ્રગટવા યોગ્ય છે. આવું અપૂર્વ ને મહાચમત્કારિક છે જ્ઞાની ભગવંતોની વાણીનું માહાભ્ય.
આ ગ્રંથમાં વચનોને બે વિભાગમાં વહેંચવા સાથે શ્રીમદ્ધી અપૂર્વ કૃતિ “છ પદને પત્ર તથા મ. ગાંધીજીના પ્રશસ્તિ વચનોને સમાવેશ કરવામાં આવ્યો છે.
આ સર્વ સંગ્રહ કરવાનું કાર્ય વવાણીયાસ્થિત પૂજ્ય મુનિશ્રી પુણ્યવિજયજી (જિજ્ઞાસુ) મહારાજે પોતાની વૃદ્ધાવસ્થા. દેહની વ્યાધિગ્રસ્ત નબળી સ્થિતિ હોવા છતાં પરમ કૃપાળુદેવ પ્રત્યેની ઉલ્લાસિત ભકિતથી પ્રેરાઈને કર્યું છે, ઉપરાંત પૂફરીડીંગ વગેરે કઠિન કામ પણ તેમણે ઉત્સાહથી કરેલ છે. તે માટે બધા ટ્રસ્ટીઓવતી તેમને ઘણે આભાર માનું છું
ગ્રંથ છાપવાનું કામ વગેરે ભાવનગર સાધના મુદ્રણાલય વાળા શ્રી ગિરધરલાલભાઈ શાહે કાળજીપૂર્વક કરેલ છે, તે માટે તેમને પણ અત્રે આભાર માને ઉચિત સમજુ છું. સપુરનું ગબળ જગતનું કલ્યાણ કરે,
લિ. સંતચરણોપાસક ભેગીલાલ શિ. શેઠ
Jain Education Internationa
Page #12
--------------------------------------------------------------------------
________________
સંપાદકના બે બેલ આ પુસ્તક સ્વ શ્રી નગીનદાસ ગિરધરલાલ શેઠની મિલકતના ટ્રસ્ટીઓ તરફથી પ્રકાશિત થતાં આમાંની ૫૦૦ પ્રત વધુ છાપવા માટેની રજા આપવા બદલ સંગ્રહર્તા પૂ૦ મહારાજથીને ઉપકાર માનવા સાથે પ્રકાશક મહાશયનો આભાર માનું છું. જિજ્ઞાસુઓ આ બહુમૂલ્ય વચનામૃતના પુસ્તકનું વાંચન-મનન કર યથાર્થ લાભ ઉઠાવે એ જ શુભેચ્છા.
લિ. શાહ ભેગીલાલ નગીનદાસ-ઊંઝા
(શાર્દૂલવિક્રીડિત ) જેના સંગ સુગ બોધવચને બોધિસમાધિ થતી, એવા સંત સુતત્વજ્ઞાન નિધિને વંદુ ધરી સન્મતિ.
(સંગ્રહર્તા)
Jain Education Internationa
Page #13
--------------------------------------------------------------------------
________________
અહા પુરુષના વચનામૃત, મુદ્રા અને સત્સમાગમ! સુષુપ્ત ચેતનને જાગ્રત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી પણ નિર્દોષ, અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપપ્રતીતિ, અપ્રમત્ત સંયમ અને પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવના કરણભૂત, છેલે— અગી સ્વભાવ પ્રગટ કરી અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર, ત્રિકાળ જ્યવંત વર્તા! ૩ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
શ્રીમદ્ રાજચંદ્ર આંક, ૮૫
Jain Education Internationa
Page #14
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી
સર્વ
ગગ્રંથના સારરૂપ
(મંગલાચરણ) સુખધામ અનંત સુસંત ચહિ દિનરાત્ર રહે ત૬ધ્યાન મહિ, પર શાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વર તે જયતે.
પત્રાંક ૮૫૪
1
-
Jain Education Internationa
Page #15
--------------------------------------------------------------------------
________________
૨ : સંતની અમૃતવાણી
શુદ્ધ સચ્ચિદાનંદ, કરુણામય પરમેશ્વરની ભક્તિ એ આજના તારાં સત્કૃત્યનું જીવન છે.
–પી. ૭
ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવું એ પરમાર્થ. દષ્ટિવાન પુરુષને ગૌણતાથી સ્વરૂપનું જ ચિતવન છે.
સ્વરુપઆકાંક્ષી મહાત્માઓએ એમ જિન ભગવાનની તથા સિદ્ધ ભગવાનની ઉપાસના સ્વરુપપ્રાપ્તિને હેતુ જાણે છે.
Jain Education Internationa
Page #16
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૩
જો ચિત્ત ભગવાનમાં લીન હૈાય તે બીજા ચાગ પણ ચિત્તાધીન હેાવાથી ભગવાનને આધીન જ છે, અને ચિત્તની લીનતા ભગવાનમાંથી ન ખસે તા જ જગતના ભાવામાંથી ઉદાસીનતા વતે અને તેમાં ગ્રહણુ-ત્યાગરૂપ વિકલ્પ પ્રવતે નહીં, જેથી તે સેવા “અખંડ જ રહે.
——પત્રાંક ૭૫૩
*
આત્મા ને પરમાત્માની ઐકયતારૂપ અભે ભક્તિ, ‘ચિત્તપ્રસન્નતા' તે ચિત્તની આત્મકવૃત્તિ સમજવા યેાગ્ય.
Jain Education Internationa
Page #17
--------------------------------------------------------------------------
________________
૪ : સંતની અમૃતવાણી
નોંધ:-શ્રી નિયમસાર શાસ્રની ટીકામાં
કહ્યું છે કે~~
(
“ જે અન્યને વશ નથી તે અવશ છે. જે અશુભભાવમાં વર્તે છે તે અન્યવશ છે. જે સંયત રહેતા થકા ખરેખર શુભભાવમાં પ્રવર્તે છે, તે પણ અન્યવશ છે. જે જ્ઞાની સ્વાહિતમાં લીન રહેતા થકાં શુદ્ધ સહજાત્મસ્વરુપ સિવાય અન્ય પદાર્થોને વશ થતાં નથી, પરભાવા કે વિષયામાં આસક્ત થતાં નથી, પણ સ્વરૂપમાં સુસ્થિત રહે છે એવા સ્વસ્થ જ્ઞાની સ્વવશ કહેવાય છે.
—શ્રી નિયમસાર ટીકા
---
सर्वज्ञ वीतरागस्य स्वशस्यास्य योगिनः । न कामपि भिदां कापि तां विद्मो हा! जडा वयम् ॥ –શ્રી નિયમસાર ગા. ૧૪૬ સજ્ઞ વીતરાગમાં અને આ સ્વવશ યાગીમાં કયારેય કાંઈ પણ ભેદ નથી, છતાં અરેરે ! આપણે જડ છીએ કે તેમનામાં ભેદ ગણીએ છીએ.
Jain Education Internationa
Page #18
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : પ
આ જન્મમાં સ્વવશ જ્ઞાની એક જ ધન્ય છે કે જે અનન્યબુદ્ધિવાળા રહેતાં થકા નિાત્મા સિવાય અન્ય પ્રત્યે લીન નહિ થતાં સર્વ કર્મોથી બહાર રહે છે”.( અગાસ આશ્રમ તરફથી પ્રકાશિત અષ્ટપ્રાકૃત ’ ગ્રંથમાંથી )
6
( અર્થાત્ કર્મથી તે લેપાતા નથી, બલ્કે નિલેપ રહે છે. · માયા પાણી રે જાણી તેહ ને લ'ધી જાયે અડાલ” ( છઠ્ઠી કાન્તા દૃષ્ટિની સજ્ઝાય ) એવી તેની પ્રવના હૈાય છે.
સ્વાનુભૂતિને પ્રાપ્ત જ્ઞાનીપુરુષ સ્વવશ છે. તેણે ભગાવનસ્વરૂપ આત્મા પ્રાપ્ત કર્યાં હાવાથી ભગ વાન સમાન જ શાસ્ત્રમાં કહ્યો છે. શ્રી જિનાગમમાં આચાય ને ભ॰ ને ‘ તીથો સમો સૂ:િ ’ કહ્યો. આમ અપેક્ષિત વસ્તુ યથાતથ્ય સમજવા ચાગ્ય.)
Jain Education Internationa
Page #19
--------------------------------------------------------------------------
________________
૬ : સંતની અમૃતવાણી
· અચલિત આત્મરૂપે રહેવાની સ્થિતિમાં જ ચિત્તેચ્છા રહે છે. ’~~~આંક, ૧૮૩
આત્મા આત્મભાવે તે છે, સમયે સમયે અનંતગુણવિશિષ્ટ આત્મભાવ વધતા હોય એવી દશા રહે છે, જે ઘણુ' કરીને કળવા દેવામાં આવતી નથી. અથવા કળી શકે તેવાને પ્રસ`ગ નથી.’ -આંક, ૩૧૩
(
k સમયમાત્ર પણ અપ્રમત્તધારાને નહીં વિસ્મરણ કરતુ એવુ' જે આત્માકાર મન ઈ. ’ -આંક, ૩૫૩-શ્રીમદ્ રાજચંદ્ર
આવા સ્વવશ યાગિ મહાત્માને વિવાર નમસ્કાર હે! !
Jain Education Internationa
Page #20
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : છ
અંતરંગ મેહગ્રંથિ જેની ગઈ તે પરમાત્મા છે.
–પા. ૧૫૭
જ્ઞાનમય આત્મા જેમને પરમ ઉત્કૃષ્ટ ભાવે પ્રાપ્ત થયે, અને જેમણે પરદ્રવ્યમાત્ર ત્યાગ કર્યું, તે દેવને નમન હો ! નમન હે !–આંક, ૭૬૩
આત્મા જે કોઈ દેવ નથી–પા. ૧૫૯
Jain Education Internationa
Page #21
--------------------------------------------------------------------------
________________
૮ : સંતની અમૃતવાણી
હું સચ્ચિદાનંદ પરમાત્મા છું.–પા. ૧૫૭
નિર્મળ અંત:કરણથી આત્માને વિચાર કરે ગ્ય છે.
અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્યથી અભેદ એવા આત્માને એક પળ પણ વિચાર કરે-પા. ૧૫૬
Jain Education Internationa
Page #22
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૯
આત્માને ઓળખવા હાય તેા આત્માના પરિચયી થવુ, પરવસ્તુના ત્યાગી થવુ..આંક, ૮૫
*
અભ્ય તરયા ચિંતવવી.પા. ૧૧
આત્માનુ' સત્યસ્વરૂપ એક શુદ્ધ સચ્ચિદા નીંદમય છે, છતાં બ્રાંતિથી ભિન્ન ભાસે છે, જેમ ત્રાંસી આંખ કરવાથી ચ'દ્ર એ દેખાય છે.-પા. ૧૫૬
Jain Education Internationa
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૦ : સંતની અમૃતવાણી
આત્માને ધર્મ આત્મામાં જ છે.—પા. ૧૫૮
દેહમાં વિચાર કરનાર બેઠે છે, તે દેહથી ભિન્ન છે? તે સુખી છે કે દુખી એ સંભારી લે.
દેહની જેટલી ચિંતા રાખે છે, તેટલી નહીં એથી અનંતગણ ચિંતા આત્માની રાખ.
–આંક, ૮૪
Jain Education Internationa
Page #24
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૧૧
સર્વ કરતાં જેમાં અધિક સ્નેહ રહ્યા કરે છે, એવી આ કાયા રે ગજરાદિથી સ્વાત્માને જ દુઃખરૂપ થઈ પડે છે, તે પછી તેથી દૂર એવા ધનાદિથી જીવને તથારૂપ (યથાગ્ય) સુખવૃત્તિ થાય એમ માનતાં વિચારવાનની બુદ્ધિ જરૂર ક્ષોભ પામવી જોઈએ, અને કોઈ બીજા વિચારમાં જવી જોઈએ, એવો જ્ઞાની પુરુષોએ નિર્ણય કર્યો છે, તે યથાતથ્ય છે.-આંક, પ૯૪
Jain Education Internationa
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૨ : સંતની અમૃતવાણી
જીવ પિતાને ભૂલી ગયા છે, અને તેથી સતસુખને તેને વિગ છે.
પિતાને ભૂલી ગયારૂપ અજ્ઞાન, જ્ઞાન મળવાથી નાશ થાય છે, એમ નિઃશંક માનવું.–આંક, ૨૦૦
Jain Education Internationa
Page #26
--------------------------------------------------------------------------
________________
સતની અમૃતવાણી : ૧૩
આત્મા અનંતકાળ રખડ્યો, તે માત્ર એન નિરુપમ ધમના અભાવે.—આંક, પર
આત્માને અનત ભ્રમણાથી રવરૂપમય પવિત્ર શ્રેણીમાં આણવા એ કેવું નિરૂપમ સુખ છે. તે કહ્યું કહેવાતું નથી, લખ્યું લખાતુ' નથી અને વિચાયુ વિચારાતુ નથી.આંક, ૬૨
Jain Education Internationa
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૪ : સંતની અમૃતવાણી
અનંતકાળથી પિતાને પિતા વિશેની જ ભ્રાંતિ રહી ગઈ છે, આ એક અવાચ્ય, અદ્ભુત વિચારણાનું સ્થળ છે. જ્યાં મતિની ગતિ નથી, ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય?–આંક, ૧૭૨
દશ્યને અદશ્ય કર્યું અને અદશ્યને દશ્ય કર્યું એવું જ્ઞાની પુરુષનું આશ્ચર્યકારક અનંત ઐશ્વર્યા વીર્ય–વાણીથી કહી શકાયું ગ્ય નથી.–ક, ૬૪૮
Jain Education Internationa
Page #28
--------------------------------------------------------------------------
________________
સતની અમૃતવાણી : ૧૫
પ શ્રી સર્વને દીઠું જ્ઞાનમાં, કહી શકયા નહિ પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શુ' કહે ? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો.
—આંક, ૭૩૮
Jain Education Internationa
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૬ : સંતની અમૃતવાણી
તારે દોષે તને બંધન છે, એ સંતની પહેલી શિક્ષા છે.
તારો દેષ એટલે જ કે અન્યને પિતાનું માનવું, તે પિતાને ભૂલી જવું–આંક, ૧૦૮
Jain Education Internationa
Page #30
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૧૭
શ્રી તીર્થંકરાદિએ ફ્રી ફરી જીવાને ઉપદેશ કહ્યો છે, પણ આ જીવ દિશામૂઢ રહેવા ઈચ્છે છે, ત્યાં ઉપાય પ્રવતી શકે નહિ, ફરી ફરી, ઠોકી ઢાકીને કહ્યુ` છે કે, એક આ જીવ સમજે તા સહજ મેાક્ષ છે, નહીં તેા અનત ઉપાચે પણ નથી.
અને તે સમજવું. પણ કંઈ વિકટ નથી, કેમકે જીવનું સહજ જે સ્વરુપ છે તે જ માત્ર સમજવુ' છે, અને તે કઈ બીજાના સ્વરૂપની વાત નથી કે વખતે ગેપવે કે ન જણાવે, તેથી સમજવી ન બને. પેાતાથી પેાતે ગુપ્ત રહેવાનુ શી રીતે મનવા યાગ્ય છે?
Jain Education Internationa
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૮ : સંતની અમૃતવાણી
પણ સ્વપ્નદશામાં જેમ ન બનવા ગ્ય એવું પિતાનું મૃત્યુ પણ જીવ જુએ છે, તેમ અજ્ઞાનદશારૂપ સ્વનરૂપ યોગે આ જીવ પિતાને પિતાના નહિ એવાં બીજા દ્રવ્યને વિશે સ્વપણે માને છે, અને એજ માન્યતા તે સંસાર છે, તેજ અજ્ઞાન છે, નરકાદિ ગતિને હેતુ તેજ છે, તેજ જન્મ છે, મરણ છે અને તેજ દેહ છે, દેહના વિકાર છે.
તેજ પુત્ર, તેજ પિતા, તેજ શત્રુ, તેજ મિત્રાદિ ભાવ કલ્પનાના હેતુ છે અને તેની નિવૃત્તિ થઈ ત્યાં સહજ મોક્ષ છે, અને એ જ નિવૃત્તિને અથે સત્સંગસપુરુષાદિ સાધન કહ્યાં છે.
Jain Education Internationa
Page #32
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૧૯
અને તે સાધન પણ જીવ જે પિતાના પુરુ ષાર્થને તેમાં ગોપવ્યા સિવાય પ્રવર્તાવે તે જ સિદ્ધ છે. વધારે શું કહીએ? આટલે જ સંક્ષેપ જીવમાં પરિણામ પામે તે તે સર્વ વ્રત–ચમ-નિયમ–જપયાત્રા–ભક્તિ-શાસ્ત્રજ્ઞાન આદિ કરી છૂટ્યો એમાં કંઈ સંશય નથી.
–આંક, પ૩૭
Jain Education Internationa
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૦ : સંતની અમૃતવાણી
સમ્યગ્દર્શનના મુખ્ય નિવાસભૂત એ હછ પદને વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલે એ જીવને અહંભાવ, મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે, તે સ્વપ્નદશાથી રહિત માત્ર પિતાનું સ્વરૂપ છે, એમ જે જીવ પરિણામ કરે તે સહજમાત્રમાં જાગ્રત થઈ સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય, સમ્યગ્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મેક્ષને પામે.
–આંક, ૪૯૩
આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભક્તા છે, મોક્ષપદ છે અને મોક્ષનો ઉપાય છે. એ છ પદ.
Jain Education Internationa
Page #34
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણીઃ
૨૧
આત્મા અનાત્માના સ્વરૂપને જાણો, એ જાણ વાની પરિપૂર્ણ આવશ્યકતા છે. પા. ૧૧૮
જે જીવ એટલે ચૈતન્યનું સ્વરૂપ જાણતો નથી, અજીવ એટલે જડનું સ્વરૂપ જાણતા નથી કે તે બંનેના તત્વને જાણતા નથી, તે સાધુ સંયમની વાત ક્યાંથી જાણે?
– આંક, ૬૦ (દશવૈકાલિક સૂત્ર)
Jain Education Internationa
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૨ : સંતની અમૃતવાણી
જીવ અન’તકાળથી એમ જાણ્યા કરે છે કે હું અમુકને જાણું છું, અમુકને નથી જાણતા એમ નથી, છતાં જે રૂપે પાતે છે, તે રુપનું નિરંતર વિસ્મરણુ ચાલ્યુ' આવે છે, એ વાત બહુ બહુ પ્રકારે વિચારવા ચાગ્ય છે, અને તેના ઉપાય પણ બહુ પ્રકારે વિચારવા યાગ્ય છે.—આંક, ૪૩૨
Jain Education Internationa
Page #36
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૨૩
પ્ર–મોક્ષ એટલે શું ? આત્માનું અત્યંત શુદ્ધપણું તે, અજ્ઞાનથી છૂટી જવું તે, સર્વ કર્મથી મુક્ત થવું તે 'મોક્ષ'. યથાતથ્ય જ્ઞાન પ્રગટયે મોક્ષ. ભ્રાંતિ રહે ત્યાં સુધી આત્મા જગતમાં છે. અનાદિકાળનું એવું જે ચેતન તેને સ્વભાવ જાણુપણું, જ્ઞાન છે, છતાં ભૂલી જાય છે તે શું ? જાણ પણામાં ન્યૂનતા છે, યથાતથ્ય જાણપણું નથી. તે ન્યૂનતા કેમ મટે ? તે જાણપણારૂપી સ્વભાવને ભૂલી ન જાય તેને વારંવાર દઢ કરે તે ન્યૂનતા મટે. જ્ઞાની પુરુષના વચનેનું અવલંબન લેવાથી જાણપણું થાય–પા. ૭૧૨
Jain Education Internationa
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૪ : સંતની અમૃતવાણી
જન્મ-મરણ આદિ અનંત દુઃખને આત્યંતિક (સર્વથા) ક્ષય થવાને ઉપાય અનાદિકાળથી જીવના જાણવામાં નથી, તે ઉપાય જાણવાની અને કરવાની સાચી ઇચ્છા ઉત્પન્ન થયે જીવ જે સપુરૂષના સમાગમને લાભ પામે તો તે ઉપાયને જાણી શકે છે, અને તે ઉપાયને ઉપાસીને સર્વ દુઃખથી મુક્ત થાય છે.
–આંક, ૭૮૩
Jain Education Internationa
Page #38
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણું : ૨૫
તેવી સાચી ઈચ્છા પણ ઘણું કરીને જીવને સપુરુષના સમાગમથી જ પ્રાપ્ત થાય છે. તે સમાગમ, તે સમાગમની ઓળખાણુ, દર્શાવેલા માર્ગની પ્રતીતિ અને તેમ જ ચાલવાની પ્રવૃત્તિ જીવને પરમ દુર્લભ છે.
–આંક, 9૮૩
Jain Education Internationa
Page #39
--------------------------------------------------------------------------
________________
૨૬ : સંતની અમૃતવાણી
જ્ઞાનીના માર્ગ સુલભ છે, પણ તે પામવા દુર્લભ છે. એ માર્ગ વિકટ નથી, સીધેા છે, પણ તે પામવા વિકટ છે. પ્રથમ સાચાં જ્ઞાની જોઇએ, તે એળખવા જોઇએ, તેની પ્રતીતિ આવવી જોઇએ પછી તેનાં વચન પર શ્રદ્ધા રાખી નિઃશ'કપણે ચાલતાં માગ સુલભ છે, પણ જ્ઞાની મળવા અને એળખાવા એ વિકટ છે, દુર્લભ છે. ~~પા. ૬૬૮
Jain Education Internationa
Page #40
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૨૭
અંતરમાં સુખ છે, તે બહાર શેધવાથી મળશે નહિ.
અંતરનું સુખ અંતરની સમશ્રેણીમાં છે, સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થોનું વિસ્મરણ કર, આશ્ચર્ય
ભૂલ.
સમશ્ન રહેવી બહુ દુર્લભ છે, નિમિત્તાધીન વૃત્તિ ફરી ફરી ચલિત થઈ જશે, ન થવા અચળ ગંભીર ઉપગ રાખ.
–આંક, ૧૦૮
Jain Education Internationa
Page #41
--------------------------------------------------------------------------
________________
૨૮ : સંતની અમૃતવાણી
વિવેક એ જ ધર્મનું મૂળ અને ધર્મરક્ષક કહેવાય છે, તે સત્ય છે. આત્મસ્વરૂપને વિવેક વિના ઓળખી શકાય નહિ, એ પણ સત્ય છે.
જ્ઞાન-દર્શનાદિ ગુણે અજ્ઞાન, અદર્શને ઘેરી લઈ જે મિશ્રતા કરી નાંખી છે, તે ઓળખી ભાવઅમૃતમાં આવવું એનું નામ “વિવેક છે.
-પા
૯૫
Jain Education Internationa
Page #42
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૨૯
હું ક્યાંથી આવ્યા? હું ક્યાં જઈશ? શું મને બંધન છે? શું કરવાથી બંધન જાય? કેમ છૂટવું થાય?
–આ વાક્યો સ્મૃતિમાં રાખવાં. –પી. ૧૨
Jain Education Internationa
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૦ : સંતની અમૃતવાણું
હું કોણ છું કયાંથી થયે,
શું સ્વરૂપ છે મારૂં ખરું? કેના સંબંધે વળગણ છે,
રાખું કે એ પરિહરૂં ? એના વિચાર વિવેકપૂર્વક,
શાંતભાવે જે કર્યા, તે સર્વ આત્મિક જ્ઞાનના,
સિદ્ધાંત અનુભવ્યા.
–પા. ૧૦૭
Jain Education Internationa
Page #44
--------------------------------------------------------------------------
________________
સતની અમૃતવાણી : ૩૧
સ્વદ્રવ્ય, અન્ય દ્રવ્ય ભિન્ન ભિન્ન જુએ. સ્વદ્રવ્યના રક્ષક વરાથી થાઓ. સ્વદ્રવ્યના વ્યાપક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યના ધારક ત્વરાથી થાએ. સ્વદ્રવ્યના રમક ત્વરાથી થાઓ. સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાએ. સ્વદ્રવ્યની રક્ષકતા ઉપર લક્ષ રાખેા. પરદ્રવ્યની ધારકતા ત્વરાથી તો. પરદ્રવ્યની રમતા ત્વરાથી તો. પરદ્રવ્યની ગ્રાહકતા ત્વરાથી તો. પરભાવથી વિરક્ત થા. —પા. ૧૩
Jain Education Internationa
Page #45
--------------------------------------------------------------------------
________________
૩ર : સંતની અમૃતવાણી
વસ્તુનું તત્ત્વ જાણવું–પા. ૧૫૪
સમર્થ પુરુષ કલ્યાણનું સ્વરુપ પિકારી પિકારીને કહી ગયા, પણ કોઈ વિરલાને જ તે યથાર્થ સમજાયું–પા. ૧૦૬
એક ચિત્તે આત્મા ધ્યાવે, પ્રત્યક્ષ અનુભવ થશે–પા. ૧૧
Jain Education Internationa
Page #46
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૩૩
જેમ બને તેમ આત્માને ત્વરાથી આરાધે.
']
-પા. ૧૩
આત્માથી કર્માદિક અન્ય છે, તે! મમત્વરૂપ પરિગ્રહના ત્યાગ કરશ.—પા. ૧૧
જે પુરુષા તે ક`સચાગ અને તેનાં ઉચે ઉત્પન્ન થયેલા પર્યાચાને સ્વસ્વરુપ નથી માનતાં અને પૂર્વ સયાગેા સત્તામાં છે, તેને અખ'ધપરિણામે ભાગવી રહ્યા છે, તે આત્માએ સ્વભાવની ઉત્તરાત્તર ઊશ્રેણી પામી શુદ્ધ ચેતનભાવને પામશે. —આંક, ૫૫
Jain Education Internationa
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૪ : સંતની અમૃતવાણી
તે વસ્તુના વિચારમાં પહોંચે કે જે વસ્તુ અતીન્દ્રિય સ્વરુપ છે.પા. ૧૨૮
પ્રત્યેક પ્રત્યેક પદાર્થના અત્યંત વિવેક કરી આ જીવને તેનાથી વ્યાવૃત્ત કરવા એમ નિગ્રંથ કહે છે.
શુદ્ધ એવા સ્ફટિકને વિશે અન્ય ર ́ગનું પ્રતિભાસવુ' થવાથી તેનુ' જેમ મૂળ સ્વરુપ લક્ષગત થતું નથી, તેમ શુદ્ધ નિર્માળ એવું આ ચેતન અન્ય સચાગના તાદાત્મ્યવત્ અધ્યાસે પેાતાના સ્વરુપના લક્ષ પામતુ' નથી.
-પા. ૭૮૯ હા. નાં. ૧ પૃ. ૧
Jain Education Internationa
Page #48
--------------------------------------------------------------------------
________________
સતની અમૃતવાણી :
તમે માન્યા છે, તેવા આત્માના મૂળ સ્વભાવ નથી, તેમ આત્માને કમે કાંઈ સાવ આવરી નાંખ્યું નથી. આત્માના પુરુષા ધર્માંના મા સાવ ખુલ્લા છે.—પા. ૬૯૦
જેમ નિળતા રે સ્ફટિક રતનતણી,
તેમ જ જીવ સ્વભાવ રે; પ્રકાશિયા,
તે જિન વીરે રે ધર્મ
પ્રમળ કષાય અભાવ રે.
૩૫
-પા. ૮૦૬ હા. માં. ૧ પૃ. ૧૦૬
* જે એ અ'શે રે નિરૂપાધિકપણું' તે તે જણા રે ધમ, સમ્યગદષ્ટિ ( ગુણઠાણા થકી જાવ લહે શિવરામ ’.
~૩. ચરોા, વિ.
Jain Education Internationa
Page #49
--------------------------------------------------------------------------
________________
૭૬ : સતની અમૃતવાણી
મેાક્ષના માગ એ નથી, જે જે પુરુષા મેાક્ષરૂપ પરમશાંતિને ભૂતકાળે પામ્યા, તે તે સઘળા સત્પુરુષા એક જ માગ થી પામ્યા છે, વમાનકાળે પણ તેથી જ પામે છે, ભવિષ્યકાળે પણ તેથી જ પામશે.
તે માર્ગોમાં મતભેદ નથી, અસરળતા નથી, ઉન્મત્તતા નથી, ભેદાભેદ નથી, માન્યામાન્ય નથી, તે સરળ માર્ગ છે, તે સમાધિમાગ છે અને સ્વા ભાવિક શાંતિ સ્વરુપ છે. સવકાળે તે મા હાવાપણું છે. જે માના મને પામ્યા વિના કાઇ ભૂતકાળે મેાક્ષ પામ્યા નથી, વમાનકાળે પામતાં નથી, અને ભવિષ્યકાળે પામશે નહિ.
—આંક, ૫૪
Jain Education Internationa
Page #50
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણું : ૩૭
એક હોય ત્રણ કાળમાં
પરમારને પંથ, પ્રેરે જે પરમાર્થને
તે વ્યવહાર સન્મત”
–આંક ૭૧૮
Jain Education Internationa
Page #51
--------------------------------------------------------------------------
________________
૩૮ : સંતની અમૃતવાણી
અનંત જ્ઞાની પુરુષે અનુભવ કરેલા એવા આ શાશ્વત સુગમ મેાક્ષમાગ જીવને લક્ષમાં નથી આવતા. એથી ઉત્પન્ન થયેલુ. ખેદ્ર સહિત આશ્ચ તે પણ અત્રે શમાવીએ છીએ. સત્સ`ગ, સદ્વિચારથી શમાવા સુધીના સ` પદ્મ અત્યંત સાચા છે, સુગમ છે, સુગેાચર છે, સહજ છે અને નિઃસંદેહ છે.
—આંક ૬૫૧
Jain Education Internationa
Page #52
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૩૯
અનંતકાળ થયાં જીવને પરિભ્રમણ કરતાં છતાં તેની નિવૃત્તિ કેમ થતી નથી, અને તે શું કરવાથી થાય ? આ વાક્યમાં અનેક અર્થ સમાયેલ છે.
તેને વિચાર્યા વિના કે દઢ વિશ્વાસથી સૂર્યા વિના માર્ગના અંશનું અલ્પ ભાન થતું નથી. બીજા બધા વિક૯પે દૂર કરી આ એક ઉપર લખેલું સપુરુષોનું વચનામૃત વારંવાર વિચારી લેશે.
-આંક, ૮૬,
Jain Education Internationa
Page #53
--------------------------------------------------------------------------
________________
૪ : સતની અમૃતવાણી
મેાક્ષના માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે, મા ને પામેલા માર્ગ ને પમાડશે.—આં, ૧૬૬
દૂધર પુરુષાથ થી પામવા યાગ્ય મેાક્ષમાગ તે અનાયાસે પ્રાપ્ત થતે નથી X X માટે પુરુષા ની જરૂર છે.પા. ૭૫૪
આત્માપણે કેવળ આત્મા વતે એમ જે ચિંતવન રાખવુ તે લક્ષ છે, શાસ્ત્રના પરમાથ રૂપ છે. ~~~~આંક, ૪૩૨
( અર્થાત્ ‘લક્ષ ’ તેને કહેવાય છે. )
Jain Education Internationa
Page #54
--------------------------------------------------------------------------
________________
સતની અમૃતવાણી : ૪૧
ધમ ધ્યાન લક્ષ્યાથ થી થાય છે, એ જ આત્મહિતના રસ્તા છે, સંકલ્પ વિકલ્પથી રહિત થવુ' એ મહાવીરના માગ છે, અલિપ્તભાવમાં રહેવું એ વિવેકીનુ કત્તવ્ય છે.—આંક, ૧૨૩
સને કહેલ' ગુરુઉપદેશથી આત્માનુ સ્વરુપ જાણીને, સુપ્રતીત કરીને તેનું ધ્યાન કરા.
જેમ જેમ ધ્યાન વિશુદ્ધ, તેમ તેમ જ્ઞાનાવરણીયના ક્ષય થશે.—આંક, ૭૬૩
Jain Education Internationa
Page #55
--------------------------------------------------------------------------
________________
કર : સંતની અમૃતવાણી
ધ્યાન એક ચિત્તથી રાગદ્વેષ મૂકીને કરવું.
ધ્યાન દશા ઉપર લક્ષ રાખે છે. તે કરતાં આત્મસ્વરૂપ ઉપર લક્ષ આપશે તો ઉપશમભાવ સહજથી થશે અને સમસ્ત આત્માઓને એક દષ્ટિએ જોશે.
એકચિત્તથી અનુભવ થશે તે તમને એ ઈચ્છા અંદરથી અમર થશે, એ અનુભવસિદ્ધ વચન છે.
–પા. ૧૧, ૧૨.
Jain Education Internationa
Page #56
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૪૩
ધ્યાનની સ્મૃતિ થાય ત્યારે સ્થિરતા કરી તે પછી દેવ, મનુષ્ય, તિય ચના પરિસહ પડે તે આત્મા અવિનાશી છે, એવા ઉપયાગથી વિચાર લાવશે તે તમેાને ભય થશે નહિ, અને ત્વરાથી કમ ખંધથી છૂટશે, આત્મદશા અવશ્ય નિહાળશે
પા. ૧૩
હે મુનિએ! જ્યાં સુધી કેવળ સમવસ્થાનરૂપ સહજ સ્થિતિ સ્વાભાવિક ન થાય, ત્યાં સુધી તમે ધ્યાન અને સ્વાધ્યાયમાં લીન રહેા.
ઉડ્ડયના ધક્કાથી તે ધ્યાન જ્યારે જ્યારે છૂટી જાય, ત્યારે ત્યારે તેનું અનુસ ંધાન ઘણી ત્વરાથી કરવું. વચ્ચેના અવકાશમાં સ્વાધ્યાયમાં લીનતા કરવી.
–પા. ૮૨૦ હા. નાં. ૨૫. ૨૫
Jain Education Internationa
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૪ : સંતની અમૃતવાણી
સર્વ વિકલ્પને, તકને ત્યાગ કરીને
મનને વચનને
જય કરીને ઈદ્રિયને આહારને નિદ્રાને
કાયાને
નિર્વિકલ્પપણે અંતર્મુખવૃત્તિ કરી, આત્મધ્યાન કરવું. માત્ર અનાબાધ અનુભવસ્વરુપમાં લીનતા થવા દેવી, બીજી ચિંતવન ન કરવી. જે જે તર્કદિ ઊઠે તે નહિ લંબાવતા ઉપશમાવી દેવા.
--પા. ૮૩૩ હા. ને. ૩
Jain Education Internationa
Page #58
--------------------------------------------------------------------------
________________
સતની અમૃતવાણી : ૪૫
આત્મપરિણામની વિશેષ સ્થિરતા થવા, વાણી અને કાયાના સયમ સઉપયાગપણે કરવે —પા. ૮૦૮ હા, નાં. ૧ પૃ. ૧૧૭
ઘટે છે.
સહજસ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી
—આંક ૯
વીતરાગ માક્ષ કહે છે.
Jain Education Internationa
Page #59
--------------------------------------------------------------------------
________________
૪૬ : સંતની અમૃતવાણી
સહજસ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજ સ્વરૂપનું માત્ર ભાન જીવને નથી, જે થવું તે જ સહજસ્વરૂપે સ્થિતિ છે.
સંગના વેગે આ જીવ સહજસ્થિતિને ભૂલ્યો છે, સંગની નિવૃત્તિએ સહજસ્વરૂપનું અપક્ષ ભાન પ્રગટે છે.–આંક, ૬૦૯
Jain Education Internationa
Page #60
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૪૭
એ જ માટે સતી કરાદ્વિજ્ઞાનીઓએ અસગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યુ છે, કે જેના અંગે સર્વ આત્મસાધન રહ્યા છે.
સ ભાવથી અસગપણું થવુ... એ સ`થી દુષ્કરમાં દુષ્કર સાધન છે, અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવુ અત્યંત દુષ્કર છે, એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેના આધાર કહ્યો છે કે જે સત્સ’ગના યેાગે સહજસ્વરુપભૂત એવુ... અસગપણું જીવને ઉત્પન્ન થાય છે.—આંક, ૬૦૯
Jain Education Internationa
Page #61
--------------------------------------------------------------------------
________________
૪૮ : સંતની અમૃતવાણી
જે પ્રકારે અસંગતાએ આત્મભાવ સાધ્ય થાય, તે પ્રકારે પ્રવર્તવું એ જ જિનની આજ્ઞા છે.
–આંક, ૫૫૩
સંગીભાવમાં તાદાભ્ય બુદ્ધિ હોવાથી જીવ જન્મ-મરણના દુઃખ અનુભવે છે.
યમ અંતકાળે પ્રાણુને દુઃખદાયક નહિ લાગતો હોય, પણ અમને સંગ દુઃખદાયક લાગે છે.
–આંક, ૨૧૭
Jain Education Internationa
Page #62
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૪૯
શ્રી જિને વીતરાગે દ્રવ્ય–ભાવ સંગથી ફરી ફરી છૂટવાની ભલામણ કહી છે, અને સંગને વિશ્વાસ પરમજ્ઞાનીને પણ કર્તવ્ય નથી, એ અખંડમાગ કહ્યો છે, તે શ્રી જિન વીતરાગના ચરણકમળ પ્રત્યે અત્યંત ભક્તિથી નમસ્કાર.
–આંક, ૫૮૮
Jain Education Internationa
Page #63
--------------------------------------------------------------------------
________________
૫૦ : સંતની અમૃતવાણી
સંસાર છે તે પુણ્ય-પાપના ઉદયરૂપ છે.
પરમાર્થથી બંને ઉદય (પુણ્ય-પાપ) પરના કરેલા અને આત્માથી ભિન્ન જાણીને તેની જાણકાર અથવા સાક્ષીમાત્ર રહે, હર્ષ અને ખેદ કરે નહિ, પૂર્વે બંધ કરેલ કર્મ તે હવે ઉદયમાં આવ્યા છે. પિતાના કર્યા દૂર નથી થતાં.–પા. ૧૯
Jain Education Internationa
Page #64
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૫૧
હે જીવ! આ કલેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ. કાંઈક વિચાર. પ્રમાદ છેડી જાગ્રત થા! જાગ્રત થા ! નહિ તે રત્નચિંતામણું જે આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. –આંક, ૫૫
પ્રમાદભાવે આ જીવનું ભુંડું કરવામાં કંઈ ન્યૂનતા રાખી નથી, તથાપિ આ જીવને નિજહિતને ઉપયોગ નથી એ જ અતિશય ખેદકારક છે.
–આંક, ૯૪૪
Jain Education Internationa
Page #65
--------------------------------------------------------------------------
________________
પર : સંતની અમૃતવાણું
' ચકવતીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેને એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે, એ આ મનુષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ એવા ભેગ સંપ્રાપ્ત છતાં, જન્મ-મરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહિ તે આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર હો !
–આંક, ૯૩૫
Jain Education Internationa
Page #66
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૫૩
અનંતવાર દેહને અર્થે આત્મા ગાજે છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા ગ્ય જાણી સર્વ દેહાથની કલ્પના છેડી દઈ માત્ર આત્માર્થમાં જ તેને ઉપયોગ કરે, એ મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએઆંક ૭૧૯
Jain Education Internationa
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૪ : સંતની અમૃતવાણું
જે અનિત્ય છે, અસાર છે, અને જે અશરણરૂપ છે, તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે, તે વાત રાત્રિ દિવસ વિચારવા યોગ્ય છે.
–આંક, ૮૧૦
અનિત્ય પદાર્થ પ્રત્યે મેહબુદ્ધિ હેવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ અને અવ્યાબાધ સમાધસુખ ભાવમાં આવતું નથી.
–આંક, પ૭૦
Jain Education Internationa
Page #68
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૫૫
તમને અથવા શ્રી દેવકરણજીને અથવા કઈ બીજા મુમુક્ષુને કોઈ પ્રકારની કંઈ પણ પરમાર્થની વાર્તા કરી હોય તેમાં માત્ર પરમાર્થ સિવાય બીજો કોઈ હેતુ નથી.
વિષમ અને ભયંકર આ સંસારનું સ્વરૂપ જોઈ તેની નિવૃત્તિ વિશે અમને બોધ થશે. જે બોધવડે જીવમાં શાંતિ આવી સમાધિદશા થઈ તે બધ આ જગતમાં કેઈ અનંત પુણ્યગે જીવને પ્રાપ્ત થાય છે, એમ મહાત્મા પુરુષે ફરી ફરી કહી ગયા છે.આંક, પ૦૦
શ્રી લલ્લુજી મુનિ.
Jain Education Internationa
Page #69
--------------------------------------------------------------------------
________________
૫૬ : સંતની અમૃતવાણી
આ જગત પ્રત્યે અમારે પરમ ઉદાસીનભાવ વર્તે છે. તે સાવ સેનાનું થાય તે પણ અમને તૃણવત્ છે.–આંક, ૨૧૪
દ
ઉદાસીનતા એ અધ્યાત્મની જનની છે.
આંક, ૧૫૩
પ્રદેશ પ્રદેશથી જીવના ઉપયોગને આકર્ષક એવા આ સંસારને વિશે એક સમયમાત્ર પણ અવકાશ લેવાની જ્ઞાની પુરુષોએ હા કહી નથી, કેવળ તે વિશે નકાર કહ્યો છે. –આંક, ૪૪૬
Jain Education Internationa
Page #70
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : પછ
સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા તથા પરપ્રવૃત્તિમાં વહ્યું જાય છે, તેમાં રહી સ્થિરતા કયાંથી પ્રાપ્ત થાય?
—આંક, ૬૪ર
જગતસુખસ્પૃહામાં જેમ જેમ ખેદ્ય ઉપજે, તેમ તેમ જ્ઞાનીને માગ સ્પષ્ટ સિદ્ધ થાય.
~~~આંક, ૭૮૭
વાસ્તવિક સુખ માત્ર વિરાગમાં છે, માટે જ જાળમેાહિનીથી આજે અભ્યંતર મેાહિનીવધારીશ નહિ.
-પા. ૬
Jain Education Internationa
Page #71
--------------------------------------------------------------------------
________________
૫૮ : સંતની અમૃતવાણી
હૈ નાય ! સાતમી તમતમપ્રભા નરકની વેદના મળી હાત તા વખતે સમ્મત કરત, પણ જગતની માહિની સમ્મત થતી નથી. ~~~~આંક, ૮૫
સ` પ્રકારના ભયને રહેવાના સ્થાનકરૂપ એવા આ સ'સારને વિશે માત્ર એક
વૈરાગ્ય જ અભય આંક, ૬૬૨
છે.
Jain Education Internationa
Page #72
--------------------------------------------------------------------------
________________
સતની અમૃતવાણી : ૫૯
માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છેડ્યા વિના છૂટકા થવા નથી, તેા જ્યારથી એ વાકય શ્રવણ કર્યું, ત્યારથી જ તે ક્રમનેા અભ્યાસ કરવા ચેાગ્ય જ છે. —આંક, ૧૬૬
જગતની વિસ્મૃતિ કરવી અને સત્તા ચરણમાં
રહેવુ.
Jain Education Internationa
Page #73
--------------------------------------------------------------------------
________________
૬૦ : સંતની અમૃતવાણી
અને એ એક જ લક્ષ ઉપર પ્રવૃત્તિ કરવાથી જીવને પિતાને શું કરવું ગ્ય છે અને શું કરવું અયોગ્ય છે, તે સમજાય છે, સમજાતું જાય છે.
–આંક, ૨૯૯
જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું, તેથી રૂડું થયું નથી, કેમકે પરિભ્રમણ અને પરિ. ભ્રમણના હેતુઓ હજુ પ્રત્યક્ષ રહ્યા છે. એક ભવ જે આત્માનું રૂડું થાય તેમ કરવામાં વ્યતીત થશે તે અનંતભવનું સાટું વળી રહેશે. –આંક, ૩૭
Jain Education Internationa
Page #74
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૬૧
જન્મ-જરા-મરણાદિ દુઃખે કરી સમસ્ત સંસાર અશરણુ છે, સ` પ્રકારે જેણે તે સંસારની આસ્થા તજી તે જ આત્મસ્વભાવને પામ્યા છે, અને નિર્ભય થયા છે. વિચાર વિના તે સ્થિતિ જીવને પ્રાપ્ત થઈ શકતી નથી, અને સ`ગના માહે જીવને વિચાર પ્રાપ્ત થવા દુર્લભ છે.
—આંક, ૫૭૩
સત્પુરુષને વિશે, તેનાં વચનને વિશે, તે વચનના આશયને વિશે પ્રીતિભક્તિ થાય નહિ, ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉડ્ડય આવવા ચેાગ્ય નથી.આંક, પરર
+ સ્વ-રના વિવેક, જડ ચેતનનુ' ભેદજ્ઞાન.
Jain Education Internationa
Page #75
--------------------------------------------------------------------------
________________
૬૨ : સંતની અમૃતવાણી
હે જીવ! તમે બૂઝ, સમ્યક્ પ્રકારે બૂઝ, મનુષ્યપણું મળવું ઘણું દુર્લભ છે અને ચારે ગતિને વિશે ભય છે એમ જાણો, અજ્ઞાનથી સવિવેક પામ દુર્લભ છે એમ સમજે. આ લેક એકાંત દુખે કરી બળે છે એમ જાણે. અને સર્વ જીવ પિતપિતાના કર્મો કરી વિપર્યાસપણું અનુભવે છે, તેને વિચાર કરે. (સૂગડાંગ સૂત્ર) –આંક ૪૯૧
Jain Education Internationa
Page #76
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૬૩
પદગલિક રચનાએ આત્માને ખંભિત કર ઉચિત નથી.
– ક, ૧૨૪
અભેદદશા આવ્યા વિના જે પ્રાણું આ જગતની રચના જેવા ઇરછે છે, તે બંધાય છે. એવી દશા આવવા માટે એ પ્રાણીએ તે રચનાના કારણ પ્રત્યે પ્રીતિ કરવી અને પિતાની અહંરૂપ બ્રાંતિનો પરિત્યાગ કરે.
સર્વ પ્રકારે કરીને એ રચનાના ઉપભેગની ઈચ્છા ત્યાગવી એગ્ય છે, અને એમ થવા માટે સપુરૂષના શરણુ જેવું એકકે ઔષધ નથી
–આંક, ૨૧૪
૧૪
* અધિષ્ઠાન ચૈતન્ય, ચેતન્ય આત્મા પ્રત્યે પ્રીતિ કરવી.
Jain Education Internationa
Page #77
--------------------------------------------------------------------------
________________
૬૪ : સંતની અમૃતવાણી
અસારભૂત વ્યવહાર સારભૂત પ્રયેાજનની પેઠે કરવાના ઉદય વાં છતાં જે પુરુષા તે ઉચથી ક્ષેાભ ન પામતાં સહજભાવ સ્વધમ માં નિશ્ચળપણે રહ્યા છે, તે પુરુષાના ભીષ્મવ્રતનુ વારંવાર સ્મરણુ કરીએ છીએ.—ક, ૭૮૮
Jain Education Internationa
Page #78
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણું ઃ ૬૫
જે વ્યવસાયે કરી જીવને ભાવનિદ્રાનું ઘટવું ન થાય, તે વ્યવસાય કોઈ પ્રારબ્ધગે કરે પડતું હોય તો તે ફરી ફરી પાછા હઠીને મોટું ભયંકર હિંસાવાળું દુષ્ટ કામ જ આ કર્યા કરું છું, એવું ફરી ફરી વિચારીને અને જીવમાં ઢીલાપણથી જ ઘણું કરી મને આ પ્રતિબંધ છે, એમ ફરી ફરી નિશ્ચય કરીને જેટલું બને તેટલે વ્યવસાય સંક્ષેપ કરતાં જઈ પ્રવર્તવું થાય, તે બેધનું ફળવું સંભવે છે.–આંક, ૪૯૯
Jain Education Internationa
Page #79
--------------------------------------------------------------------------
________________
૬૬ : સંતની અમૃતવાણી
આ લેાકસ્થિતિ જ એવી છે કે તેમાં સત્યનુ ભાવન કરવુ' પરમ વિકટ છે, રચના મધી અસત્યના આગ્રહની ભાવના કરાવવાવાળી છે.—આંક, ૩૪૮
લાકની દષ્ઠિને જ્યાં સુધી આ જીવ વગે નહિ તથા તેમાંથી અતવૃત્તિ છૂટી ન જાય ત્યાં સુધી જ્ઞાનીની દૃષ્ટિનું વાસ્તવિક માહાત્મ્ય લક્ષગત ન થઈ શકે એમાં સશય નથી. આંક, ૭૨૩
Jain Education Internationa
Page #80
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૬૭
લોકદષ્ટિ અને જ્ઞાનની દષ્ટિને પશ્ચિમ પૂર્વ જેટલે તફાવત છે. જ્ઞાનીની દષ્ટિ પ્રથમ નિરાલંબન છે, રુચિ ઉત્પન્ન કરતી નથી, જીવની પ્રકૃતિને મળતી આવતી નથી, તેથી જીવ તે દષ્ટિમાં રુચિવાન થતો નથી, પણ જે જીએ પરિષહ વેઠીને થોડા કાળ સુધી તે દષ્ટિનું આરાધન કર્યું છે, તે સર્વ દુઃખના ક્ષયરૂપ નિર્વાણને પામ્યા છે, તેનાં ઉપાયને પામ્યા છે.
–આંક, ૮૧૦
Jain Education Internationa
Page #81
--------------------------------------------------------------------------
________________
૬૮ : સંતની અમૃતવાણી
પોતાના સ્વરૂપની ભ્રમણા ટાળવી, આત્માને આત્મભાવે આળખવા, આ સ`સાર તે મારા નથી, હું એથી ભિન્ન પરમ અસંગ સિદ્ધ સદશ શુદ્ધ આત્મા છું, એવી આત્મસ્વભાવ વના તે નિશ્ચય ધમ છે.—આંક, ૬૪
*વાસ્તવિકધમ, આત્મધર્મ.
Jain Education Internationa
Page #82
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૬૯
જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે તે તે પ્રકાર ધર્મના છે, આત્મા જે પ્રકારે અન્યભાવ પામે, તે પ્રકાર અન્યરૂપ છે, ધર્માંરૂપ નથી.
—આંક, ૪૦૩
આત્મપરિણામની સહેજ સ્વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીથ કર ધમ” કહે છે. ~~~આંક, ૫૬૮
Jain Education Internationa
Page #83
--------------------------------------------------------------------------
________________
૭૦ : સંતની અમૃતવાણી
ધર્મ એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે, તે બાહ્યસંશાધનથી મળવાની નથી, અપૂર્વ અંતરસંશાધનથી તે પ્રાપ્ત થાય છે, તે અંતરસંશાધન કેઈક મહાભાગ્ય સદ્દગુરુ અનુગ્રહ પામે છે.—ક, ૪૭
ધર્મ તેનું નામ આપી શકાય કે જે ધર્મ થઈને પરિણામે, જ્ઞાન તેનું નામ હોય કે જે જ્ઞાન થઈને પરિણમે–આંક, ૨૦૧૭
Jain Education Internationa
Page #84
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૭૧
જીવે ધમ પાતાની કલ્પનાવડે અથવા કલ્પનાપ્રાપ્ત અન્ય પુરુષવડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાધવા દ્વેગ નથી, માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સત્પુરુષથી જ આત્મા કે આત્મધમ શ્રવણ કરવા જોગ છે, ચાવતુ આરાધવાજોગ છે. ——આંક, ૪૦૩
જેની પાસેથી ધમ માંગવા તે પામ્યાની પૂર્ણ ચાકસી કરવી, એ વાકયને સ્થિરચિત્તથી વિચારવું.
–આંક, ૪૬
Jain Education Internationa
Page #85
--------------------------------------------------------------------------
________________
૭૨ : સંતની અમૃતવાણી
કોઈ પણ પ્રકારે જીવ પિતાની કલ્પના કરી સને પ્રાપ્ત કરી શક્તો નથી, સજીવનમૂર્તિ પ્રાપ્ત થયે જ “સત્ ” પ્રાપ્ત થાય છે, “સત્ ” સમજાય છે, “સત્ ”ને માર્ગ મળે છે, “સત” પર લક્ષ આવે છે.
સજીવનમૂર્તિને લક્ષ વગર જે કંઈ પણ કરવામાં આવે છે, તે જીવને બંધનરૂપ છે, આ અમારૂં હદય છે.
–આંક, ૧૯૮
Jain Education Internationa
Page #86
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૭૩
જેનાં વચનબળે જીવ મોક્ષમાર્ગને પામે છે, એવી સજીવનમૂર્તિને પૂર્વકાળમાં જીવને જોગ ઘણીવાર થઈ ગયા છે, પણ તેનું ઓળખાણ થયું
–આંક, ૨૧૨
નથી.
જ્ઞાનની (મોક્ષમાર્ગની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ.
–આંક, ૨૦૦
Jain Education Internationa
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૪ : સંતની અમૃતવાણી
સમ્યક્ત્વ પામ્યા છે, એવા પુરુષના નિશ્ચય થયે, અને જોગ્યતાના કારણે જીવ સમ્યક્ત્વ પામે છે. ———આંક, ૨૪૯
કોઈ એક સત્પુરુષ શેાધેા અને તેના ગમે તેવા વચનમાં પણ શ્રદ્ધા રાખે. —ક, ૧૪૩
Jain Education Internationa
Page #88
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણું : ૭૫
આત્મદશાને પામી નિદ્રઢપણે યથાપ્રારબ્ધ વિચરે છે, એવા મહાત્માઓને યોગ જીવને દુર્લભ છે. તે પેગ બન્યું જીવને તે પુરૂષની ઓળખાણ પડતી નથી, અને તથારૂપ ઓળખાણ પડ્યા વિના તે મહાત્મા પ્રત્યે દઢાશ્રય થતો નથી, જ્યાં સુધી આશ્રય દઢ ન થાય ત્યાં સુધી ઉપદેશ પરિણામ પામતે નથી, ઉપદેશ પરિણમ્યા વિના સમ્યગદર્શન નની પ્રાપ્તિને વેગ બનતું નથી. સમ્યગુદર્શનની પ્રાપ્તિ વિના જન્માદિ દુઃખની આત્યંતિક નિવૃત્તિ બનવા ચેગ્ય નથી—–આંક, ૮૧૭
Jain Education Internationa
Page #89
--------------------------------------------------------------------------
________________
૭૬ : સંતની અમૃતવાણી
દુર્લભ એ મનુષ્યદેહ પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છતાં કંઇ પણ સફળપણું થયું નહિ, પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરૂષને ઓળખ્યા તથા તે મહાભાગ્યને આશ્રય કર્યો, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષના આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે.
Jain Education Internationa
Page #90
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૭૭
જન્મ-જરા–મરાદિકને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિશે વર્તે છે, તે પુરૂષને આશ્રય જ જન્મ–જરા-મરણાદિને નાશ કરી શકે, કેમકે તે યથાસંભવ ઉપાય છે. સંગસંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહને પ્રસંગ નિવૃત્ત થશે. તેને ગમે ત્યારે વિગ નિશ્ચયે છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરુપમાં સ્થિતિ કરે. –આંક, ૧૯૨
તે આશ્રયને વિગ હોય ત્યારે આશ્રયભાવના નિત્ય કર્તવ્ય છે.
આંક, ૬૭૦
Jain Education Internationa
Page #91
--------------------------------------------------------------------------
________________
૭૮ : સંતની અમૃતવાણી
આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલપનાવડે વિચારવામાં કસંજ્ઞા, ઘસંજ્ઞા અને અસત્સંગ એ કારણે છે, જે કારણોમાં ઉદાસીન થયા વિના જીવન જીવના સ્વરૂપને નિશ્ચય થે દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. જ્ઞાની પુરુષના પ્રગટ આત્મસ્વરૂપને કહેતાં એવાં વચને પણ તે કારણેને લીધે જીવને સ્વરૂપને વિચાર કરવાને બળવાન થતાં નથી.
હવે એ નિશ્ચય કરો ઘટે છે કે, જેને આત્મસ્વરુપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજે કઈ તે આત્મસ્વરૂપ યથાર્થ કહેવા ગ્ય નથી અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજે કઈ કલ્યાણને ઉપાય નથી.
Jain Education Internationa
Page #92
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૭૮
તે પુરુષથી આત્મા જાણ્યા વિના આત્મા જાણે છે, એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે. –આંક, ૪૪૯
જે કંઈ પ્રિય કરવા જેવું છે, તે જીવે જાણ્યું નથી અને બાકીનું કંઈ પ્રિય કરવા જેવું નથી આ અમારો નિશ્ચય છે.—ક, ૧૯૮
Jain Education Internationa
Page #93
--------------------------------------------------------------------------
________________
૮૦ : સંતની અમૃતવાણી
મુમુક્ષુ જીવન એટલે વિચારવાન જીવને આ સંસારને વિશે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હેય નહિ, એક અજ્ઞાનની નિવૃત્તિ ઈચ્છવી એ રૂપ જે ઈચ્છા તે સિવાય વિચારવાન જીવને બીજી ઈચ્છા હોય નહિ.
આંક, પ૩૭
અવિચાર અને અજ્ઞાન એ સર્વ કલેશનું, મેહનું અને માઠી ગતિનું કારણ છે.
સવિચાર અને આત્મજ્ઞાન તે આત્મગતિનું કારણ છે.
–આંક, ૪૬૦
Jain Education Internationa
Page #94
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૮૧
એવા એક જ પદાર્થ પરિચય કરવા ચેાગ્ય છે કે જેથી અનંત પ્રકારના પરિચય નિવૃત્ત થાય છે તે કચો ? અને કેવા પ્રકારે ? તેના વિચાર મુમુક્ષુએ કરે છે.. આંક, ૨૭૧
જેમ બને તેમ આત્માને ઓળખવા ભણી
—આંક, પર
લક્ષ દેશ.
Jain Education Internationa
Page #95
--------------------------------------------------------------------------
________________
[૮૨ : સંતની અમૃતવાણી
હે મુમુક્ષુ ! એક આત્માને જાણતાં સમસ્ત લોકાલેકને જાણશ અને સર્વ જાણવાનું ફળ પણ એક આત્મપ્રાપ્તિ છે, માટે આત્માથી જુદા એવા બીજા ભાવે જાણવાની વારંવારની ઈચ્છાથી તું નિવર્ત અને એક નિજસ્વરૂપને વિશે દષ્ટિ છે કે જે દષ્ટિથી સમસ્ત સૃષ્ટિ પણે તારે વિશે દેખાશે.
તત્ત્વસ્વરૂપ એવા સશાસ્ત્રમાં કહેલા માર્ગનું પણ આ તત્ત્વ છે, એમ તત્ત્વજ્ઞાનીઓએ કહ્યું છે.
–આંક, ૬૩૧
Jain Education Internationa
Page #96
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૮૩
અનાદિકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર શ્રવણ, અનંતવાર વિદ્યાભ્યાસ, અનંતવાર જિનદીક્ષા, અનંતવાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે. માત્ર “સત્ ' મળ્યા નથી, “સત” સૂર્યું નથી અને
સત્ ” શ્રધ્યું નથી, અને એ મળે, એ સૂર્ય અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાને આત્માથી ભણકાર થશે.
બે અક્ષરમાં માર્ગ કહ્યો છે, અને અનાદિકાળથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થયે નથી, તે વિચારે.
–આંક, ૧૬૬
Jain Education Internationa
Page #97
--------------------------------------------------------------------------
________________
૮૪ : સંતની અમૃતવાણી
અનંતકાળથી જીવને અસત્ વાસનાને અભ્યાસ છે, તેમાં એકદમ “સત્ ” સંબંધી સંસ્કારસ્થિત થતાં નથી.
---આંક, ૨૨૯
અનાદિકાળથી જેટલું જોયું છે. એટલું બધુંય અજ્ઞાન જ છે, તેનું વિસ્મરણ કરવું. “સ” સત જ છે; સરળ છે, સુગમ છે, સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે, પણ સને બતાવનાર “સત્ ” જોઈએ.
–આંક ૨૦૭
સદ્ધર્મને જોગ સંપુરૂષ વિના હોય નહિ.
–આંક, ૨૪૯
Jain Education Internationa
Page #98
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૮૫
પરિભ્રમણ કરતા જીવ અનાદિકાળથી અત્યાર સુધીમાં અપૂને પામ્યા નથી, જે પામ્યા છે તે બધુ પૂર્વાનુપૂર્વ છે, એ સઘળાની વાસનાના ત્યાગ કરવાના અભ્યાસ કરશે. દૃઢ પ્રેમથી અને પરમાલ્લાસથી એ અભ્યાસ જયવ ત થશે, અને તે કાળે કરીને મહાપુરુષના ચગે અપૂર્વની પ્રાપ્તિ કરાવશે. —આંક, ૧૮૩
Jain Education Internationa
Page #99
--------------------------------------------------------------------------
________________
૮૬ : સંતની અમૃતવાણી
જો કે તેણે જપ-તપ-શાસ્ત્રાધ્યયન વગેરે અનંતવાર કર્યું છે, તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું કે તેણે કહ્યું નથી, કે જે અમે પ્રથમ જ જણાવ્યું છે.
--આંક, ૧૯૨
જુઓ આંક, ૧૯૪
Jain Education Internationa
Page #100
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૮૭
જીવનુ...સ'સારને વિશે
અનતકાળ થયાં પરિભ્રમણ છે, અને એ પરિભ્રમણને વિશે એણે અનંત એવાં જપ-તપ-વૈરાગ્યાદિ સાધના કર્યો. જણાય છે, તથાપિ જેથી યથા કલ્યાણુ સિદ્ધ થાય છે, એવાં એક્કે સાધન થઈ શકવા હાય એમ જણાતું નથી. એવાં જપ-તપ, કે વૈરાગ્ય અથવા ખીજા સાધના તે માત્ર સૌંસારરુપ થયાં છે, તેમ
•
થયું તે શા કારણથી ? એ વાત અવશ્ય કરી કરી વિચારવા ચેાગ્ય છે.
—આંક, ૪૧
Jain Education Internationa
Page #101
--------------------------------------------------------------------------
________________
૮૮ : સંતની અમૃતવાણી
આ સ્થળને વિશે કઈપણ પ્રકારે જપ-તપવૈરાગ્યાદિ સાધને નિષ્ફળ છે, એમ કહેવાને હેતુ નથી, પરંતુ નિષ્ફળ થયાં છે, તેને શે હેતુ હશે? તે વિચારવા માટે લખવામાં આવ્યું છે. કલ્યાણની પ્રાપ્તિ જેને થાય છે, એવા જીવન વિશે વૈરાગ્યાદિ સાધને તે ખચીત હોય છે. –આંક, ૪૦૧
Jain Education Internationa
Page #102
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૮૯
અનતકાળે જે પ્રાપ્ત થયુ' નથી, તે પ્રાપ્તપણાને વિશે અમુક કાળ વ્યતીત થાય તેા હાનિ નથી. માત્ર અનંતકાળે જે પ્રાપ્ત થયું નથી તેને વિશે ભ્રાંતિ થાય, ભૂલ થાય તે હાનિ છે.
આંક, ૩૭૧
વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જિતે'દ્રિયપણું, આટલા ગુણૈા જે આત્મામાં હાય તે તત્ત્વ પામવાનું ઉત્તમ પાત્ર છે.
—આંક, ૪૦
Jain Education Internationa
Page #103
--------------------------------------------------------------------------
________________
૯૦ : સંતની અમૃતવાણી
અનંત જન્મ-મરણ કરી ચૂકેલા આ આત્માની કરૂણા તેવા અધિકારીને ઉત્પન્ન થાય છે, અને તે જ કર્મમુક્ત થવાને જિજ્ઞાસુ કહી શકાય છે, તે જ પુરુષ યથાર્થ પદાર્થને યથાર્થ સ્વરૂપે સમજી મુક્ત થવાના પુરુષાર્થમાં યોજાય છે.
–-ઓક, ૪૦
Jain Education Internationa
Page #104
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણીઃ ૯૧
શ્રેષ્ઠ વસ્તુની જિજ્ઞાસા કરવી એજ આત્માની શ્રેષતા છે, કદાપિ તે જિજ્ઞાસા પાર ન પડી તે પણ જિજ્ઞાસા તે પણ તે જ અંશવત્ છે. –આંક, ૨૫
મહાવીરે જે જ્ઞાનથી આ જગતને જોયું તે જ્ઞાન સર્વ આત્મામાં છે, પણ આવિર્ભાવ કરવું જોઈએ.
---આંક, ૨૧.
Jain Education Internationa
Page #105
--------------------------------------------------------------------------
________________
૯૨ : સંતની અમૃતવાણી
જગત જેમ છે, તેમ તત્ત્વજ્ઞાનની દૃષ્ટિથી જુએ.—પા. ૧૫૭
તમારાથી જગત ભિન્ન છે, અભિન્ન છે, ભિન્નાભિન્ન છે ?
ભિન્ન, અભિન્ન, ભિન્નાભિન્ન, એવા અવકાશ સ્વરુપમાં નથી.
વ્યવહારદષ્ટિથી તેનુ નિરૂપણ કરીએ છીએ.
જગત મારા વિશે ભાસ્યમાન હાવાથી અભિન્ન છે, પણ જગત જગતસ્વરૂપે છે, હુ સ્વસ્વરૂપે છુ, તેથી જગત મારાથી કેવળ ભિન્ન છે. તે મને દૃષ્ટિથી જગત મારાથી ભિન્નાભિન્ન છે.
—પા. ૮૨૭ હા. નાં. ૩, પૃ. ૧૯
Jain Education Internationa
Page #106
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૯૩
વસ્તુધર્મ યાદ કરો–પા. ૧૧
વસ્તુને વસ્તુગતે જુઓ–આંક, ૨૧
લેકને વિશે જે પદાર્થ છે તેનાં ધર્મ દેવાધિદેવે પિતાના જ્ઞાનમાં ભાસવાથી જેમ હતા તેમ વર્ણવ્યા છે, પદાર્થો તે ધર્મોથી બહાર જઈ પ્રવર્તતા નથી. અર્થાત્ જ્ઞાની મહારાજે પ્રકાણ્યું તેથી બીજી રીતે પ્રવર્તતા નથી, તેથી તે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે પ્રવર્તે છે એમ કહ્યું છે. કારણ કે કેવળજ્ઞાનીએ પદાર્થના જેવા ધર્મ હતા તેવા જ તેનાં ધર્મ કદા
–પા. ૭૪૯
છે.
Jain Education Internationa
Page #107
--------------------------------------------------------------------------
________________
૯૪ : સંતની અમૃતવાણી
શ્રી જિને જે આત્માનુભવ કર્યો છે અને પદાર્થના સ્વરુપ સાક્ષાત્કાર કરી જે નિરૂપણ કર્યું તે સર્વ મુમુક્ષુ જીવે પરમ કલ્યાણને અર્થે નિશ્ચય કરી વિચારવા એગ્ય છે.
જિને કહેલા સર્વ પદાર્થના ભાવે એક આત્મા પ્રગટ કરવા અથે છે, અને મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે, એક આત્મજ્ઞાનીની અને બીજી આત્મજ્ઞાનીના આશ્રયવાનની એમ શ્રી જિને કહ્યું છે.
–આંક, ૫૫૧
Jain Education Internationa
Page #108
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૯૫
જે કંઈ અન્ય પદાર્થનો વિચાર કરે છે, તે જવના મેક્ષાથે છે, અન્ય પદાર્થના જ્ઞાનને માટે કર નથી.
–આંક, ૫૬૮
સર્વ પદાર્થનું સ્વરુપ જાણવા હેતુ માત્ર એક આત્મજ્ઞાન કરવું એ છે. જે આત્મજ્ઞાન ન થાય તે સર્વ પદાર્થના જ્ઞાનનું નિષ્ફળ પણું છે.
–આંક, ૫૬૯
Jain Education Internationa
Page #109
--------------------------------------------------------------------------
________________
૯૬ : સંતની અમૃતવાણી
જગતના અભિપ્રાય પ્રત્યે જોઈને જીવ પદાર્થને બેધ પામે છે, જ્ઞાનીના અભિપ્રાય પ્રત્યે જોઈને પામ્યું નથી. જે જીવ જ્ઞાનીના અભિપ્રાયથી બંધ પામ્યા છે, તે જીવને સમ્યગદર્શન થાય છે.
–આંક, ૩૫૮
નોંધ –સર્વ પદાર્થના ભાવોમાં પિતાને આત્મા સૌ પ્રથમ આવી ગયો. જ્ઞાની પુરૂષે જે આત્મસ્વરૂપ કહ્યું છે તેને સંવેદનપૂર્વક અનુભવ થાય ત્યારે જ્ઞાનીના અભિપ્રાયથી બોધ પામ્ય કહી શકાય, તે જીવને અવશ્ય સમ્યગદર્શન થાય. યથા-નવાનામપિ તરવાનાં, જ્ઞાનભિપ્રસિદ્ધશે” (અ. સાર) છવાદિ નવ તત્વોનું જ્ઞાન એક માત્ર આત્માની પ્રસિદ્ધિ માટે છે.
Jain Education Internationa
Page #110
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી :
૯૭
આત્મામાં રાગ-દ્વેષ ગયે જ્ઞાન પ્રગટે ગમે ત્યાં બેઠા ને ગમે તે સ્થિતિમાં મેક્ષ થાય, પણ રાગદ્વેષ જાય તેા. મિથ્યાત્વ અને અહંકાર ગયા વગર રાજપાટ છેાડે, ઝાડની માફક સુકાઈ જાય, પણ મેાક્ષ થાય નહિ. મિથ્યાત્વ ગયા પછી સહુ સાધન સફળ થાય. આટલા માટે સમ્યગ્દર્શન શ્રેષ્ઠ છે.
-પા. ૭૨૭
W
*જીવાદિ પદાર્થના યથાર્થ નિશ્ચય વિના જગતના સ્થાવરજગમાહિઁ સ` ચર-અચર પદાર્થો ઈષ્ટ-અનિષ્ટપણે ભાસ્યા કર છે. પેાતાથી ભિન્ન પર પદાર્થો પ્રત્યેની ઈટાનિષ્ટ ભાવના એ જ રાગદ્વેષ છે, તે વાસ્તવિક પદાર્થ અધ્યાન-તત્ત્વાથ શ્રદ્ધાન વિના કયાંથી ટળે —(આત્માનુશાસન' શાસ્ત્રમાંથી)
Jain Education Internationa
Page #111
--------------------------------------------------------------------------
________________
૯૮ : સંતની અમૃતવાણી
સૌથી મટે રેગ મિથ્યાત્વ.
પા. ૬૯૪
જેટલે રોગ હોય તેટલી દવા કરવી પડે છે. જીવને સમજવું હોય તે સહજ વિચાર પ્રગટે, પણ મિથ્યાત્વરૂપી મોટો રોગ છે, તેથી સમજવા માટે ઘણે કાળ જ જોઈએ. શાસ્ત્રમાં સેળ રેગ કહ્યા છે તે સઘળા આ જીવને છે, એમ સમજવું.
પા. ૬૯૫
Jain Education Internationa
Page #112
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણું : ૯૯
દુખની નિવૃત્તિને સર્વ જીવ ઇચ્છે છે, અને દુઃખની નિવૃત્તિ દુઃખ જેનાથી જન્મ પામે છે, એવા રાગદ્વેષ અને અજ્ઞાનાદિ દેષની નિવૃત્તિ થયા વિના સંભવતી નથી. તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાનકાળમાં થતી નથી, ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી, એમ સર્વ જ્ઞાની પુરુષને ભાસ્યું છે. માટે તે આત્મજ્ઞાન જીવને પ્રજરૂપ છે, તેને સર્વશ્રેષ્ઠ ઉપાય સદ્ગુરુ–વચનનું શ્રવણવું કે સશાસ્ત્રનું વિચારવું એ છે. –આંક, ૩૭૫
Jain Education Internationa
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૦ = સંતની અમૃતવાણી
પૂર્વે જ્ઞાનીની વાણી આ જીવે નિશ્ચયપણે કદી સાંભળી નથી, અથવા તે વાણી સમ્યક પ્રકારે માથે ચડાવી નથી, એમ સર્વદશીએ કહ્યું છે.
–૫. ૭૪૯
ક્ષણભંગુર દુનિયામાં સપુરુષને સમાગમ એ જ અમૂલ્ય અને અનુપમ લાભ છે.
–આંક, ૩૧
Jain Education Internationa
Page #114
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૧૦૧
સસમાગમના અભાવે વીતરાગજીત પરમ શાંતરસપ્રતિપાદક વીતરાગ વનાની અનુપ્રેક્ષા વારવાર કર્ત્તવ્ય છે. ચિત્તસ્થય માટે તે પરમ ઔષધ છે. —આંક, ૮૫૬
શુદ્ધ આત્મપદની પ્રાપ્તિ અર્થે વીતરાગ સમાની ઉપાસના કર્તવ્ય છે.
——આંક, ૭૬૪
Jain Education Internationa
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૨ : સંતની અમૃતવાણી
આત્મસ્વભાવની નિમળતા થવાને માટે મુમુક્ષુ જીવે બે સાધન અવશ્ય કરીને સેવવા ચગ્ય છે. સમૃત અને સત્સમાગમ.
શાંતરસનું જેમાં મુખ્યપણું છે, શાંતરસના હેતુએ જેને સમસ્ત ઉપદેશ છે, સર્વે રસ શાંતરસગર્ભિત જેમાં વર્ણવ્યા છે એવા શાસ્ત્રને પરિચય તે સદ્ભુત પરિચય છે. –આંક, ૮૨૫
સનાતન આત્મધર્મ તે શાંત થવું, વિરામ પામવું તે છે, આખી દ્વાદશાંગીને સાર પણ તે જ છે, તે પદર્શનમાં સમાય છે, વદર્શન જનમાં સમાય છે.
-પા. ૭૬૫
Jain Education Internationa
Page #116
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૧૦૩
પરમ શાંતકૃતના વિચારમાં ઇંદ્રિયનિગ્રહપૂર્વક પ્રવૃત્તિ રાખવામાં સ્વરૂપસ્થિરતા અપૂર્ણપણે પ્રગટે છે.
–આંક, ૮૯૬
જે કૃતથી અસંગતા ઉલ્લશે, તે શ્રતને પરિચય કર્તવ્ય છે.
–આંક, ૭૮૬
આત્માને વિભાવથી અવકાશિત કરવાને અર્થે અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને અર્થે કઈ પણ મુખ્ય ઉપાય હોય તે આત્મારામ એવા જ્ઞાની પુરુષને નિષ્કામબુદ્ધિથી ભક્તિગરૂપ સંગ છે.
– આંક, ૪૩ર
Jain Education Internationa
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૪ : સંતની અમૃતવાણી
જેમ છે તેમ નિજસ્વરુપ સંપૂર્ણ પ્રકાશે, ત્યાં સુધી નિજસ્વરુપનાં નિદિધ્યાસનમાં સ્થિર રહેવાને જ્ઞાની પુરુષના વચને આધારભૂત છે. –આંક, ૫૭૫
અનેકાંતિક માર્ગ પણ સમ્યક્ એકાંત એવા નિજ પદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતએ ઉપકારી નથી.
–આંક, ૭૦૨
Jain Education Internationa
Page #118
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી = ૧૦૫
સત્ એક પ્રદેશ પણ અસમીપ નથી, તથાપિ તે પ્રાપ્ત થવાને વિશે અનંત અંતરાય લોકપ્રમાણે પ્રત્યેક રહ્યા છે, જીવને કર્તવ્ય એ છે કે અપ્રમત્તપણે “સતનું શ્રવણ, મનન, નિદિધ્યાસન કરવાને અખંડ નિશ્ચય રાખ.
-આંક, ૩૯૧
આત્મા સાંભળ, વિચાર, નિદિધ્યાસ, અનુભવ એવી એક વેદની શ્રુતિ છે, અર્થાત જે એક એ જ પ્રવૃત્તિ કરવામાં આવે તો જીવ તરીને પાર પામે એવું લાગે છે. –આંક, ૫૫૧
Jain Education Internationa
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૦૬ : સંતની અમૃતવાણી
સવ` કરતાં આત્મજ્ઞાન શ્રેષ્ઠ છે, જેમ ઉપયાગની શુદ્ધતા તેમ આત્મજ્ઞાન પમાય છે.
—આંક, ૪
S
સર્વ દુઃખથી મુક્ત થવાના સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાનને કહ્યો છે, તે જ્ઞાનીપુરુષાનાં વચન સાચાં છે, અત્યંત સાચાં છે.
—આંક, ૬૭૦
Jain Education Internationa
Page #120
--------------------------------------------------------------------------
________________
સતની અમૃતવાણી : ૧૦૭
તે આત્મજ્ઞાન થતાં સુધી જીવે મૂર્તિમાન
તે
આત્મસ્વરૂપ એવા સદ્ગુરુદેવના નિરંતર આશ્રય અવશ્ય કરવા ચેાગ્ય છે, એમાં સંશય નથી, તે આશ્રયને વિયેાગ હાય ત્યારે આશ્રયભાવના નિત્ય કર્ત્તવ્ય છે.
સવ કાય માં કત્ત બ્યમાત્ર આત્મા છે, સંભાવના નિત્ય મુમુક્ષુ જીવે કરવી ચાગ્ય છે.
એ
માંક, ૬૭૦
Jain Education Internationa
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૦૮ : સંતની અમૃતવાણી
સર્વ દુઃખથી મુક્ત થવાના અભિપ્રાય જેને થયેા હાય તે પુરુષે આત્માને ગવેષવેા, અને આત્મા ગવેષવા હેાય તેણે યમનિયમાદિક સર્વ સાધનના આગ્રહે અપ્રધાન કરી, સત્સ`ગને ગવેષવા તેમ જ ઉપાસવા.
સત્સંગની ઉપાસના કરવી હાય તેણે સ'સારને ઉપાસવાના આત્મભાવ સર્વથા ત્યાગવા.
Jain Education Internationa
Page #122
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૧૦૯
પિતાના સર્વ અભિપ્રાયને ત્યાગ કરી પિતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થકર એમ કહે છે કે જે કઈ તે આજ્ઞા ઉપાસે છે, તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે.
(દ્વાદશાંગીનું સળંગ સત્ર) – આંક, ૪૯૧
Jain Education Internationa
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૦ : સંતની અમૃતવાણી
સત્સ`ગના પરાક્ષપણામાં તેા એક પેાતાનુ આત્મબળ જ સાધન છે. જો તે આત્મબળ સત્ય'ગથી પ્રાપ્ત થયેલા એધને અનુસરે નહિ, તેને આચરે નહીં, આચરવામાં થતાં પ્રમાદને છેડે નહીં, તે કેાઈ દિવસે પણ જીવનું કલ્યાણ થાય નહીં
—આંક, ૦૯
Jain Education Internationa
Page #124
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૧૧૧
સિદ્ધાંતિક શાસ્ત્રમાં કહ્યું છે કે
एगं जाणई से सव्वं जाणई, जे सव्वं जाणई ए एगं जाणई
એકને જાણે તેણે સર્વને જાણ્યું, જેણે સર્વને જાણ્યું તેણે એકને જા. –આંક, ૬૪
Jain Education Internationa
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૨ : સંતની અમૃતવાણી
સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે તેને શ્રી જિને *તીવ્ર જ્ઞાનદશા કહી છે, જે દશા આવ્યા વિના કઈ પણ જીવ બંધનથી મુક્ત થાય નહીં, એ સિદ્ધાંત શ્રી જિને પ્રતિપાદન કર્યો છે, જે અખંડ સત્ય છે.
યથાતથ્ય આત્મજ્ઞાનદરા.
Jain Education Internationa
Page #126
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૧૧૩
જગત વિષયના વિક્ષેપમાં સ્વરૂપવિભ્રાંતિવડે વિશ્રાંતિ પામતું નથી.
અન'ત અન્યાબાધ સુખના એક અનન્ય ઉપાય સ્વરૂપસ્થ થવું તે જ છે, એ જ હિતકારી ઉપાય જ્ઞાનીએ દીઠા છે, ભગવાન જિને અર્થે નિરુષણ કરી છે, અને એ જ શાલે છે, જયવંત છે.
દ્વાદશાંગી એ જ ઉત્કૃષ્ટતાથી તે -આંક, ૯૦૧
Jain Education Internationa
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૪ : સંતની અમૃતવાણી
જ્ઞાનીના વાકચના શ્રવણથી ઉલ્લાસિત થતા એવા જીવ ચેતન-જડને ભિન્ન સ્વરૂપે યથાથ પણે પ્રતીત કરે છે, અનુભવે છે, અનુક્રમે સ્વરૂપસ્થ થાય છે. ——આંક, ૯૦૧
આત્મા સૌથી અત્યંત પ્રત્યક્ષ છે, એવા પરમ પુરુષ કરેલા નિશ્ચય તે પણ અત્યંત પ્રત્યક્ષ છે.
—આંક, ૫૭૯
Jain Education Internationa
Page #128
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૧૧૫
આતમ ભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે. —આંક, ૪૭૪
શાસ્ત્રો કહે છે કે, અન્ય ભાવા અમે, તમે અને દેવાધિદેવ સુદ્ધાંએ પૂર્વ ભાવ્યા છે અને તેથી કાય` સયુ નથી, એટલા માટે જિનભાવ ભાવવાની જરૂર છે, જે જિનભાવ શાંત છે, આત્માના ધમ છે, અને તે ભાગ્યેથી જ મુક્તિ થાય છે.—પા. ૭૬૪
* જીવ અનાદિ સ’સારદશામાં જગતના સધળા અનાવાભાવે। અને પ્રવૃત્તિને નિણ ય કર્યાં કરતા છતા માત્ર પેાતાના વાસ્તબ્ધ સ્વરૂપ સંબધી અનિણ ય અર્થાત્ વિપરીત શ્રધ્દાનવર્ડ જ દુ:ખી થઈ રહ્યો છે, અને એ જ સ'સારદશાનું ખીજ છે, સવ દુ:ખેાનુ' મૂળ છે.—(આત્માનુશાસન સશાસ્ત્ર'માંથી)
Jain Education Internationa
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૧૬ : સંતની અમૃતવાણું
ભયંકર નરકગતિમાં, તિર્યંચગતિમાં અને માઠી દેવ તથા મનુષ્યગતિમાં હે જીવ! તું તીવ્ર દુઃખને પામે, માટે હવે તે જિનભાવના (જિન ભ૦ જે પરમ શાંતરસે પરિણમી સ્વરૂપસ્થ થયા તે પરમ શાંત સ્વરૂપ ચિંતવના) ભાવ-ચિંતવ કે જેથી તેવા અનંત દુઃખને આત્યંતિક વિગ થઈ પરમ અવ્યાબાધ સુખ સંપત્તિ સંપ્રાપ્ત થાય.
–આંક, ૯૧૩
Jain Education Internationa
Page #130
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૧૧૭
જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે, તેથી ઉપગ અન્ય વિકલ્પથી રહિત થયે તેનું નામ શમાવું છે. વસ્તુતાએ બંને એક જ છે.
સમજાવા અને શમાવાનું જે કઈ ઐક્ય કરે તે સ્વાનુભવપદમાં વર્તે, તેનું પરિભ્રમણ નિવૃત્ત થાય. સદ્દગુરૂની આજ્ઞા વિચાર્યા વિના જીવે તે પરમાર્થ જાયે નહીં.
–આંક, ૫૧
Jain Education Internationa
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૧૮ : સંતની અમૃતવાણી
અનતકાળથી યમ-નિયમ–શાસ્ત્રાવલેકનાદિ કાર્ય કર્યા છતાં “સમજાવું” અને “શમાવું” એ પ્રકાર આત્મામાં આવ્યા નહીં, અને તેથી પરિરૂ ભ્રમણ-નિવૃત્તિ ન થઈ.
--આંક, ૬૫૧
Jain Education Internationa
Page #132
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી
ભાગ ૨
જેણે ત્રણે કાળને વિશે દેહાઢિથી પેાતાના કંઈ પણ સંબંધ નહાતા એવી અસગઢશા ઉત્પન્ન કરી તે ભગવાનરૂપ સત્પુરુષાને નમસ્કાર. ——આંક,
Jain Education Internationa
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૦ : સંતની અમૃતવાણી
નમે દુર રાગાહ
વૈરિવાર નિવારણે અહંતે ગિનાથાય, મહાવીરાય તાયિને?
-પા. ૬૭૧
Jain Education Internationa
Page #134
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૧૨૧
સવ જીવ છે સિદ્ધસમ, જે સમજે તે થાય, સદ્ગુરૂ આજ્ઞા જિનદશા નિમિત્ત કારણુ માંય. —આંક, ૭૧૮
આ જીવની સાથે રાગ-દ્વેષ વળગેલા છે, જીવ અનંતજ્ઞાનર્દેશન સહિત છે, પણુ રાગ-દ્વેષ વડે તે જીવને ધ્યાનમાં આવતું નથી. સિદ્ધને રાગદ્વેષ નથી. જેવું સિદ્ધનુ' સ્વરૂપ છે, તેવુ' જ સ જીવનું સ્વરૂપ છે. માત્ર જીવને અજ્ઞાને કરી ધ્યાનમાં આવતુ નથી, તેટલા માટે વિચારવાને સિદ્ધના સ્વરુપના વિચાર કરવા એટલે પેાતાનું સ્વરુપ
સમજાય.
—પા. ૬૯૯
-
Jain Education Internationa
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨૨ : સંતની અમૃતવાણી
છે દેહાદિથી ભિન આતમા રે,
ઉપયોગી સદા અવિનાશ, એમ જાણે સશુરૂ ઉપદેશથી રે,
કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ. જે જ્ઞાને કરી જાણિયું રે,
તેની વર્તે છે શુદ્ધ પ્રતીત, કહ્યું ભગવતે દર્શન તેહને રે,
જેનું બીજું નામ સમકિત.
–આંક, ૭૧૫
Jain Education Internationa
Page #136
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૧૨૭
જે ચેતન જડ ભાવે, અવલોક્યા મુની સર્વ, તેવી અંતર આસ્થા, પ્રગથે દર્શન કર્યું છે તત્વ. સમ્યક્ર-પ્રમાણપૂર્વક, તે તે ભાવે જ્ઞાન વિશે ભાસે, સમ્યજ્ઞાન કહ્યું તે, સંશય-વિભ્રમ મેહ ત્યાં નાસે. વિષયારંભ નિવૃત્તિ, રાગદ્વેષનો અભાવ જ્યાં થાય, સહિત સમ્યગ્દર્શન, શુદ્ધ ચરણ ત્યાં સમાધિ સદુપાય. ત્રણે અભિન્ન સ્વભાવે, પરિણમી આત્મસ્વભાવ જ્યાં થાય, પૂર્ણ પરમપદ પ્રાપ્તિ, નિશ્ચયથી ત્યાં અનન્ય સુખદાય.
–આંક, ૭૨૪
Jain Education Internationa
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૪ : સંતની અમૃતવાણી
દેહ તે આત્મા નથી, આત્મા દેહ નથી. ઘડાને જોનાર જેમ ઘડાથી ભિન્ન છે, તેમ દેહને જોનાર-જાણનાર એવા આત્મા તે દેહથી ભિન્ન છે, અર્થાત્ દેહ નથી. —આંક, ૪૨૫
જ્યાં ‘ હું ' માને છે, ત્યાં ‘ તું' નથી, જ્યાં‘તું' માને છે ત્યાં ‘ તું ’ નથી. ~~~પા. ૧૫૬
કહેવારૂપ હું તેને નમસ્કાર હા. —માંક, ૧૮૮
* મનેના અથ એકજ થાય છે.
Jain Education Internationa
Page #138
--------------------------------------------------------------------------
________________
ભાસ્યા દેહાધ્યાસથી,
પણ તે અને ભિન્ન છે,
ભાસ્યા દેહાધ્યાસથી, પણ તે મને ભિન્ન છે,
સ'તની અમૃતવાણી : ૧૨૫
આત્મા દેહ સમાન, પ્રગટ લક્ષણે ભાન.
આત્મા દેહ સમાન, જેમ અસિ ને મ્યાન.
જે દૃષ્ટા છે દષ્ટિના, જે જાણે છે રૂપ, જે અખાધ્ય અનુભવ, જે રહે તે છે જીવસ્વરૂપ. દેહ ન જાણે તેહને, જાણે ન ઇંદ્રિય પ્રાણ, આત્માની સત્તાવડે, તેડુ પ્રવતે જાણ. સર્વ અવસ્થાને વિશે, ત્યારે સદા જણાય, પ્રગટરૂપ ચૈતન્યમય, એ એ’ધાણુ સદાય.
—ક, ૧૮
Jain Education Internationa
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૨૬ : સ ́તની અમૃતવાણી
દેહ જીવ એકરૂપે, ભાસે છે અજ્ઞાનવર્ડ, ક્રિયાની પ્રવૃત્તિ પણ, તેથી તેમ થાય છે. એવા જે અનાદિ, એકરૂપના મિથ્યાત્વભાવ, જ્ઞાનીના વચનવડે, દૂર થઈ જાય છે. ભાસે જડ ચૈતન્યને, પ્રગટ સ્વભાવ ભિન્ન, અને દ્રવ્ય નિજનિજરૂપે, સ્થિત થાય છે.
—ક, ૯૪૨
Jain Education Internationa
Page #140
--------------------------------------------------------------------------
________________
સ'તની અમૃતવાણી : ૧૨૭ સ્વરૂપ સમજ્યા વિના, પામ્યા દુ:ખ અન'ત, સમજાવ્યું તે પદ્મ નમુ”, શ્રી સદ્ગુરુ ભગવત. સદ્ગુરુના ઉપદેશ વણુ, સમજાય ન જિનરૂપ, સમજ્યા વણુ ઉપકાર શે ? સમજ્યું જિન સ્વરૂપ સદ્ગુરુના ઉપદેશથી, સમજે જિનનું રૂપ, તા તે પામે નિજદશા, જિન છે આત્મસ્વરૂપ. પામ્યા શુદ્ધ સ્વભાવને, છે તેથી જિન પૂજ્ય, સમો જિનસ્વભાવ તા, આત્મભાનનેા ગુજ્ય. —આંક, ૭૧૮
જિન સાહી હૈ આતમા, અન્ય હાઈ સે કમ, કકટે સે। જિનવચન, તત્ત્વજ્ઞાની કે મમ --પા. ૭૯૬, હા. માં. ૧, પૃ. ૩૫
જિનપદ નિજપદ એકતા, ભેદભાવ કછુ નાંહી, લક્ષ થવાને તેહના, કહ્યાં શાસ્ત્ર સુખદાયી.
-આંક, ૯૫૪
Jain Education Internationa
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૨૮ : સંતની અમૃતવાણી
આત્મા સત્ ચેતન્યમય, સર્વાભાસ રહિત, જેથી કેવળ પામીએ, મોક્ષપથ એ રીત.
છૂટે દેહાધ્યાસ તે, નહીં કર્તા તું કર્મ, નહિ લેતા તું તેહને, એ જ ધર્મને મર્મ એ જ ધર્મથી મોક્ષ છે, તું છે મોક્ષસ્વરૂપ, અનંતદર્શનશા ન તું, અ વ્યા બાધ સ્વરૂપ. શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયં જ્યોતિ સુખધામ, બીજું કહીયે કેટલું ? કર વિચાર તે પામ.
આત્મબ્રાંતિ સમ રેગ નહિ, સદ્દગુરુ વૈદ્ય સુજાણ, ગુરુઆજ્ઞા સમ પચ્ચ નહિ, ઔષધ વિચાર ધ્યાન.
–આંક, ૭૧૮
Jain Education Internationa
Page #142
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણું : ૧૨૯
જડભાવે જડ પરિણમે,
ચેતન ચેતન ભાવ; કોઈ કઈ પલટે નહિ,
છોડી આ૫ સ્વભાવ. –આંક, ૨૬૬
જડ ચેતનને ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ; એકપણું પામે નહિ, ત્રણે કાળ દ્રવ્યભાવ.
– ક, ઉ૧૮
જડ ને આત્મા તન્મયપણે થાય નહિ. સૂતરની આંટી સૂતરથી કાંઈ જુદી નથી, પણ આંટી કાઢવી તેમાં વિકટતા છે. જો કે સૂતર ઘટે નહિ ને વધે નહિ, તેવી જ રીતે આત્મામાં આંટી પડી ગઈ છે.
-પા. ૭૧૪
Jain Education Internationa
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૦ : સંતની અમૃતવાણી
હું શરીર નથી, પણ તેથી ભિન્ન એવો જ્ઞાયક આત્મા છું, તેમ નિત્ય શાશ્વત છું. આ વેદના પૂર્વ કમની છે, પણ મારું સ્વરુપ નાશ કરવાને તે સમર્થ નથી, એમ આત્માથીનું અનુપ્રેક્ષણ હાય.
–આંક, ૯૨૭
Jain Education Internationa
Page #144
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણીઃ ૧૩૧
દેહ છૂટે છે, તે પર્યાય છૂટે છે પણ આત્મા આત્માકારે અખંડ ઊભું રહે છે, પિતાનું કંઈ જતું નથી, જે જાય છે તે પિતાનું નથી, એમ પ્રત્યક્ષ જ્ઞાન થાય નહિ ત્યાં સુધી મૃત્યુને ભય લાગે છે.પા. ૭૮૦
Jain Education Internationa
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩ર : સંતની અમૃતવાણી
વિચારવાનને દેહ છૂટવા સંબંધી હર્ષ-વિષાદ ઘટે નહિ. આત્મપરિણામનું વિભાવપણું એ જ હાનિ ને તે જ મરણ છે. સ્વભાવ સન્મુખતા તથા તેની દઢ ઈચ્છા પણ તે હર્ષ-વિષાદને ટાળે છે.
–આંક, ૬૦૫
ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે
કાં અહો રાચી રહે !
–પા. ૧૦૭
Jain Education Internationa
Page #146
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૧૪૩
આ દેહથી ભિન્ન સ્વ–પર પ્રકાશક પરમ જ્યોતિસ્વરૂપ એ આ આત્મા તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજને ! અંતમુખ થઈ, સ્થિર થઈ તે આત્મામાં જ રહે તે અનંત અપાર આનંદ અનુભવશે.
વિષયથી જેની ઇંદ્રિયે આર્તા છે તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્તવ ક્યાંથી પ્રતીતિમાં આવે ?
–આંક, ૮૩
Jain Education Internationa
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૪ : સંતની અમૃતવાણી
તેના તું આધ પામ કે જેનાથી સમાધિમરણની પ્રાપ્તિ થાય. એક વાર જે સમાધિમરણ થયું' તે સર્વકાળના અસમાધિમરણ ટળશે. આત્માના નિશ્ચય વિના સમાધિમાગ ઘટે નહિ. —આંક, ૨૫
જો આ જીવે વિભાવ પરિણામ ક્ષીણ ન કર્યાં તો આ જ ભવને વિશે તે પ્રત્યક્ષ દુઃખ વેદશે. પા. ૮૦૮, હા. નાં. ૧, પૃ. ૧૨૨
Jain Education Internationa
Page #148
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૧૩૫
આત્મ-સાધન
દ્રવ્યનું એક છું, સવ પરભાવથી મુક્ત છું. ક્ષેત્ર-અસંખ્ય પ્રદેશાત્મક નિજ અવગાહના પ્રમાણુ છું. કાળ અજર, અમર શાશ્વત છે.. સ્વપર્યાયપરિણામી સમયાત્મક છુ
ભાવ-શુદ્ધ ચૈતન્ય માત્ર નિવિકલ્પ દૃષ્ટા છુ —પા. ૭૯૪, હા. તાં. ૧, પૃ. ૧૯
Jain Education Internationa
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૩૬ : સંતની અમૃતવાણી
ts -
આત્મા સચ્ચિદાનંદ જ્ઞાન અપેક્ષાએ સર્વવ્યાપક સચ્ચિદાનંદ એ હું આત્મા છું, એમ વિચારવું, ધ્યાવવું નિર્મળ, અત્યંત નિર્મળ પરમ શુદ્ધ ચૈતન્યઘન પ્રગટ આત્મસ્વરૂપ છે. સર્વને બાદ કરતાં કરતાં જે અબાધ્ય અનુભવ રહે છે, તે આત્મા છે. જે સર્વને જાણે છે, તે આત્મા છે. જે સર્વ ભાવને પ્રકાશે છે તે આત્મા છે. ઉપગમય આત્મા છે. અવ્યાબાધ સમાધિસ્વરૂપ આત્મા છે આત્મા છે, આત્મા અત્યંત પ્રગટ છે, કેમકે સ્વસંવેદન પ્રગટ અનુભવમાં છે.
–આંક, 9૧૦
Jain Education Internationa
Page #150
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૧૩૭
સવ જીવ–પ્રત્યે, સર્વ ભાવ પ્રત્યે અખંડ એકરસ વીતરાગદશા રાખવી એ જ સર્વ જ્ઞાનનું ફળ છે.
આત્મા શુદ્ધ ચેતન્ય જન્મ–જરા-મરણ રહિત અસંગસ્વરૂપ છે, એમાં સર્વ જ્ઞાન સમાય છે, તેની પ્રતીતિમાં સર્વ દર્શન સમાય છે, આત્માને અસંગસ્વરૂપે સ્વભાવદશા રહે તે સમ્યક્ ચારિત્ર, ઉત્કૃષ્ટ સંયમ અને વીતરાગદશા છે, જેનાં સંપૂર્ણપણાનું ફળ સર્વ દુઃખને ક્ષય છે, એ કેવળ નિઃસંદેહ છે, કેવળ નિઃસંદેહ છે.
–આંક, ૭૮૧
Jain Education Internationa
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૩૮ : સંતની અમૃતવાણી
નિજ સ્વભાવજ્ઞાનમાં કેવળ ઉપયોગ તન્મયાકાર સહજ સ્વભાવે નિર્વિક૯૫૫ણે આત્મા પરિ
મે તે કેવળજ્ઞાન છે ૪૪ કેવળ સ્વભાવપરિણામી જ્ઞાન તે કેવળજ્ઞાન છે.
તથારૂપ પ્રતીતિ પણે પરિણમે તે સમ્યક્ત્વ છે, નિરંતર તે પ્રતીતિ વર્યા કરે તે ક્ષાયિક સભ્ય કૃત્વ કહીએ છીએ, કવચિત્ મંદ, કવિચિત્ તીવ્ર, કવચિત વિસર્જન, કવચિત્ સ્મરણરૂપ એમ પ્રતીતિ રહે તેને પશમ સમ્યકત્વ કહીએ છીએ–પા.૭૨૦
Jain Education Internationa
Page #152
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૧૩૯
સવ` ઇંદ્રિયાને સંયમ કરી, સ` પરદ્રવ્યથી નિજસ્વરૂપ વ્યાવૃત્ત કરી, યાગને અચળ કરી, ઉપચેાગથી ઉપચાગની એકતા કરવાથી કેવળજ્ઞાન થાય. -પા. ૮૨૮ હા. તેાં. ૩, પૃ. ૨૪
Jain Education Internationa
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૦ : સંતની અમૃતવાણી
આ આત્મભાવ છે અને આ અન્યભાવ છે, એવું બધીજ આત્માને વિશે પરિણમિત થવાથી અન્યભાવને વિશે સહેજે ઉદાસીનતા ઉપન્ન થાય છે.
અને તે ઉદાસીનતા અનુક્રમે તે અન્યભાવથી સર્વથા મુક્તપણું કરે છે. નિજ-પરભાવ જેણે જાણ્યા છે, એવા પુરૂષને ત્યાર પછી પરભાવના કાર્યને જે કંઈ પ્રસંગ રહે છે, તે પ્રસંગમાં પ્રવર્તતાં પ્રવર્તતાં પણ તેથી તે જ્ઞાનીને સંબંધ છૂટ્યા કરે છે, પણ તેમાં હિતબુદ્ધિ થઈ પ્રતિબંધ થતો નથી.
–આંક, પર૫
Jain Education Internationa
Page #154
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણીઃ ૧૪૧
જ્ઞાની પિતાનું ઉપજીવન, આજીવિકા પણ પૂર્વકર્માનુસાર કરે છે. જ્ઞાનને વિશે પ્રતિબદ્ધતા થાય એમ કરી આજીવિકા કરતાં નથી અથવા કરાવવાને પ્રસંગ ઈચ્છતા નથી. –આંક, ૩૬૮
ખરૂં આત્મભાન થાય છે તેને હું અન્યભાવને અકર્તા છું, એ બેધ ઉત્પન્ન થઈ, અહં પ્રત્યાય બુદ્ધિ તે વિલય પામે છે. –આંક, ૩૬૨
Jain Education Internationa
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૨ : સંતની અમૃતવાણી
વિષમ ભાવના નિમિત્તો બળવાનપણે પ્રાપ્ત થયાં છતાં જે જ્ઞાનીપુરુષ અવિષમ ઉપયાગે વર્યાં, વર્તે છે અને ભવિષ્યકાળે વર્તે તે સર્વને વારવાર —આંક, ૭૩૫
નમસ્કાર.
રાગદ્વેષના પ્રત્યક્ષ બળવાન નિમિત્તો પ્રાપ્ત થયે પણ જેના આત્મભાવ કિંચિત્ માત્ર પણ ક્ષેાભ પામતા નથી, તે જ્ઞાનીના જ્ઞાનના વિચાર કરતાં પણ મહાનિર્જરા થાય, એમાં સ`શય નથી.
—આંક, ૭૩૬
Jain Education Internationa
Page #156
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૧૪૩
હું કર્તા, હું મનુષ્ય, હું સુખી, હું દુઃખી એ વગેરે પ્રકારથી રહેલું દેહાભિમાન તે જેનું ગળી ગયું છે, અને સર્વોત્તમ પદરૂપ પરમાત્માને જેણે જાર્યો છે, તેનું મન જ્યાં જ્યાં જાય છે, ત્યાં ત્યાં તેને સમાધિ જ છે.
–આંક, ૨૨૩
Jain Education Internationa
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૪ : સંતની અમૃતવાણી
જ્યાં સુધી સર્વ પ્રકારના સમવૃત્તિ ન થાય, ત્યાં સુધી કહ્યું જતું નથી.
વિષમ સ્થાનકમાં યથાર્થ આત્મજ્ઞાન -આંક, ૫૫૮
અવિષમભાવ વિના અમને પણ અમ ધપા માટે બીજો કાઇ અધિકાર નથી. મૌનપણું ભજવા ચેાગ્ય માગ છે.
—આંક, ૮૨૩
Jain Education Internationa
Page #158
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૧૪૫
સર્વ અન્યભાવથી આત્મા રહિત છે, કેવળ એમ જેને અનુભવ વર્તે છે, તે “મુક્ત” છે.
બીજા સર્વ દ્રવ્યથી અસંગપણું, ક્ષેત્રથી અસંગાપણું, કાળથી અસંગપણું અને ભાવથી અસંગાપણું, સર્વથા જેને વતે છે, તે “મુક્ત” છે.
અટલ અનુભવસ્વરૂપ આત્મા સર્વ દ્રવ્યથી પ્રત્યક્ષ જુદો ભાસ ત્યાંથી મુક્તદશાવતે છે. તે પુરુષ મૌન થાય છે, તે પુરૂષ અપ્રતિબદ્ધ થાય છે, તે પુરુષ અસંગ થાય છે, તે પુરુષ નિર્વિકલ્પ થાય છે અને તે પુરુષ મુક્ત થાય છે. આંક, ૭૭૯
Jain Education Internationa
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૪૬ : સ ંતની અમૃતવાણી
અહા ! સર્વોત્કૃષ્ટ શાંત રસમય સન્માર્ગ
અહેા ! તે સર્વોત્કૃષ્ટ શાંતરસપ્રધાન માના મૂળ સ`સદેવ
અહા! તે સર્વોત્કૃષ્ટ શાંતરસ સુપ્રતીત કરાબ્યા એવા પરમકૃપાળુ સદ્ગુરુદેવ
આ વિશ્વમાં સર્વ કાળ તમે જયવત વો, જયવંત વ. -પા. ૮૩૦, હા. ન. ૩, પૃ. પર
Jain Education Internationa
Page #160
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૧૪૭
સૂત્રા આત્માને સ્વધર્મ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવ્યા છે, પણ તેનું રહસ્ય યથા સમજવામાં આવતું નથી, તેથી ફેર લાગે છે.
-પા. ૭૭૦
જેનું હૃદય શુદ્ધ સતની બતાવેલી વાટે ચાલે છે, તે ધન્ય છે.—પા, ૨૩૫
જે પુરુષાએ વજ્ર જેમ શરીરથી જુદુ છે, એમ આત્માથી શરીર જુદુ' છે, એમ દીઠું' છે, તે પુરુષાને ધન્ય છે.—આંક, ૫૯૨
Jain Education Internationa
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪૮ : સતની અમૃતવાણી
શાસ્ત્રમાં માગ કહ્યો છે, મમ કહ્યો નથી, મમ તા સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે.
J
~આંક, ૫૮
ગમ પડ્યા વિના આગમ અનકારક થઈ ડે છે XX સંત વિના અંતની વાતમાં અત પમાતા નથી, લેાકસંજ્ઞાથી લેાકાÀ જવાતુ નથી. આંક, ૧૨૮
*
જિનપ્રવચન દુગ મ્યતા, થાકે અતિમતિમાન, અવલ અને શ્રી સદ્ગુરુ સુગમ અને સુખખાણું. ~~~આંક, ૯૫૪
ખૂઝી ચહત જો પ્યાસ કેા, હૈ બૂઝનકી રીત, પાવે નહીં ગુરુગમ વિના, એહિ અનાદિ સ્થિત.
—આંક, ૨૫૮
Jain Education Internationa
Page #162
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૧૪૯
દેહ અને આત્માને ભેદ પાડે તે ભેદજ્ઞાન જ્ઞાનીને તે જાપે છે, તે જાપથી દેહ અને આત્મા જુદા પડી શકે છે, તે ભેદવિજ્ઞાન થવા માટે મહાત્માઓએ સઘળાં શાસ્ત્ર રચ્યા છે.
જેમ તેજાબથી સોનું તથા કથીર જુદા પડે છે, તેમ જ્ઞાનીના ભેદવિજ્ઞાનના જાપરૂપ તેજાબથી સ્વાભાવિક આભદ્રવ્ય અગુરુલઘુ સ્વભાવવાળું હોઈને પ્રયેગી દ્રવ્યથી જુદું પડી સ્વધર્મમાં આવે છે
–ા. ૭૭૩ * શરીર અને જીવ એ બંનેમાં જ્યાં સુધી ભેદબુદ્ધિ થઈ શરીથી ભિન્ન આત્મસ્વરૂપ પ્રતીતિમાં ન આવે ત્યાં સુધી જ્ઞાન અજ્ઞાનરૂપ છે. એક ક્ષેત્રાવગાહપણે પરિણમેલા એ બંને પદાર્થોમાં ભેદ ભાસો એ જ જ્ઞાનને મહિમા છે.
(આત્માનુશાસનમાંથી)
Jain Education Internationa
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૫૦ : સંતની અમૃતવાણી
તરવાર મ્યાનમાંથી કાઢવાથી જેમ જુદી માલૂમ પડે છે, તેમ દેહથી આત્મા ૪સ્પષ્ટ જુદો બતાવે છે, તેણે આત્મા અનુભવ્યો કહેવાય. દૂધ અને પાણું ભેળાં છે, તેવી રીતે આત્મા અને દેહ રહેલા છે.
- દૂધ અને પાણી ક્રિયા કરવાથી જુદા પડે ત્યારે જુદા કહેવાય, તેવી રીતે આત્મા અને દેહ કિયાથી જુદા પડે ત્યારે જુદા કહેવાય. દૂધ દૂધના અને પાણી પાણીના પરિણામ પામે ત્યાં સુધી કિયા કહેવી. આત્મા જાગ્યો હોય તો પછી એક પર્યાયથી માંડી આખા સ્વરૂપ સુધીની ભ્રાંતિ થાય નહિ, પા. ૬૮૭
અનુભવપૂર્વક સમજવા યોગ્ય.
Jain Education Internationa
Page #164
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૧૫૧
દેહ પ્રત્યે જે વસ્ત્રને સંબંધ છે, તે આત્મા પ્રત્યે જેણે દેહને સંબંધ દીઠે છે, મ્યાન પ્રત્યે તરવારને જે સંબંધ છે, તે દેહ પ્રત્યે જેણે આત્માને સંબંધ દીઠો છે, અબદ્ધસ્કૃષ્ટ આત્મા જેણે અનુભવ્યું છે, તે મહત્પરુષને જીવન અને મરણ બંને સમાન છે. –આંક, ૮૩૩
Jain Education Internationa
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫ર : સંતની અમૃતવાણી
જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધ ચિતિસ્વરૂપ કાંતિ પરમ પ્રગટ થઈ અચિત્ય કરે છે, તે અચિંત્ય દ્રવ્ય સહજ સ્વાભાવિક નિજસ્વરુપ છે, એ નિશ્ચય જે પરમકૃપાળુ સત્પરુષે પ્રકાશ્યો તેને પરમ ઉપકાર છે.
–આંક, ૮૩૩
Jain Education Internationa
Page #166
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૧૫૩
જેમ આકાશમાં વિશ્વના પ્રવેશ નથી, સ ભાવની વાસનાથી આકાશ રહિત જ છે, તેમ સમ્યગ્દૃષ્ટિ પુરુષાએ પ્રત્યક્ષ સ` દ્રવ્યથી ભિન્ન, સવ અન્ય પર્યાયથી રહિત જ આત્મા દ્વી છે.
જેની ઉત્પત્તિ કાઇપણ અન્ય દ્રવ્યથી થતી નથી, તેવા આત્માનેા નાશ પણ કયાંથી હાય ?
—આંક, ૮૩૩
Jain Education Internationa
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૪ : સંતની અમૃતવાણી
હે જીવ! સ્થિર દષ્ટિથી કરીને તું અંતરંગમાં જે તે સર્વ પદ્રવ્યથી મુક્ત એવું તારું સ્વરૂપ તને પરમ પ્રસિદ્ધ અનુભવાશે.
હે જીવ! અસમ્યગદર્શનને લીધે તે સ્વરૂપ તને ભાસતું નથી, તે સ્વરૂપમાં તને શંકા છે, વ્યાહ છે અને ભય છે.
સમ્યગ્ગદર્શનને યોગ પ્રાપ્ત કરવાથી તે અભાસદિની નિવૃત્તિ થશે. –પા. ૮૧૯, હા. નં. ૨, પૃ. ૧૭
Jain Education Internationa
Page #168
--------------------------------------------------------------------------
________________
સ`નપદનું' ધ્યાન કરો.
પા. ૮૧૭, હા. નાં. ૨, પૃ. પ
સર્વજ્ઞે અનુભવેલા એવા શુદ્ધ આત્મપ્રાપ્તિને ઉપાય શ્રી ગુરુવડે જાણીને, તેનું રહસ્ય ધ્યાનમાં લઇને આત્મપ્રાપ્તિ કરા. આંક, ૭૬૪
Jain Education Internationa
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૫૬ : સંતની અમૃતવાણી
સાપદ વાર વાર શ્રવણુ કરવા ચેાગ્ય, વાંચવા ચેાગ્ય, વિચારવા ચૈાગ્ય, લક્ષ કરવા ચૈાગ્ય અને સ્વાનુભવે સિદ્ધ કરવા ચેાગ્ય છે.
—પા. ૮૨૫, હા. ન. ૩, પૃ. ૭
રાગ દ્વેષ અને અજ્ઞાનના આત્યંતિક અભાવ કરી જે સહજ શુદ્ધ આત્મસ્વરૂપમાં સ્થિત થયા તે સ્વરૂપ અમારૂ સ્મરણ, ધ્યાન અને પામવા ચેાગ્ય
સ્થાન છે,
-પા. ૮૧૭, હા. તાં. ૨, પૃ. ૩
+ શુદ્ધ આત્મપદ.
Jain Education Internationa
Page #170
--------------------------------------------------------------------------
________________
સતની અમૃતવાણી : ૧૫૭
દનમેહ ઉપશાંત અથવા ક્ષીણ થયા છે, જેના એવા ધીર પુરુષ વીતરાગેએ દર્શાવેલા માને 'ગીકાર કરીને શુદ્ધ-ચૈતન્યસ્વભાવ પરિણામી થઇ મેાક્ષપુર પ્રત્યે જાય છે. —આંક, ૮૬૫
Jain Education Internationa
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૫૮ : સંતની અમૃતવાણી
દર્શનમેહ વ્યતીત થઈ, ઉપ બેધ છે, દેહ ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જે.
આંક, ૭૩૮
Jain Education Internationa
Page #172
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણું : ૧૫૯
| નિરાબાધપણે જેની મનવૃત્તિ વહ્યા કરે છે, સંકલ્પ-વિકપની મંદતા જેને થઈ છે, પંચ વિષયથી વિરક્તબુદ્ધિના અંકુર જેને કુટ્યા છે, કલેશ ના કારણ જેણે નિર્મૂળ કર્યા છે, અનેકાન્તદષ્ટિયુક્ત એકાન્તદષ્ટિને જે સેવ્યા કરે છે, જેની માત્ર એક શુદ્ધવૃત્તિ જ છે, તે પ્રતાપી પુરુષ જ્યવંત વર્તા!
આંક, ૮૦
સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ
હે આર્યજન ! આ પરમ વાક્યને આત્માપણે, તમે અનુભવ કરો.
-આંક, ૮૩૨
Jain Education Internationa
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૬ : સંતની અમૃતવાણી
આત્માના છે પ
અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્ય'ત ભક્તિથી નમસ્કાર,
શુદ્ધ આત્મસ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાનીપુરુષોએ નીચે કહ્યાં છે તે છ પદને સમ્યગ્દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક કહ્યાં છે.
પ્રથમ પદ :— આત્મા છે.
જેમ ઘટ પટ આઢિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. અમુક ગુણ હેાવાને લીધે જેમ ઘટ પટ આદિ હાવાનું પ્રમાણ છે, તેમ સ્વપરપ્રકાશક એવી ચૈતન્યસત્તાના પ્રત્યક્ષ ગુણ જેને વિષે છે એવે આત્મા હૈાવાનુ` પ્રમાણ છે. બીજું પદ્મઃ—‘આત્મા નિત્ય છે.'
ઘટ પટ આદિ પદાર્થો અમુક કાળત્તિ છે. આત્મા ત્રિકાળવત્તિ છે. ઘટટાદિ સાગે કરી પદાર્થ છે, આત્મા સ્વભાવે કરીને પદ્મા છે; કેમકે
Jain Education Internationa
Page #174
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૧૬૧
તેની ઉત્પત્તિ માટે કાઇ પણ સાગા અનુભવચેાગ્ય થતા નથી. કેઇ પણ સંચાગી દ્રવ્યથી ચેતન સત્તા પ્રગટ થવા ચાગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસયેાગી હૈાવાથી અવિનાશી છે, કેમકે જેની કાઈ સ’યેાગથી ઉત્પત્તિ ન હોય તેના કેાઇને વિષે લય પણ હેાય નહીં.
ત્રીજુ` પદ્મ :— આત્મા કુર્તો છે. 1
સર્વ પદાથ અથ ક્રિયાસ"પન્ન છે. કંઇને કંઈ પરિણામક્રિયાસહિત જ સવ પદાર્થ એવામાં આવે છે. આત્મા પણ ક્રિયાસ પન્ન છે. ક્રિયાસ'પન્ન છે, માટે કર્તા છે: તે કર્તાપણુ' ત્રિવિધ શ્રી જિને વિવેચ્યું છે. પરમાથ થી સ્વભાવપરિણતિએ નિજ
સ્વરૂપને કર્યાં છે, અનુપરિત (અનુભવમાં આવવાયાગ્ય-વિશેષ સ``ધ સહિત) વ્યવહારથી તે આત્મા દ્રવ્ય કર્મોના કર્તા છે, ઉપચારથી ઘર, નગર આદિના કર્તા છે.
Jain Education Internationa
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૬૨ : સંતની અમૃતવાણી
ચાથું પદ :— આત્મા ભેાક્તા છે, ’
જે જે કઇ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરક નથી. જે કઈ પણ કરવામાં આવે તેનુ ફળ ભાગવવામાં આવે એવા પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ, સાકર ખાવાથી સાકરનું ફળ, અગ્નિસ્પર્શથી તે અગ્નિસ્પતુ ફળ, હીમને સ્પર્શ કરવાથી હીમસ્પેનુ' જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કાંઇ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનુ' ફળ પણ થવાચેાગ્ય જ થાય છે. તે ક્રિયાને આત્મા કર્તા હેાવાથી ભક્તા છે.
પાંચમું પદ :—‘ માક્ષપદ છે. ’
જે અનુપચરિત-વ્યવહારથી જીવને કમનુ કર્તાપણું. નિરૂપણ કર્યુ, કોંપણું હાવાથી ભાક્તાપણું નિરૂપણ કર્યું, તે કર્મ'નુ' ટળવાપણુ
Jain Education Internationa
Page #176
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૧૬૩
પણ છે, કેમકે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું અનભ્યાસથી–તેના અપરિચયથી–તેને ઉપશમ કરવાથી– તેનું મંદપણું દેખાય છે, તે ક્ષીણ થવાયેગ્ય દેખાય છે-ક્ષીણ થઈ શકે છે. તે તે બંધભાવ ક્ષીણ થઈ શકવાયેગ્ય હોવાથી તેથી રહિત એ જે શુદ્ધ આત્મસ્વભાવ તે રૂપ મોક્ષપદ છે.
છ પદ:–તે મોક્ષનો ઉપાય છે.”
જે કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં, પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જ્ઞાન, દર્શન સમાધિ, વૈરાગ્ય, ભકત્યાદિ સાધન પ્રત્યક્ષ છે. જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે, માટે તે જ્ઞાન, દર્શન, સંયમાદિ મેક્ષિપદના ઉપાય છે.
Jain Education Internationa
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૪ : સંતની અમૃતવાણી
શ્રી જ્ઞાનીપુરુષાએ સમ્યગૂદર્શનના મુખ્ય નિવાસભૂત કહ્યાં એવાં આ છ પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યાં છે, સમીપમુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણુ થવાયાગ્ય છે, પરમ નિશ્ચયરૂપ જણાવાયાગ્ય છે, તેને સ` વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યાગ્ય છે. આ છ પ૬ અત્યંત સ ંદેહરહિત છે, એમ પરમપુરુષે નિરૂપણ કર્યું છે. એ છ પદ્યને વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. અનાદિ સ્વપ્નદશાને લીધે ઉત્પન્ન થયેલે એવા જીવને અહંભાવ-મમત્વભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ છ પદ્મની જ્ઞાનીપુરુષાએ દેશના પ્રકાશી છે, તે સ્વપ્નદશાથી રહિત માત્ર પેાતાનુ' સ્વરૂપ છે. એમ જો જીવ પરિણામ કરે તે સહજમાત્રમાં તે જાગ્રત થઈ સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય; સમ્યગ્દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મેાક્ષને પામે. કાઈ વિનાશી, અશુદ્ધ અને અન્ય
Jain Education Internationa
Page #178
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૧૬૫
એવા ભાવને વિષે તેને હર્ષ, શોક, સાગ ઉત્પન્ન ન થાય. તે વિચારે સ્વસ્વરૂપને વિષે જ શુદ્ધપણુ સ’પૂ`પણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણુ અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પેાતાને અધ્યાસથી ઐકયતા થઈ છે. તેથી કેવળ પેાતાનું ભિન્નપણું જ છે. એમ સ્પષ્ટપ્રત્યક્ષ-અત્યંત પ્રત્યક્ષ-અપરાક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સયાગને વિષે તેને ઈષ્ટઅનિષ્ટપણુ‘પ્રાપ્ત થતુ' નથી. જન્મ, જરા, મરણ, રાગાઢિ આધારહિત સપૂર્ણ માહાત્મ્યનુ ઠેકાણું એવું નિજસ્વરૂપ જાણી, વેદી, તે કુંતાથ્ થાય છે. જે જે પુરૂષોને એ છ પદ સપ્રમાણ એવ પરમપુરુષનાં વચને આત્માના નિશ્ચય થયા છે, તે તે પુરૂષ સવ સ્વરૂપને પામ્યા છે. આધિ, વ્યાધિ, ઉપાધિ,સવ સંગથી રહિત થયા છે, થાય છે અને ભાવિકાળમાં પણ તેમ જ થશે
Jain Education Internationa
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૬ : સંતની અમૃતવાણી - જે સત્પરૂષોએ જન્મ, જરા, મરણને નાશ કરવાવાળો-સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાને ઉપદેશ કહ્યો છે તે પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મસ્વભાવ પ્રગટે છે એવા સર્વ સપુરુષ, તેનાં ચરણારવિંદ સદાય હૃદયને વિષે સ્થાપન રહો !
જે છ પદથી સિદ્ધ છે એવું આત્મસ્વરૂપ તે જેનાં વચનને અંગીકાર કર્યો સહજમાં પ્રગટે છે, જે આત્મસ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ છવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે, તે વચનના કહેનાર એવા સપુરૂષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે, કેમકે જેને પ્રત્યુપકાર ન થઈ શકે એ પરમાત્મભાવ તે જાણે કંઈ પણ ઈચછળ્યા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આખે, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિષે આ માટે શિષ્ય છે,
Jain Education Internationa
Page #180
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી ઃ ૧૬૭ અથવા ભક્તિને કર્તા છે, માટે મારે છે, એમ કદી જોયું નથી, એવા જે પુરુષ, તેને અત્યંત ભક્તિએ ફરી ફરી નમસ્કાર છે - જે સત્પરુષેએ સદ્દગુરુની ભક્તિ નિરૂપણ કરી છે, તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે વ્યક્તિને પ્રાપ્ત થવાથી સણુના આત્માની ચેષ્ટાને વિષે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દષ્ટિગોચર થઈ અન્ય સ્વછંદ મટે અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે, તે ભક્તિને અને તે પુરુષને ફરી ફરી ત્રિકાળ નમસ્કાર હે !
જે કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચારને શક્તિપણે કેવળજ્ઞાન છે એમ સ્પષ્ટ જોયું છે, એમ શ્રદ્ધાપણે કેવળજ્ઞાન થયું છે-વિચારદશાએ કેવળ જ્ઞાન થયું છે, ઈચ્છાદશાએ કેવળજ્ઞાન થયું છે,
Jain Education Internationa
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૬૮ : સંતની અમૃતવાણી મુખ્ય નયના હેતુથી કેવળજ્ઞાન વતે છે, તે કેવળ જ્ઞાન-સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર, જેના વાગે સહજ માત્રમાં જીવ પામવા ગ્ય થયે, તે સપુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો ! નમસ્કાર હો !
–પત્રાંક. ૪૯૩
શ્રી સદ્દગુરુને પરમ ઉપકાર અહે! અહો ! શ્રી સશું કરુણસિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહા ! અહા ! ઉપકારે.
ષટું સ્થાનક સમજાવીને ભિન્ન બતાવ્ય આપ, મ્યાન થકી તરવારવત, એ ઉપકાર અમાપ.
(આંક ૭૧૮-આત્મસિદ્ધિ શાસ્ત્ર ) અત્રે શ્રીમદે મ. ગાંધીજીને ડરબન (આફ્રિકા) લખેલો પત્ર ઉપગી હોઈ આખો ઉતારીએ છીએ
Jain Education Internationa
Page #182
--------------------------------------------------------------------------
________________
સ ંતની અમૃતવાણી : ૧૬૯
મુંબઈ, ફાગણ વદ ૫, શનિ, ૧૯૫૧
સુજ્ઞ ભાઈશ્રી મેાહનલાલ પ્રત્યે, શ્રી ડરખન,
પત્ર ૧ મળ્યુ છે. જેમ જેમ ઉપાધિના ત્યાગ થાય તેમ તેમ સમાધિસુખ પ્રગટે છે. જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિસુખ હાનિ પામે છે. વિચાર કરીએ તે। આ વાત પ્રત્યક્ષ અનુભવરૂપ થાય છે. જો કંઈ પણ આ સૌંસારના પદાર્થોના વિચાર કરવામાં આવે, તે તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં; કેમકે માત્ર અવિચારે કરીને તેમાં મેહમુદ્ધિ રહે છે.
"
આત્મા છે,' ‘આત્મા નિત્ય છે,' ‘આત્મા કર્મના કર્યાં છે,' ‘આત્મા કમના ભક્તા છે,” તેથી નિવૃત્ત થઈ શકે છે' અને ‘નિવૃત્ત થઈ શકવાનાં સાધન છે ’—એ છ કારણેા જેને વિચારે
Jain Education Internationa
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૭૦ : સતની અમૃતવાણી
કરીને સિદ્ધ થાય, તેને ‘વિવેકજ્ઞાન’અથવા સમ્ય ૠનની પ્રાપ્તિ ગણવી એમ શ્રી જિને નિરૂપણ કયુ છે, જે નિરુપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા ચેાગ્ય છે.
પૂના કાઇ વિશેષ અભ્યાસખળથી એ છ કારણેાના વિચાર ઉત્પન્ન થાય છે, અથવા સત્સ`ગના આશ્રયથી તે વિચાર ઉત્પન્ન થવાના ચાગ અને છે.
અનિત્ય પદાર્થ પ્રત્યે મેાહબુદ્ધિ હાવાને લીધે આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ અને અવ્યાબાધ
*‘ આજ સુધી અસ્તિત્વ ભાસ્યું નથી. અસ્તિત્વ સામ થવાથી સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. અસ્તિત્વ એ સમ્યક્ત્વનું અંગ છે. અસ્તિત્વ ને એક વખત પણ ભાસે તે તે ષ્ટિની માફ્ક નજરાય છે, અને નજરાયાથી આત્મા ત્યાંથી ખસી શકતા નથી.
આગળ વધે તે પણ પગ પાછા પડે છે, અર્થાત પ્રકૃતિ જોર આપતી નથી. એક વખત સમ્યકવ આવ્યા પછી તે પડે તે પા ઠેકાણે આવે છે. એમ થવાનું મૂળ કારણ અસ્તિત્વ ભાસ્યું તે છે. જો કદાચ અસ્તિત્વની વાત કહેવામાં આવતી હાય તા પણ તે ખેલવા માત્ર છે, કારણ કે ખરેખર અસ્તિત્વ ભાસ્યું નથી. ’~~પા. ૭૬૦
Jain Education Internationa
Page #184
--------------------------------------------------------------------------
________________
સંતની અમૃતવાણી : ૧૭૧ સમાધિસુખ ભાનમાં આવતું નથી. તેની મોહબુદ્ધિમાં જીવને અનાદિથી એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે, કે તેને વિવેક કરતાં કરતાં જીવને મુંઝાઈને પાછું વળવું પડે છે, અને તે મોહગ્રંથી છેદવાનો વખત આવવા પહેલાં તે વિવેક છેડી દેવાને વેગ પૂર્વકાળે ઘણીવાર બન્યું છે, કેમકે જેને અનાદિકાળથી અભ્યાસ છે તે, અત્યંત પુરૂ પાર્થ વિના અપકાળમાં છેડી શકાય નહીં. તે ફરી ફરી સત્સંગ, સલ્ફાસ્ત્ર અને પિતામાં સરળ વિચારદશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લે
ગ્ય છે, કે જેના પરિણામમાં નિત્ય શાશ્વત સુખસ્વરુપ એવું આત્મજ્ઞાન થઈ સ્વરુપ આવિર્ભાવ થાય છે. એમાં પ્રથમથી ઉત્પન્ન થતાં સંશય ધીર. જથી અને વિચારથી શાંત થાય છે. અધીરજથી અથવા આડી કાપના કરવાથી માત્ર જીવને પિતાના હિતને ત્યાગ કરવાને વખત આવે છે, અને
Jain Education Internationa
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૭૨ : સંતની અમૃતવાણી
અનિત્ય પદાર્થ ના રાગ રહેવાથી તેના કારણે ફરી ફરી સ’સારપરિભ્રમણના યાગ રહ્યા કરે છે.
કંઈ પણ આત્મવિચાર કરવાની ઇચ્છા તમને તે છે, એમ જાણી ઘણા સંતાષ થયા છે. તે સતષમાં મારા કંઈ સ્વાર્થ નથી. માત્ર તમે સમાધિને રસ્તે ચડવા ઇચ્છે છે તેથી સસારકલેશથી નિવત વાનેા તમને પ્રસ`ગ પ્રાપ્ત થશે. એવા પ્રકારના સ’ભવ દેખી સ્વભાવે સ તાષ થાય છે. એ જ વિનતિ —પત્રાંક ૫૭૦
www
Jain Education Internationa
Page #186
--------------------------------------------------------------------------
_