SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ સંતની અમૃતવાણી : ૧૭૧ સમાધિસુખ ભાનમાં આવતું નથી. તેની મોહબુદ્ધિમાં જીવને અનાદિથી એવું એકાગ્રપણું ચાલ્યું આવે છે, કે તેને વિવેક કરતાં કરતાં જીવને મુંઝાઈને પાછું વળવું પડે છે, અને તે મોહગ્રંથી છેદવાનો વખત આવવા પહેલાં તે વિવેક છેડી દેવાને વેગ પૂર્વકાળે ઘણીવાર બન્યું છે, કેમકે જેને અનાદિકાળથી અભ્યાસ છે તે, અત્યંત પુરૂ પાર્થ વિના અપકાળમાં છેડી શકાય નહીં. તે ફરી ફરી સત્સંગ, સલ્ફાસ્ત્ર અને પિતામાં સરળ વિચારદશા કરી તે વિષયમાં વિશેષ શ્રમ લે ગ્ય છે, કે જેના પરિણામમાં નિત્ય શાશ્વત સુખસ્વરુપ એવું આત્મજ્ઞાન થઈ સ્વરુપ આવિર્ભાવ થાય છે. એમાં પ્રથમથી ઉત્પન્ન થતાં સંશય ધીર. જથી અને વિચારથી શાંત થાય છે. અધીરજથી અથવા આડી કાપના કરવાથી માત્ર જીવને પિતાના હિતને ત્યાગ કરવાને વખત આવે છે, અને Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005024
Book TitleSantni Amrut Vani
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJamnadas P Sheth Mumbai
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy