________________
સંતની અમૃતવાણી : ૧૧
સર્વ કરતાં જેમાં અધિક સ્નેહ રહ્યા કરે છે, એવી આ કાયા રે ગજરાદિથી સ્વાત્માને જ દુઃખરૂપ થઈ પડે છે, તે પછી તેથી દૂર એવા ધનાદિથી જીવને તથારૂપ (યથાગ્ય) સુખવૃત્તિ થાય એમ માનતાં વિચારવાનની બુદ્ધિ જરૂર ક્ષોભ પામવી જોઈએ, અને કોઈ બીજા વિચારમાં જવી જોઈએ, એવો જ્ઞાની પુરુષોએ નિર્ણય કર્યો છે, તે યથાતથ્ય છે.-આંક, પ૯૪
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org