SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ નિર્મથને પંથ જડ ને ચેતન બંને દ્રવ્યને સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બંને જેને સમજાય છે; સ્વરૂ૫ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે ય પણ પરદ્રવ્યમાંય છે; એવો અનુભવને પ્રકાશ ઉલ્લાસિત થયો, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે; કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથને પંથ ભવનને ઉપાય છે. –આંક, ૯૦૨ જ્ઞાનીની વાણી (શાર્દૂલ વિક્રીડિત) બધું પ્રૌઢ વિવેકજ્ઞાને વરણી, સ્થાવાદ શુચિમચી, દુષ્કર્મોધ કલુષ ચિત્તહરણ, માર્ગસ્થ દેતૃમય; વંચકગ રહિત હિતકરણ, ધર્મસ્ય મમમયી, વાણી રાજ કલંકકર્મ દહની, કારુણ્ય વર્ષામયી. જેવા સંગ સુગ બોધવચન, બોધિ સમાધિ થતી; એવા સંત સુતત્ત્વજ્ઞાનનિધિને, વંદુ ધરી સન્મતિ. (સંગ્રહકર્તા) Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005024
Book TitleSantni Amrut Vani
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherJamnadas P Sheth Mumbai
Publication Year
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy