________________
નિર્મથને પંથ જડ ને ચેતન બંને દ્રવ્યને સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બંને જેને સમજાય છે; સ્વરૂ૫ ચેતન નિજ, જડ છે સંબંધ માત્ર, અથવા તે ય પણ પરદ્રવ્યમાંય છે; એવો અનુભવને પ્રકાશ ઉલ્લાસિત થયો, જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે; કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથને પંથ ભવનને ઉપાય છે.
–આંક, ૯૦૨ જ્ઞાનીની વાણી
(શાર્દૂલ વિક્રીડિત) બધું પ્રૌઢ વિવેકજ્ઞાને વરણી, સ્થાવાદ શુચિમચી, દુષ્કર્મોધ કલુષ ચિત્તહરણ, માર્ગસ્થ દેતૃમય; વંચકગ રહિત હિતકરણ, ધર્મસ્ય મમમયી, વાણી રાજ કલંકકર્મ દહની, કારુણ્ય વર્ષામયી.
જેવા સંગ સુગ બોધવચન, બોધિ સમાધિ થતી; એવા સંત સુતત્ત્વજ્ઞાનનિધિને, વંદુ ધરી સન્મતિ.
(સંગ્રહકર્તા)
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org