________________
સ ંતની અમૃતવાણી : ૧૬૯
મુંબઈ, ફાગણ વદ ૫, શનિ, ૧૯૫૧
સુજ્ઞ ભાઈશ્રી મેાહનલાલ પ્રત્યે, શ્રી ડરખન,
પત્ર ૧ મળ્યુ છે. જેમ જેમ ઉપાધિના ત્યાગ થાય તેમ તેમ સમાધિસુખ પ્રગટે છે. જેમ જેમ ઉપાધિનું ગ્રહણ થાય તેમ તેમ સમાધિસુખ હાનિ પામે છે. વિચાર કરીએ તે। આ વાત પ્રત્યક્ષ અનુભવરૂપ થાય છે. જો કંઈ પણ આ સૌંસારના પદાર્થોના વિચાર કરવામાં આવે, તે તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં; કેમકે માત્ર અવિચારે કરીને તેમાં મેહમુદ્ધિ રહે છે.
"
આત્મા છે,' ‘આત્મા નિત્ય છે,' ‘આત્મા કર્મના કર્યાં છે,' ‘આત્મા કમના ભક્તા છે,” તેથી નિવૃત્ત થઈ શકે છે' અને ‘નિવૃત્ત થઈ શકવાનાં સાધન છે ’—એ છ કારણેા જેને વિચારે
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org