________________
૧૬૨ : સંતની અમૃતવાણી
ચાથું પદ :— આત્મા ભેાક્તા છે, ’
જે જે કઇ ક્રિયા છે તે તે સર્વ સફળ છે, નિરક નથી. જે કઈ પણ કરવામાં આવે તેનુ ફળ ભાગવવામાં આવે એવા પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ, સાકર ખાવાથી સાકરનું ફળ, અગ્નિસ્પર્શથી તે અગ્નિસ્પતુ ફળ, હીમને સ્પર્શ કરવાથી હીમસ્પેનુ' જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કાંઇ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનુ' ફળ પણ થવાચેાગ્ય જ થાય છે. તે ક્રિયાને આત્મા કર્તા હેાવાથી ભક્તા છે.
પાંચમું પદ :—‘ માક્ષપદ છે. ’
જે અનુપચરિત-વ્યવહારથી જીવને કમનુ કર્તાપણું. નિરૂપણ કર્યુ, કોંપણું હાવાથી ભાક્તાપણું નિરૂપણ કર્યું, તે કર્મ'નુ' ટળવાપણુ
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org