________________
૯૮ : સંતની અમૃતવાણી
સૌથી મટે રેગ મિથ્યાત્વ.
પા. ૬૯૪
જેટલે રોગ હોય તેટલી દવા કરવી પડે છે. જીવને સમજવું હોય તે સહજ વિચાર પ્રગટે, પણ મિથ્યાત્વરૂપી મોટો રોગ છે, તેથી સમજવા માટે ઘણે કાળ જ જોઈએ. શાસ્ત્રમાં સેળ રેગ કહ્યા છે તે સઘળા આ જીવને છે, એમ સમજવું.
પા. ૬૯૫
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org