________________
સંતની અમૃતવાણીઃ ૧૩૧
દેહ છૂટે છે, તે પર્યાય છૂટે છે પણ આત્મા આત્માકારે અખંડ ઊભું રહે છે, પિતાનું કંઈ જતું નથી, જે જાય છે તે પિતાનું નથી, એમ પ્રત્યક્ષ જ્ઞાન થાય નહિ ત્યાં સુધી મૃત્યુને ભય લાગે છે.પા. ૭૮૦
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org