________________
સતની અમૃતવાણી :
તમે માન્યા છે, તેવા આત્માના મૂળ સ્વભાવ નથી, તેમ આત્માને કમે કાંઈ સાવ આવરી નાંખ્યું નથી. આત્માના પુરુષા ધર્માંના મા સાવ ખુલ્લા છે.—પા. ૬૯૦
જેમ નિળતા રે સ્ફટિક રતનતણી,
તેમ જ જીવ સ્વભાવ રે; પ્રકાશિયા,
તે જિન વીરે રે ધર્મ
પ્રમળ કષાય અભાવ રે.
૩૫
-પા. ૮૦૬ હા. માં. ૧ પૃ. ૧૦૬
* જે એ અ'શે રે નિરૂપાધિકપણું' તે તે જણા રે ધમ, સમ્યગદષ્ટિ ( ગુણઠાણા થકી જાવ લહે શિવરામ ’.
~૩. ચરોા, વિ.
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org