________________
૧૨૬ : સ ́તની અમૃતવાણી
દેહ જીવ એકરૂપે, ભાસે છે અજ્ઞાનવર્ડ, ક્રિયાની પ્રવૃત્તિ પણ, તેથી તેમ થાય છે. એવા જે અનાદિ, એકરૂપના મિથ્યાત્વભાવ, જ્ઞાનીના વચનવડે, દૂર થઈ જાય છે. ભાસે જડ ચૈતન્યને, પ્રગટ સ્વભાવ ભિન્ન, અને દ્રવ્ય નિજનિજરૂપે, સ્થિત થાય છે.
—ક, ૯૪૨
Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org