Book Title: Karm Prakruti Part 03
Author(s): Abhayshekharsuri
Publisher: Jain Shwetambar Murtipujak Sangh Mumbai
Catalog link: https://jainqq.org/explore/004979/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ હોહો 81588888888888888888888Z488884848)2884843 ણમોલુ છું સમણસ્સા ભગવઓ મહાવીરસ્સા. જઈ જઈજી જ ઇ કર્મપ્રકૃતિ, ભાગ-૩ પ્રશ્નોત્તરી ઋઈ ? $ * * * મુનિ અભયશેખર વિજય * * * * * * * # & # જ #જ જ પ્રકાશક શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ શ્રી સંભવનાથ જૈન દેરાસર લેન બોરીવલી (૧) મુંબઈ ૪૦૦ ૦૯૨ છે *** હજી 182 કિશ3%83%88 કિ. ૪૪૪છE8%8:27458:4 81E388%Eી T Page #2 -------------------------------------------------------------------------- ________________ *R************ ણમોન્યુ ણં સમણ ભગવઓ મહાવીરસ્સ કર્મ પ્રકૃતિ- ભાગ-૩ પ્રશ્નોત્તરી લેખક શ્રી પ્રેમ-ભુવનભાનુ-ધર્મતિ-યશેખરસૂરીશ્વર શિષ્યાણુ મુનિ અભયશેખર વિજય સંશોધન- ગચ્છાધિપતિ પૂ.આ.શ્રી વિ. જયઘોષ સૂ.મ.સા. પ્રકાશક- શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ શ્રી સંભવનાથ જૈન દેરાસર લેન (જામલીગલી) બોરીવલી (વે) મુંબઈ ૪૦૦ ૦૯૨. પ્રથમ આવૃત્તિ- વિ.સં.૨૦૪૯ મૂલ્ય-રૂા.૫૦/ નોંધ- આ પુસ્તક જ્ઞાનખાતાની રકમમાંથી છપાયું છે. ગૃહસ્યોએ એની માલિકી કરવી હોય તો પુસ્તકની કિંમત જ્ઞાનખાતે ચૂકવવી. મુદ્રક- Hansa Compugraphics, પ્રત ૧૦૦ 201, Walkeshware Road, BOMBAY- 6 0 3625639. X*X*8*804*99*cetolo9c9motio80888.9ote9+8Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય.. બોરિવલી એ વર્તમાન ભારતદેશની આર્થિક રાજધાની મુંબઈ મહાનગરીનું પ્રવેશદ્ધારસમું એક મહત્વનું ઉપનગર છે. આજે તો અહીં હજારો ગુજરાતી, રાજસ્થાની, કચ્છી જૈનો વસે છે ને શ્રી સંભવનાથદાદાની કૃપાથી સ્થિતિસંપન્ન છે. પણ આજથી પચાસ વર્ષ પૂર્વે અહીં જેનોની વસ્તી ખૂબ પાંખી અને મધ્યમવર્ગી હતી. પૂ.મુનિરાજશ્રી ઋષિમુનિજીના સદુપદેશથી સાદડી (રાજ) નિવાસી શેઠ શ્રી જુહારમલજી ઉત્તમાજી બાફનાએ વિ.સં.૨૦૦માં ૧૬૦૦ ચો.વારનો એક વિશાળ પ્લોટ શ્રી સંઘને દેરાસર-ઉપાશ્રય માટે અર્પણ કર્યો. એના પર ચાર નાના રૂમો બાંધીને એક રૂમમાં પંચધાતુના પ્રતિમાજી પધરાવી અમે જિનભક્તિનો પ્રારંભ કર્યો. વિ.સં.૨૦૦૫ માં સંઘના ભાઇઓએ શિખરબંધી જિનમંદિરના નિર્માણનો નિર્ણય કર્યો ને કાર્યનો પ્રારંભ કર્યો. નાણાભીડ હોવા છતાં પૂ. ગુલાબમુનિજીની પ્રેરણા અને અચાન્ય સંઘોના સહકારથી નિર્માણકાર્ય પૂર્ણ થયું અને મૂળનાયક શ્રી સંભવનાથ દાદા વગેરે પાંચ જિનબિંબોની પ્રતિષ્ઠા વિ.સં. ૨૦૧૧ વૈશાખ સુદ સાતમના મંગળ દિવસે પૂ.મુનિશ્રી પૂર્ણાનંદવિ.મ. તથા પૂ.મુનિશ્રી ગુલાબમુનિજી આદિની નિશ્રામાં મહોત્સવ પૂર્વક થઈ. વિ.સં. ૨૦૨૭ પ્રથમ વાર જ જામલીગલી સંઘના ઉપાશ્રયે ભવ્ય ઉપધાનતપ યુગદિવાકર પૂ.આ. શ્રી ધર્મસૂરીશ્વરજી મ. ની પાવન નિશ્રામાં થયા જેમાં ૪૨૫ આરાધકો હતા. મહાસુદ તેરસના શુભદિને માળારોપણ ઉત્સવ થયો. ને એ જ વખતે શ્રી સીમંધર સ્વામી વગેરે ૬જિનબિઓની મૂળગભારામાં જ ડાબીજમણી બાજુ ગોખલામાં પ્રતિષ્ઠા થઈ. તથા વર્ધમાનતપ આયંબિલ ખાતાનો શુભારંભ થયો. વિ.સં.૨૦૩૪માં દેરાસરજીની આગળની ચોકી પર ચાર શાશ્વતા જિનબિઓની એક ચૌમુખદેરી તથા બાજુની બેચોકી પર એક શ્રી ગૌતમસ્વામી તથા એક શ્રી પદ્માવતદિવીની એમ ત્રણ દેરીઓ નિર્માણ કરાવી. તેમાં પૂ.આ. શ્રીધર્મસૂરીશ્વરજી મ.સા.ની શુભનિશ્રામાં અંજનશલાકા-પ્રતિષ્ઠા ખૂબઉલ્લાસપૂર્વક થઈ. ને વધતી જતી વસ્તીના કારણે નવા વિશાળ ઉપાશ્રય માટેનું ખનન પણ એજ વખતે થયું. આ માટે વિ.સં.૨૦૨૫ માં જ સંઘે જૂના ઉપાશ્રયની પાછળનો ૭૫૦ I. Page #4 -------------------------------------------------------------------------- ________________ ચો.વારનો પ્લોટ લઇ લીધેલો. નૂતન ઉપાશ્રયમાં વિ.સં. ૨૦૩૬ માં પ્રથમ ચાતુર્માસ પૂ.આ. શ્રી જયાનંદ સુ.મ.સા.નું થયું. ચાતુર્માસ બાદ ઉપધાન થયા જેમાં ૪૭૫ આરાધકો હતા. દેરાસરજીના શિખરની ઉચાઇમાં ફેરફાર હોવાથી ઉપરના ગભારાના પાંચે પ્રતિમાજીઓનું ઉત્થાપન કરી શિખર ઉતારી નવું શિખર તૈયાર કરાવાયેલું. એ પાંચેય જિનબિંબોની પ્રતિષ્ઠા, અન્ય ચાર જિનબિમ્બોની અંજનશલાકા-પ્રતિષ્ઠા, પૂ. કનકવિજય મ.ને આચાર્યપદ પ્રદાન તથા ઉપધાનની માળારોપણ. આ બધા પ્રસંગો વિ.સં.૨૦૩૭, મહાવદ બીજના ધામધૂમથી ઉજવાયા. અમારા શ્રી સંઘના અનન્ય ઉપકારી પૂ. આ.દેવ શ્રી ધર્મસૂરીશ્વરજી મ. સા. પોતાના કાળધર્મના પંદર દિવસ પૂર્વે જ બોરીવલી પધારેલા ને અમારા શ્રાવિકા ઉપાશ્રયનું ઉદ્ઘાટન કરાવીને તે માટેનું આવશ્યક ફંડ કરાવી આપેલું. વિ.સં.૨૦૪૧માં પૂ.આ.શ્રી જયાનંદ સુ.મ.સા. ની પાવન નિશ્રામાં ઉપધાનતપ થયા જેમાં ૨૭૫ આરાધકો હતા. માળારોપણ પ્રસંગે શ્રી જિનમંદીરમાં ૧૦ અન્ય જિનબિંબોની પ્રતિષ્ઠા, દીક્ષા વગેરે પણ ભવ્ય રીતે થયા. વિ.સં.૨૦૪૮ ના ચાતુર્માસ માટે ગચ્છાધિપતિ સકળસંઘહિતૈષી પૂ.આ.શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ને આગ્રહપૂર્ણ વિનંતી કરતાં તેઓશ્રીએ વિનંતીનો સ્વીકાર કર્યો. જેઠ સુદ ચોથના પૂ.આ.શ્રી જયશેખર સૂ.મ.સા. પ્રવેશ કરી શ્રી સૂરિઅન્ટની પાંચમા પ્રસ્થાનની ભવ્ય આરાધના કરી.ત્યારબાદચાતુર્માસમાં પૂજ્ય મુનિરાજશ્રી અભયશેખર વિ.મ.ની પાવનનિશ્રામાં સામુદાયિક શત્રુજ્યતા, શની-રવિવારની શિબિરો વગેરે ભવ્ય આરાધનાઓ થઈ. પૂ.મુનિરાજશ્રીની પાવન પ્રેરણાથી,પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતોતથા જિજ્ઞાસુ શ્રાવક-શ્રાવિકાઓ માટે અત્યંત ઉપકારક આ મન્થ, અમે અમારા જ્ઞાનખાતામાંથી પ્રકાશિત કરતાં અનેરો હર્ષ અનુભવીએ છીએ. આ ગ્રન્થના થનારા સ્વાધ્યાયાદિમાં નિમિત્ત બનવા દ્વારા પેદા થયેલો પુણ્ય પ્રાક્ષાર અમને વધુને વધુ શાસનપ્રભાવનાના કાર્યોમાં પ્રેરક બને એવી પરમકૃપાળુ પરમાત્માને પ્રાર્થના લિ બોરિવલી- જામલીગલી જનસંઘ-ટ્રીઓ. Page #5 -------------------------------------------------------------------------- ________________ (जयउ सव्वण्णसासण) जं जह सुत्ते भणियं तं तहेव जइ वियालणा णत्थि । ____किं कालियाणुओगा दिट्ठी दिट्ठीप्पहाणेहिं । સૂત્રમાં જે વાત જે રીતે હી હોય એ જ રીતે જો સ્વીકારી લેવાની હોય અને એના પર કોઈ વિચારણા-નન- ન ચ કરવાના ન હોય તો દષ્ટિપ્રધાન શ્રી જિનેશ્વર દેવોએ કાલિક સૂત્રનો અનુયોગ શા માટે દર્શાવ્યો છે? આશય એ છે કે અનુયોગના સંહિતા, પદ, પદાર્થ, પદવિગ્રહ, ચાલના (= અસંગતિની ઉદ ભાવના કરવી) અને પ્રત્યવસ્થાન (=સમાધાન મેળવવું) એમ જે છ દ્વારો દર્શાવેલાં છે એમાં ચાલના પણ છે. સર્વજ્ઞનાં વચનોમાં શંકા કરવી એ સમ્યક ત્વનું દૂષણ છે. અને અહીં ચાલનાને કે જે જિનવચનમાં અસંગતિની શંકા ઉઠાવવા જેવી છે તેને અનુયોગના કાર રૂપે જણાવેલી છે. તો શંકા કરવી એ વિહિત છે કે નિષિદ્ધ ? આનો જવાબ એ છે કે શંકા કરવી એ વિહિત પણ છે ને નિષિદ્ધ પણ. એ કઈ રીતે ઊઠાવાઇ રહી છે એના પર આનો આધાર છે. આને જરા વિસ્તારથી વિચારીએ. આ પ્રકૃતિનું-ષડદવ્યમય વિશ્વનું સંચાલન ખૂબ નિયમબદ્ધ રીતે થાય છે. વિશ્વમાં ઘટતી કોઇ પણ ઘટના પાછળ એનાં ચોક્કસ કારણો હોય છે. કારણ વિના કોઇ કાર્ય થઈ શકતું નથી-થતું નથી. વિશ્વવત્સલ શ્રી તીર્થ કરદેવો પોતાના જાજવલ્યમાન કેવલજ્ઞાનમાં આ દરેક ઘટનાઓ ને તેનાં કારણો નિહાળતા હોય છે. ને એમાંથી જેટલું કહેવા યોગ્ય હોય તે ભવ્યજીવોને ઉપદેશતા હોય છે. આ ક્રિકેટની કોમેન્ટરી જેવું છે. ક્રિકેટના ગ્રાઉન્ડ પર બોલીંગ, બેટીંગ, ફીલ્ડીંગ વગેરેની જે કાંઈ હલચલ થાય છે એને કોમેન્ટેટર કોમેન્ટેટર બોકસમાં બેસીને નિહાળે છે ને એમાંથી કહેવા યોગ્ય અંશો કોમેન્ટરીમાં કહે છે. કોમેન્ટેટર, સ્ટેડિયમમાં જેવી ઘટનાઓ જુએ છે એને અનુસરીને કોમેન્ટરી આપે છે. તે સ્વસ્વસ્થાને રહેલા શ્રોતાઓ, સ્ટેડિયમમાં થઇ રહેલા પ્રસંગોને નિહાળતા ન હોવા છતાં, કોમેન્ટેટર જે કોમેન્ટરી આપે છે તેના શબ્દો દ્વારા, તે પ્રસંગોથી માહિતગાર બને છે. શ્રોતાને કોમેન્ટેટર પર શ્રદ્ધા હોય છે ને કોમેન્ટેટરના શબ્દો જ રમતની જાણકારી માટે આધારભૂત હોય છે, માટે એ, એ શબ્દો દ્વારા મેચની જાણકારી મેળવતો રહે છે. આ વિશ્વના સ્ટેડિયમમાં બનતા પ્રસંગોને સર્વજ્ઞ ભગવંતો નિહાળે છે ને વચનો દ્વારા વર્ણવે છે. છદ્મસ્થ શ્રોતાને આ પ્રસંગોની જાણકારી માટે સર્વજ્ઞવચનો નિર્ધાન્ત આધાર III Page #6 -------------------------------------------------------------------------- ________________ અસત્યવચનપ્રયોગ થવાનાં કારણો ત્રણ છે. રાગદ્વેષ અને અજ્ઞાન. એક વિદ્યાર્થી પાસે બીજો વિદ્યાર્થી પેનની યાચના કરે છે, ત્યારે પ્રથમ વિદ્યાર્થી પાસે પોતાની પેન હોવા છતાં, એના પરના મમત્વના (રાગના) કારણે, ( કદાચ એ મારી પેન બગાડી નાખશે તો ? એવી દહેશતથી) જૂઠ બોલવા પ્રેરાય છે કે “દોસ્ત ! હું પણ મારી પેન ભૂલી ગયો છું.” જેના પ્રત્યે દ્વેષ હોય એવી વ્યક્તિ કાંઇ પૂછવા આવે ત્યારે, એ વધુ હેરાન થાય એવી ગણતરીથી માનવી જાણવા છતાં અસત્યવચનપ્રયોગ કરે છે. જાણકારી ન હોય છતાં બોલવા જાય તો અસત્ય બોલાય એ તો સ્પષ્ટ જ છે . વીતરાગ સર્વજ્ઞ ભગવંતોને રાગ, દ્વેષ કે અજ્ઞાન આ ત્રણમાંથી એકેય કારણ વિદ્યમાન ન હોવાથી અસત્ય બોલવાને કોઇ કારણ હોતું નથી. માટે તેમનાં વચનો પરિપૂર્ણતયા શ્રદ્ધેય હોય છે ને શ્રદ્ધાળુ વર્ગ, શ્રદ્ધાપૂર્વક એ વચનો સાંભળી વિશ્વનું સ્વરૂપ-ઘટનાઓ વગેરેથી પરિચિત થતો જ રહે છે. તેમ છતાં, શ્રી સર્વજ્ઞભગવંતોને ક્થનીય જે વસ્તુ છે-વૈશ્વિક ઘટનાઓ તે જ જ્યારે અત્યંત તર્કબદ્ધ રીતે-પ્રાકૃતિક સિદ્ધાન્તોનું ઉલ્લંઘન કર્યા વિના અસ્તિત્વમાં આવે છે, ત્યારે સર્વજ્ઞનાં વચનોથી પ્રતિપાદિત તે તે ઘટનાઓને તર્કથી ચકાસવી એ અનુચિત ન લેખી શકાય. માટે, સૂરિપુરંદર શ્રી હરિભદસૂરિ મહારાજ કહે છે पक्षपातो न मे वीरं, न द्वेषः कपिलादिषु युक्तिमद्वचनं यस्य तस्य कार्यः परिग्रहः ।। જૈનદર્શનના પુરર્રા શ્રી વીર વિભુ પર મને પક્ષપાત નથી, કે સાંખ્યદર્શન વગેરના પ્રણેતા કપિલ વગેરે પર મને દ્વેષ નથી. ( તો પછી, તમે શ્રીવીરપ્રભુનાં વચનોનો સ્વીકાર કરો છો અને કપિલ વગેરેનાં વચનોનો ઇનકાર કરો છો, આવું શા માટે ? એટલા માટે કે) જેનું વચન યુક્તિસંગત હોય તેનો સ્વીકાર કરવો જોઇએ. ( શ્રી વીરપરમાત્માનાં ( વચનો તર્કસંગત છે, માટે હું તેનો સ્વીકાર કરું છું. ) શાસ્ત્રમાં પણ કહ્યું છે કે “ જે પદાથો આજ્ઞાગ્રાહ્ય હોય ( ભગવાને આમ કહ્યું છે, માટે આ આમ જ છે એ રીતે જ સ્વીકારી લેવાના હોય) એને- બાબાવાક્ય પ્રમાણ-શ્રદ્ધાથી સ્વીકારવા, એમાં જફ્ફ ૬ જથ નનુ ન ચ ન કરવાં; અને સર્વજ્ઞકથિત જે પદાર્થો હેતુગ્રાહ્ય હોય ( “ફ્લાણા ફલાણા કારણે આ આમ છે-આમ કહ્યું છે” એમ કારણ શોધવા પૂર્વક સ્વીકારવાના હોય) એને માત્ર શ્રદ્ધાથી સ્વીકારી ન લેતા હેતુવાદની (તર્કપરીક્ષણની) સોટી પર પણ ચઢાવી પરીક્ષણ કરીને સ્વીકારવા જોઇએ. આમાં વૈપરીત્ય કરનારો IV Page #7 -------------------------------------------------------------------------- ________________ જિનવચનની આરાધના કરી રહ્યો નથી.” શંકા:- જ્યારે પ્રકૃતિ જ તર્કને વરેલી છે ત્યારે, પૂર્વે કહ્યા પ્રમાણે એમાં ઘટનારી પ્રત્યેક ઘટના અને એનું નિરૂપણ કરનાર પ્રત્યેક વચન તો જ વિષય બની રહે છે. શ્રી સર્વજ્ઞો દુન્યવી ઘટનાઓ સિવાય તો કશું વર્ણવતા નથી. એટલે એમનું દરેક વચન અને તેનાથી પ્રતિપાદિત પદાથો તર્કનો જ વિષય બની રહેવાથી હેતુ માહ્ય જ હોય છે. તો પછી, આજ્ઞામ્રાહ્ય અને હેતુ માહ્ય' આવા બે વિભાગ શા કારણે? સમાધાન :- આમાં કારણ, છદ્મસ્થની પોતપોતાની ભૂમિકા છે. આને જરા વ્યવસ્થિત સમજીએ. એક બાળક સ્વપિતાને કુતૂહલતા પૂર્વક પ્રશ્ન પૂછે છે. Father ! why the trees are green ? (પિતાજી ! વૃક્ષો શા માટે લીલાં હોય છે ને એના પિતાજીએ જવાબ આપ્યો: The trees are green because they are green. (વૃક્ષો લીલાં હોય છે કારણ કે તે લીલાં હોય છે.) ને એ બાળકે આનંદપૂર્વક એ ઉત્તરને સ્વીકારી લીધો. આમાં એ પિતાએ વૃક્ષોની લીલાશને આજ્ઞાસાહ્ય બનાવી, કારણકે એમાં, કારણ કે.' ઇત્યાદિ કહેવાયું હોવા છતાં કોઈ જ વાસ્તવિક કારણ દર્શાવાયું નથી. જો એ બાળક વિજ્ઞાનનો વિદ્યાર્થી હોત ને એના પિતાજી કોઇ વનસ્પતિશાસ્ત્રી હોત તો જરૂર એને સૂર્યકિરણો-ફોટો સીન્થસીસની પ્રક્રિયા-ક્લોરોફીલ વગેરેનાં નિરૂપણ પૂર્વક લીલાશનું કારણ દર્શાવ્યું હોત. અને તો એ લીલાશ હેતુઝાહ્ય બનાવી હેવાત. એક આદમી બિમાર પડ્યો. પોતાના ફેમિલી ડૉકટરની દવા લીધી. પણ ૮-૧૦ દિવસ સુધી કાંઈ ફેર ન પડ્યો એટલે ફેમિલી ડૉકટર મોટા ડૉકટરને બોલાવી લાવ્યો. એણે આખું શરીર તપાસ્યું, બધા રિપોર્ટો લીધા, રોગનું નિદાન કર્યું અને દવાનો આખો કોર્સ લખી આપ્યો. પેલો દર્દી મોટા ડૉ.ને પૂછે છે કે આ ઇજેકશન શા માટે ને આ ગીફ્ટર શા માટે? આ ગોળીઓ શા માટે ને આ કેસ્યુલ્સ શા માટે? એટલે મોટા ડૉ. કહે છે, એ બધું તમારે પૂછવાનું નહીં, માત્ર “હું કહું છું ને.' તમે દવા લેવા માંડો ને બધું સારું થઈ જશે. મારા પર વિશ્વાસ રાખો. આ, તે તે દવાને આજ્ઞામ્રાહ્ય કરી કહેવાય. પણ જ્યારે ફેમિલી ડૉ. પોતાના દર્દીનો કેસ સમજવા માગે છેને બધી દવાઓનું કારણ V . . Page #8 -------------------------------------------------------------------------- ________________ પૂછે છે ત્યારે મોટો ડૉ. “હું કહું છું ને...” એમ જવાબ ન આપતાં એની સાથે બધું ડીસ્કશન કરશે, ને બધાનાં કારણો સમજાવવા પ્રયાસ કરશે. આ તે તે દવાને હેતુઝાહ્ય કરી કહેવાય. મોટા ડૉકટરે એક પણ દવા નિરર્થક નથી આપી, દર્દીના શરીરમાં એવા કોઈ કોઈ વિકારો જોયા છે ને એના ઉપશમન માટે તેને દવાઓ આપી છે. એટલે કે દરેક દવા પાછળ કારણ તો છે જ. છતાં, દર્દી, શરીરનું બંધારણ, એની નિરોગી અવસ્થા. એમાં પેદા થતા વિકારો, એ વિકારોનાં કારણો, એ વિકારોને સૂચિત કરનારી બાહ્ય અસરો, કયું તત્વ ઉમેરવાથી એ વિકારો શાન્ત થાય, કઇદવામાંથી એ તત્વ મળી રહે... વગેરે કોઇ મેડિક્લ ટર્મ્સ જાણતો નથી કે જાણવાની ભૂમિકામાં નથી. એટલે કદાચ મોટા ડે. આ બધું એને, એની પથારી પાસે ઊભા ઊભા સમજાવવાનો પ્રયાસ કરે તો પણ એ ભેંસ આગળ ભાગવત જ થાય, બીજું કશું નહીં. માટે એના માટે દવા આજ્ઞામાહ્ય બની રહે છે. પણ ફેમિલી ડૉકટર મેડિક્લ ટર્મ્સનો જાણકાર છે. મોટા ડૉકટર ઝીણવટથી બધી વાતો સમજાવે તો એ સમજવાની એની ભૂમિકા છે. એટલે મોટા ડૉ. એને બધું સમજાવે છે, એના માટે તે તે દવા હેતુગ્રાહ્ય છે. દર્દી પણ જો આ સમજણની ભૂમિકા ધરાવતો હોત, તો, એના માટે પણ દવા હેતુ માહ્ય બનત જ. વળી, એને જો તે તે દરેક દવા પાછળનું કારણ જાણવા મળી જાય તો એનો ડૉકટર પર વધુ આદર-બહુમાન પેદા થાય તેમજ એ વધુ ખંતપૂર્વક નિયમિત રીતે દવા લઈ વહેલો નિરોગી બનવાનો જ. માટે, એવા દર્દીનિ તો, તે તે દરેક દવા કારણ દર્શાવવા પૂર્વક આપવી-હેતુઝાહ્ય બનાવવી એ જ હિતાવહ કહેવાય. એવી ભૂમિકા નહીં પામેલા દર્દીને જો બધાં કારણો સમજાવવાનો પ્રયાસ થાય તો એ, એ કારણોને સમજી ન શકે અને તેથી તેને દવાઓ એને નિષ્કારણ લાગી જવાની પણ શક્યતા ઊભી થાય, અથવા કારણ સમજવાની માથાકૂટમાં પડી જાય તો દવા લેવાની બાબતમાં બેકાળજી બની જવાની શક્યતા... ડૉ. કારણ સમજાવવામાં નિષ્ફળ જવાથી એને ડૉ. પર એટલા આદર-બહુમાન ન જાગે. આવાં બધાં કારણોએ એ જલ્દીથી નિરોગી ન બને. એટલે એને માટે દવાને હેતુ ગ્રાહ્ય બનાવવી એ નુકશાનí અને આજ્ઞામાહ્ય બનાવવી એ લાભકર્તા- આ સમજી શકાય એવી વાત છે. આ જ રીતે સર્વ કથિત પદાર્થો હેતુ ગ્રાહ્ય કે આશાગ્રાહ્ય બને છે. જેના માટે જે હેતુઝાહ્ય હોય, એને એ હેતુપૂર્વક સમજાવવાથી હિતાવહ બને છે કે જેના માટે જે આજ્ઞાસાહ્ય હોય, એને એ શ્રદ્ધાદ્વારા સમજાવવાથી હિતાવહ બને છે. વળી, પ્રજ્ઞાપકે-પ્રજ્ઞાપકે અને શ્રોતાએ-શ્રોતાએ ભૂમિકા જુદી જુદી હોવાથી હેતુઝાહ્ય અને આશામાહ્ય પદાર્થો વચ્ચેની લક્ષમણરેખા નિશ્ચિત સ્થિર હોતી નથી. એના એ જ ... VI Page #9 -------------------------------------------------------------------------- ________________ શ્રોતા માટે જે પદાર્થો પ્રાથમિક ભૂમિકામાં આજ્ઞામાહ્ય હતા, તે જ પદાર્થો, જેમ જેમ એની ભૂમિકા આગળ વધતી જાય છે, એનો બાયોપશમ ખીલતો જાય છે, બુદ્ધિની સૂક્ષ્મતા થતી જાય છે, સર્વજ્ઞકથિત તત્વોનો પરિચય વધતો જાય છે... તેમ તેમ હેતુ માહ્ય બનતા જાય છે. હું હું છું માટે કરી લેવાનું એમ આજ્ઞા દ્વારા, બાલ્યવયમાં રહેલા પુત્ર પાસે જે કરાવ્યું હતું તેને જ, તે પિતા, પુત્ર યુવાન થયે, કારણ સમજાવવા પૂર્વક કરાવે છે ને નીચલા ધોરણમાં, બે હાઇડ્રોજનને એક ઓકસીજનનો પરમાણુ ભેગા થઈ પાણી (H2O) બને છે એ શીખવાડાય છે. તે ઉપલા ધોરણમાં આ જ વાત હાઈડ્રોજન-ઓક્સીજનના પરમાણુભારાંક, ઇલેકટ્રોનની સંખ્યા વગેરે દ્વારા સકારણ સમજાવવામાં આવે છે. એટલે, શ્રી સર્વ કહેલ દરેક બાબત એકદમ તપૂર્ણ જ છે, પણ આપણી તે તે દરેક તર્કને સમજી શકવાની ભૂમિકા નથી. જે જે તર્ક આપણી બુદ્ધિનાક્ષેત્રની બહાર છે એને સમજવાનો-સમજાવવાનો પ્રયાસ કરવો એ અંધારામાં આથડવાનું છે, માત્ર લેશ સિવાય એનું બીજું કશું પરિણામ નીપજતું નથી. જન્મથી અંધ પુરુષ પૂછે છે. દૂધ કેવું હોય છે? કો કે જવાબ આપ્યો- “સફેદ. સફેદ એટલે કેવું?” “સફેદ એટલે હંસ જેવું સફેદ.-' હંસ કે (સફેદ) હોય? હંસ ? હંસ બગલાની પાંખ જેવો સફેદ હોય...બગલાની પાંખ કેવી હોય ?" બગલાની પાંખ સફેદ હોય...પણ સફેદ એટલે કેવી ?..સફેદ એટલે સફેદ. ધોળી.શ્વેત.-' પણ આ સફેદ, ધોળી, શ્વેત એટલે કેવું?' જન્માંધને આ સમજાવવાનો પ્રયાસ નાહકનો ક્લેશ જ છે કે બીજું કાંઇ ? આવી આપણી અલ્પશની ભૂમિકા હોય છે. કેટલાય અતીન્દ્રિય વગેરે તો આપણી બુદ્ધિની પહોંચથી પર હોય છે. એટલે તેને પદાર્થો સંપૂર્ણતયા તર્કપૂર્ણ હોવા છતાં, આપણા માટે આજ્ઞાશાહ્ય બની રહે છે. આવા આજ્ઞાસાહ્ય પદાર્થો અંગે પણ જો આપણે આવું શા માટે કહ્યું હશે? વગેરે મથામણમાં પડીએ તો, જન્માંધ વ્યક્તિ જેમ સફેદ રંગનો પરિચય પામી શકતી નથી, VII Page #10 -------------------------------------------------------------------------- ________________ " તેમ આ કારણો આપણાં ક્ષેત્રની બહારની વસ્તુ હોઇ આપણે ભરચક પ્રયાસો કરવા છતાં પામી શક્તા નથી. તેથી પછી શંકા ઊભી થાય છે, ભગવાને આવું શા માટે કહ્યું હશે? શું આ સાચું હશે ? આપણા મગજમાં તો કાંઇ બેસતું નથી- આ રીતે ઊઠાવાતી શંકા ગર્ભિત રીતે ભગવાનની સર્વજ્ઞતા પ્રત્યેની શંકા સ્વરૂપ હોય છે. અને એ સમ્યક ત્વના દૂષણરૂપ છે, ત્યાજ્ય છે. આવી શંકા ઊઠે તો એના ઉપાયરૂપે તમેવ સચ્ચ નિસંક જે જિણેહિં પવેઇચં ' એનો વારંવાર જાપ કરવો જોઇએ શ્રીજિનેશ્વરદેવોએ જે પ્રરૂપેલું છે તે જ નિ: શંક સત્ય છે. કુવાના દેડકા જેવું મારું જ્ઞાન અત્યંત અલ્પ છે, માટે મને સમજાતું નથી. બાકી ભગવાને વ્હેલું હોય તેમાં અસત્યતા સંભવે નહીં. " પણ, આપણી જેટલી ભૂમિકા ઘડાયેલી હોય એટલી મર્યાદામાં આવતા તત્ત્વો માટે જિજ્ઞાસા ઊઠાવવી એ, તે તે બાબતોનું પરીક્ષણ કરવા બરાબર બની રહે છે, એનાથી ઘણાં રહસ્યો જાણવાં મળે છે. જેમ મરજીવો સમુદમાં રત્નો પામવા માટે ઊંડે ઊંડે સુધી ડૂબકીઓ લગાવે છે છતાં બહારના ઓક્સીજન સાથે નળી વાટે ક્નેકશન ઊભું જ રાખે છે. એમ, ‘શ્રી જિનેશ્વરદેવે કહેલી વાતો નિ:સન્દિગ્ધપણે સત્ય જ છે · એવી સચોટ શ્રદ્ધા સાથેનું જોડાણ ઊભું રાખીને શાસ્ત્રસમુદમાં ઊંડે ઊંડે સુધી ડુબકી મારવાથી અનેક અદ્ભુત રહસ્યો સ્વરૂપ રત્નોની પ્રાપ્તિ થાય છે. “સર્વજ્ઞવીતરાગ પ્રભુએ આમ કહ્યું છે તો જરૂર એની પાછળ કારણ હશે... આ કારણ શું હશે ? આવું હશે માટે આમ કહ્યું હશે . 99 66 ? અથવા આવું હશે માટે આમ કહ્યું હશે ?” અહીં આમ કહ્યું છે ને અન્યત્ર આમ કહ્યું છે. આ બેમાં પરસ્પર વિરોધ ભાસે છે. પણ વીતરાગનાં વચનોમાં પૂર્વાપર વિરોધ તો હોય નહીં. તો અહીં કઇ અપેક્ષાએ આમ કહ્યું હશે ? ને ત્યાં કઇ અપેક્ષાએ જુદી રીતે કહ્યું હશે ?” આવા પ્રશ્નો જિજ્ઞાસાના ઘરના હોય છે ને એ નિષિદ્ધ નથી, પણ ઉપરથી વિહિત છે. સમુદ્રમાં ઊંડે ઊંડે સુધી ડૂબકી લગાવવામાં મરજીવો એક કાળજી રાખતો હોય છે. ઉપરથી પ્રાણવાયુનું સ્નેકશન કટ થઇ જવાની શક્યતા એને જો લાગે તો એ તૂર્ત ડૂબકી દેવાનું અટકાવી દે, પણ પ્રાણવાયુ સાથેનો સંબંધ કપાઇ જવા દેતો નથી. એ જાણે છે કે પ્રાણવાયુનો પૂરવઠો જો કપાઇ ગયો તો રત્નો તો નહીં જ મળે પણ જીવનથી પણ જઇશ. જિજ્ઞાસુ સાધકે પણ આ કાળજી રાખવાની હોય છે. શાસ્ત્રોના ગહન વિસ્તારમાં પ્રશ્નો દ્વારા ડૂબકી લગાવતાં લગાવતાં ( સ્વક્ષયોપશમની ઓછાશના કારણે સમાધાન મળતું ન દેખાય કે એવા કોઇ કારણે) શ્રદ્ધાના પ્રાણ ઊડી જવાની દહેશત ઊભી થાય તો એ Dangerous zone બની રહે છે. તમેવ સચ્ચ નિસંકં...’ કરીને એ પ્રશ્નને ત્યાં જ છોડી દેવો જોઇએ. રહસ્યનું રત્ન પામવા માટે આ ડેન્જરસ ઝોનમાં પ્રવેશવાનો કરાતો VIII Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રયાસ એ શ્રદ્ધાના પ્રાણનો જોખમી જુગાર ખેલવા સમાન બની રહે છે. કથિત કાળજી રાખવા સાથે કરવામાં આવતા “નનુ નચ' સમાધાન મેળવવાની આતુરતા ઊભી કરે છે જે પૂર્વાપર શાસ્ત્રવચનોની ઉપસ્થિતિ, પુન: અધ્યયન, ગહન વિચારણા, અનુપ્રેક્ષા વગેરેની તક પૂરી પાડે છે. એનાથી પૂર્વાપર શાસ્ત્રવચનોનું અનુસંધાન થાય છે અને અનેક નહીં ખૂલેલાં રહો છતાં થાય છે. તેમ જ શાસ્ત્રવચનોના પદાર્થને વાક્યર્થથી પણ આગળ વધીને મહાવાક્યર્થ ને દમ્પર્ધાર્થ સુધી પહોંચવાનું થાય છે. માટે આ રીતે “શંકા કરવી" પ્રશ્ન ઊઠાવવા એ ખૂબ જ લાભપ્રદ હોવાથી એ વિહિત છે જ. જ્યારે એક જ બાબત અંગે અચાન્ય શાસ્ત્રવચન દ્વારા થયેલું પ્રતિપાદન જુદા જુદા પ્રકારનું જોવા મળતું હોય ત્યારે તે બે વચ્ચેનો સમન્વય સાધવા પ્રામાણિક પ્રયાસ કરવો જોઇએ. જુદા જુદા પ્રતિપાદન પાછળ રહેલી અપેક્ષા શોધવી જોઇએ. કદાચ એમાં સફળ તા ન મળે તો તત્ત્વ કેવલિનો વિદન્તિ એ મંત્રાલરોનો સહારો લઇ સર્વજ્ઞ ભગવંતો પર છોડી દેવું જોઈએ. પણ આપણું ડહાપણ ડહોળવું નહીં. કારણ કે, કયારેક એવું પણ બનતું હોય છે કે આપણા જ્ઞાનનો વિષય બનનાર ક્ષેત્રમાં જે નિયમ લાગુ થતો હોય છે એના કરતાં, આપણા જ્ઞાનનો વિષય ન બનનાર ક્ષેત્રમાં સાવવિપરીત નિયમ હોયને આપણે તો આપણા જ્ઞાનનો વિષય બનનાર ક્ષેત્રમાં લાગુ પડનાર નિયમને અનુસરીને જ વિચાર્યા કરીએ, વિપરીતનિયમની લ્પના પણ ન આવે, તો સમન્વય શી રીતે સધાય ?..... એક દાખલો આપું. વિશ્વના તમામ પદાર્થો માટે એક નિયમ છે કે જેમ ઉષણતામાન ઘટે એમ એનું કદ ઘટે ને ઘનતા વધે. અને જેમ ઉષ્ણતામાન વધે તેમ એનું કદ વધે અને ઘનતા ઘટે. ૪ સેન્ટીગ્રેડ ઉષ્ણતામાન સુધી પાણી પણ આ જ નિયમને અનુસરે છે. પણ એનાથી પણ ઓછું ઉષ્ણતામાન થાય તો પાણી માટે આ નિયમ સાવ વિપરીત થઈ જાય છે. પછી જેમ ઉષ્ણતામાન ઘટે છે તેમ તેમ પાણીનું કદ ઘટવાના બદલે વધવા માંડે છે ને ઘનતા ઘટવા માંડે છે. આ તો ૪ સે.ની નીચેના ઉષણતામાનની અવસ્થા પણ આપણો વિષય છે, માટે ત્યારથી નિયમ વિપરીત છે એ જાણી શકાયું. ધારો કે એ આપણા ક્ષેત્રની બહાર હોતને તેથી એ વિપરીતનિયમ જાણી શકાયો ન હોત તથા બરફ તેમજ બરફ પાણી પર તરે છે વગેરે વાતો આપણી જાણકારીમાં ન હોત ને કયાંક ખાલી એટલું જ પ્રતિપાદન મળતું હોય કે, “ પાણીને ખૂબ ઠંડું કરવામાં આવે ત્યારે એ ઘન અવસ્થાને પામે છે જે બરફ કહેવાય છે. ને આ બરફ પાણી પર તરે છે” તો આપણે તો આપણા વિષયભૂત નિયમ કે “વસ્તુ ઠંડી થાય તેમ એનું કદ ઘટે, ને એ વધુ સઘન થાય ” એ નિયમને અનુસરીને આ પ્રતિપાદનનું રહસ્ય મેળવવા પ્રયાસ કર્યા કરીએ IX Page #12 -------------------------------------------------------------------------- ________________ તો હવામાં બાચકા જ ભરવાનું થાય કે બીજું કાંઈ? “ બરફ પાણી કરતાં ઠંડો હોવાથી ભારે હોવો જોઈએ ને ડૂબવો જોઈએ એવું જ સ્વવિષયભૂત નિયમ જણાવતો હોવાથી, બરફ તરવાની વાત તો અસત્ય જ લાગે ને?ને છતાં, અમુક હદ પછી નિયમનું વપરીત્ય થઇ જતું હોવાના કારણે એ સત્ય જ છે ને... આવું જ અન્ય બાબતોમાં પણ બની શકે છે. એટલે અતીન્દિય વગેરે તત્વો અંગેનાં અમુક શાસ્ત્રવચનો વગેરે દ્વારા અમુક પ્રકારનો નિયમ હોવાનો નિર્ણય થયો હોય, ને બીજા શાસ્ત્રવચનો દ્વારા થયેલું પ્રતિપાદન આ નિયમથી વિપરીત જતું દેખાતું હોય તો પણ સર્વાવચનોને અસત્ય જાહેર કરી દેવાનું આંધળું સાહસ કરવું ન જોઈએ. આજે વિજ્ઞાન પણ પહેલાં અમુક નિયમ બાંધે છે, પછી એનાથી જુદા પ્રકારનું કંઇક જોવા મળે છે એટલે વધારે સંશોધનો-વિચારણાઓ કરે છે ને તારવણી કાઢે છે કે પહેલાં બાંધેલો નિયમ અમુક મર્યાદા સુધી હતો, ક્ષિતિજો જ્યારે વધારે વિસ્તરી ત્યારે એ નિયમ જુદા પ્રકારનો ભાસે છે, ઇત્યાદિ.ને વિજ્ઞાન વધુને વધુ સુક્ષ્મ પ્રયોગોના આધારે નિયમો બદલ્યા કરે છે. જ્યારે સર્વાને તો બધું જ પહેલે થી જ્ઞાત છે. એટલે ક્યારેક જુદી જુદી મર્યાદામાં રહેલા પદાર્થો અંગે નિયમ બદલાતો હોવાથી પ્રતિપાદન જુદું જુદું પણ મળી શકે. આમ, શ્રદ્ધાનું મજબુત કવચ ધારણ કરીને, શાસ્ત્રવચનો પર પ્રશ્નો ઉઠાવવા ને એનાં સમાધાનો મેળવવા પ્રયાસ કરવો એ વિહિત છે એમ નિશ્ચિત થયું. • કમ્મપયડી એ કર્મ અંગેની અનેક અતીન્દ્રિય પ્રક્રિયાઓનું સચોટ પ્રતિપાદન કરનાર અદ્ભુત ગ્રન્થ છે. એમાં કરેલાં અનેક વિધાનો અંગે જાતજાતના પ્રશ્નો ઊઠાવી એના સમાધાન મેળવવાનો પ્રયાસ કર્યો. વર્તમાનકાળે કર્મવિષયમાં શિરમોર જ્ઞાતા સિદ્ધાન્ત દિવાકર પૂજ્યપાદ આ ભગવંત શ્રીમદ વિજ્યજયઘોષસૂરીશ્વરજી મહારાજાનું મને પરમ શ્રદ્ધેય માર્ગદર્શન અને પીઠબળ મળ્યું છે. આ રીતે પ્રશ્નો ઉઠાવ્યા કરવા... શાસ્ત્રવચનોને હેતુવાદની કસોટીએ ચઢાવવાને એના સમાધાન મેળવવા..' હું આ કોઈ આત્મઘાતક પ્રવૃત્તિ કરી રહ્યો નથી ને? એનો અભાન નિર્ણય મેળવવાનું સ્થાન તેઓ જ હતા. સદાબહાર સૂક્ષ્મ લયોપશમ, સંખ્યાબંધ ગ્રન્થોની આપણા જેવાને તો હરત પમાડી દે એવી કપ્યુટરશી ઉપસ્થિતિ (જ્યારે પૂછો ત્યારે “ક્વાણા પુસ્તકમાં જોઈ લ્યો રેફરંસ સાથે જવાબ લગભગ તૈયાર), શાસ્ત્રવચનોના વિશાળ સમુદમાંથી ક્યારે શું વચનરત્ન ઉપાડવું એનો અત્યંત ઋર્તિમય ઉપયોગ, કલ્પના પણ ન હોય કે આ વિવલિત પ્રશ્નનો ઉત્તર, એ પ્રશ્નના વિષય સાથે કોઈ સીધો સંબંધ ધરાવતું ન હોવા રૂપે પ્રતીત થયેલા દૂરનાં કોક પ્રકરણના અમુક શાસ્ત્રવચન પરથી મળી શકે, એવા શાસ્ત્રવચનનું સ્ટેપ બાય સ્ટેપ રહસ્ય સમજાવતાં સમજાવતાં તેઓશ્રી વિવણિત પ્રશ્નના ઉત્તર સુધી પહોંચાડી દે ત્યારે ખરેખર ! આંખો પહોળી થઈ જાય, તેઓ શ્રીમદ્ ના જબરદસ્ત LX Page #13 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રપરિશીલનની કંઇક ઝાંખી થાય, તેઓ શ્રીમદ્દ ની આગવી પ્રતિભાનો પરિચય મળ વાથી દિલ ઝુકી જાય, પૂર્વાપર શાસ્ત્રવચનોનું અનુસંધાન કરવાની કલા પ્રાપ્ત થાય ને એના પ્રભાવે કેટલાંય અદ ભુતઅજ્ઞાત રહસ્યોની જાણકારી મળવાથી દિલમાં અનેરી હોર્મિઓ અનુભવાય, સર્વજ્ઞશાસનનાં શાસ્ત્રો માટે ‘અદ્ભુત' ‘અદ્ભુત’ એવા શબ્દો સહજ રીતે મુખમાંથી-દિલમાંથી સરી પડે. જીવંત મોબાઇલ લાઇબ્રેરી જેવા વિશાળ જ્ઞાનની સાથે અનુપમ પરિણતિના તેઓશ્રીમાં થયેલ સુભગ મિલને, ‘મારી આ પ્રવૃત્તિ આત્માને નુકશાનકર્તા નહીં જ નીવડે' એવા નિસન્દ્રિય નિર્ણય મેળવવાના સ્થાન તરીકે તેઓશ્રીનો નિર્ણય કરાવ્યો છે. આઠ પ્રભાવકોમાંના પ્રથમ પ્રભાવક પ્રાવચનિનો સાધકો ઉપર આ એક અજોડ ઉપકાર હોય છે. તેમજ દાદા ગુરુદેવ સ્વ. પૂજ્યપાદ આ.ભગ. શ્રીમદ્દ વિજ્ય ધર્મજિત સૂરીશ્વરજી મ.સાહેબનું પણ કર્મસાહિત્યમાં ખૂબ ઊંડું પરિશીલન-ખેડાણ હતું. પ્રશ્નો ઊઠાવવાની અને સમાધાન મેળવવાની આગવી પ્રતિભા હતી. તેઓ શ્રીમદ્દ નાં બહોળા જ્ઞાનનો પણ મને લાભ થયો છે. આ બન્ને બહુશ્રુત મહાત્માઓએ ‘કમ્મપયડી ' મહાન ગ્રંથનું મને અધ્યયન કરાવ્યું છે. તેમજ આ બન્ને મહાપુરુષોએ તૈયાર કરેલી પ્રશ્નોત્તરીનું મે અધ્યયન ર્યું એનાથી મારો પણ પ્રશ્નો શી રીતે ઊઠાવવા-સમાધાન કઇ રીતે મેળવવા એનો કંઇક તોપશમ ખીલ્યો. એ પ્રશ્નોત્તરીમાંથી પણ થોડા પ્રશ્નોત્તરો લીધા છે. તથા.. વર્ધમાનતપોનિધિ ગચ્છાધિપતિ પ્રદાદાગુરુદેવ પૂજ્યપાદ આ. ભગ.શ્રીમદ્ વિજ્ય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાની મહતી કૃપાથી થોડી ઘણી તર્કશક્તિ પણ પ્રાપ્ત થયેલી છે એણે પણ આ પ્રશ્નોત્તરીમાં સારો ભાગ ભજવ્યો છે. વળી વર્તમાનકાળે કર્મસાહિત્ય અંગે જે કાંઇ અધ્યયન-અધ્યાપન-પ્રકાશન વગેરે થાય એમાં સાક્ષાત કે પરંપરાએ કર્મસાહિત્ય નિષ્ણાત-નૈષ્ઠિબ્રહ્મચારી- સિદ્ધાન્તમહોદધિ સ્વ.પૂજ્યપાદ આ. ભગ. શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજા નો પ્રભાવ તો રહેલો જ છે. શ્રી સૂરિમન્ત્ર પંચપ્રસ્થાનની ચાર વાર સંપૂર્ણ આરાધના કરી ચૂકેલા પૂજ્યપાદ ગુરુદેવ આ.ભગ. શ્રીમદ્ વિજ્યજયશેખરસૂરીશ્વરજી મહારજાની સતત હુંફ મળતી રહી છે. આ બધા પૂજ્યોના ઉપકાર સ્મરણપૂર્વક સહવર્તી પ્રત્યેક મહાત્માઓએ પણ કરેલી અનેકવિધ સહાયનું સ્મરણ કરી લઉં છું. કમ્મપયડી મહાગ્રન્થનું અધ્યયન કરાવવાનો લાભ આપીને પણ અનેક મહાત્માઓએ ઉપકાર કર્યો છે, કારણ કે એના કારણે જ મારું આ ગ્રન્થનું પરિશીલન પુન: પુન: થયું છે. ને કંઇક ને કંઇક પ્રશ્નો-સમાધાનો મેળવાતા રહ્યા છે. મેં પ્રશ્નો ઊઠાવી ઉત્તરો લખ્યા છે. એમાં તકો આપ્યા છે. ને સિદ્ધાન્તદિવાકર પૂ.આ.શ્રી જયઘોષ સૂ.મ. પાસે સંશોધન કરાવ્યા છે. તેઓશ્રીએ સૂચવેલા સુધારા કર્યા XI Page #14 -------------------------------------------------------------------------- ________________ છે, ક્યાંક તેઓ શ્રીમના સૂચન મુજબ આખા ઉત્તરો બદલી નાંખ્યા છે, તો ક્યાંક આખા પ્રશ્નોત્તરો જ કાઢી નાંખ્યા છે. ક્યાંક ક્યાંક મેં તેઓ શ્રીમદ્ સાથે પણ ચર્ચા કરી છે, પણ છેવટનો નિર્ણય તેઓ શ્રીમદ્ નો જ પ્રમાણ કર્યો છે. - અચાન્ય શાસ્ત્રવચનોને અનુસરીને તર્કોનો આ પ્રશ્નોત્તરીમાં, સહારો લેવામાં આવ્યો છે, એવું આ પ્રશ્નોત્તરીના અધ્યેતાને ડગલે ને પગલે પ્રતીત થયા વિના નહીં રહે. પાણીના અનિયમિત પ્રસારણના દષ્ટાન્નથી પૂર્વે જણાવી ગયો એ મુજબ, વૈશ્વિક ઘટનાઓ, ક્યારેક આપણી બુદ્ધિની પહોંચના તર્કથી વિપરીત તને અપનાવતી હોય એ વાતને નકારી શકાતી નથી. એટલે બની શકે છે, ક્યારેક આપણા તર્કથી મળતો જવાબ, વાસ્તવિક્તા કરતાં કંઈક અલગ પણ હોય. પ્રસ્તુત પ્રશ્નોત્તરીમાં આવું કાંઇ પણ પ્રસ્તુત થઇ ગયું હોય કે છદ્મસ્થતા-અનાભોગ વગેરેના કારણે શ્રી સર્વજ્ઞભગવંતોના કેવલજ્ઞાનમાં ભાસેલા ને તેઓશ્રીએ ભાખેલા પદાર્થોથી વિપરીત નિરૂપણ જે કાંઇ થઈ ગયું હોય તેનું હું અંત:કરણ પૂર્વક ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ દેવા પૂર્વક, ગીતાર્થ બહુશ્રુતોને તેનું સંશોધન કરવા માટે વિનંતી કરું છું. કમ્મપયડી મહાગ્રન્થના દરેક અધ્યેતાને, આ પ્રશ્નોત્તરીનું પરિશીલન કરવાની પ્રાર્થના સાથે વિરમું છું... પોષ સુદ-૧ વિ.સં. ૨૦૪૪ મુનિ અભયશેખર વિ. બાસ શુદ્ધિપત્રક કર્મપતિ-પદા ભાગ-૧ ની નજરે ચડેલી અશુટિઓનું સંમાર્જન પંક્તિ અશુદ્ધ શુદ્ધ ૧૭ ઔવૈo... વૈ૦ આ૦ ૨૪,૨૫ સ્થાનમાં સ્થાનમાં જીવોની ૧૬,૧૭ “બને તરફના એટલા શબ્દો કાઢી નાંખવા. ૨૨ શેષ ૧૩૯ શેષ ૧૪૪ સૌથી નીચે ઉમેરવું-નીચેગોત્ર-૧લેબીજે ગુણઠણે હોય..પણ તેઉવાઉ૦ માં P/a બાદ ઉચ્ચગોત્ર ઉવેલાઇ જવાથી નીચગોત્રમાં પદ્મવતા રહેતી નથી. ૮૩ ૩ સંક્રમ સંકમાણ ૮૫ સૌથી નીચે ઉમેરવું અને સંજવ૦ માયાના ક્ષયે સંજય૦ પૃષ્ઠ-૩૫ XII Page #15 -------------------------------------------------------------------------- ________________ ૯૦ ૯૦ ૯૪ I લોભની પદ્મહતા નષ્ટ થાય છે. ૨૭ ૨૨-૨૧ ૨૩-૨૨-૨૧ કોઠામાં છેલ્લે ઉમેર- ૧૭, ૧, ત્રીજે બધ્યમાન ૧૭, અંતર્મુo, અંતર્મ ૬ લાપસીને સાપપ૦સમને ૧ સાપકને સપને છેલ્લી લીટી આ પ્રમાણે વાંચવી(૪) ૨૧માં ૨૫ ચારેય પ્રકાર હોય. સાદિસાન્તનો કાળ અંતર્મુદેશોનાર્ધ પુદગલપરાવર્તિ આ પૃષ્ઠ પરનું ચિત્ર ગલત સમજવું. આંકડાને એરો દર્શાવવામાં ગરબડ થયેલી છે. ૬. ૨૬-૧૫, ૨૬-૧૧,૧૫, ૬. ૨૭-૧૫, ૨૭-૧૧,૧૫, ૨૫ મી અને ૨૯ મી લીટીમાં કોઠામાં છેલ્લા ઊભા ખાનામાં ‘તિ મનુ' શબ્દો જે છે તેને ઊભા ચોથા ખાનામાં સમજવા. ૧૭ ૪ થે પગે ૪થે, પમે, કે ૧૨૭ ૨૫ નપું વેદ કરતાં નપું વેદ ના કરતાં ૧૭ બનવાને બન્યાને ૧૧ ૨૦૩ ૨૦૦૦૧ ૨૦૩ ૨૦૦૦૨ ૧૪૨ ૧૨ ૨૦૪૮૯ ૨૦૪૯૯ ૧૪૫ છેલ્લી વધી.. વધશે. નીચેથી ચોથી નિક્ષેપ નિષેક ૧૪૭ : ૩ પ્રથા પ્રથમ ૧૪૭ ૨૨ આવલિકda જેટલું અબાધાથી અબાધાથી ૧૪૭ ૨૭ મી પંક્તિમાં “ઉદ્વર્યમાન કર્મલતાનો બંધસમય' આ પ્રમાણે લખ્યું છે તેની નીચે, નીચે મુજબ એક પંક્તિ ઉમેરવી. ........................૧ ૧૦૧ ૧૦૦ ૧૪ ૧૩૫ ૧૪૧ ૧૬ ........... ...., XIII Page #16 -------------------------------------------------------------------------- ________________ श्री अहं नमः श्री शङ्खेश्वर पार्श्वनाथाय नमः श्री महावीर परमात्मने नमः श्री गौतम-सुधर्मादिगणभृद्भ्यो नमः श्री शिवशर्मसूरी वर- - चन्द्रर्षिमहत्तरेभ्यो नमः श्री चूर्णिकृद्मलयगिरिसूरियशोविजयउपाध्यायेभ्यो नमः ! શ્રો પ્રેમ-ભુવનપાનુ– નયઘોષ-ધર્મીનત- નયશવરસૂરોશેમ્યો નમઃ ! एँ नमः श्री कर्मप्रकृतिसंग्रहणी - प्रश्नोत्तरी બંધન M પ્રશ્ન – ૧ :– જુદી જુદી પ્રકૃતિઓના રસબંધના અધ્યવસાયો – સ્થિતિબંધના અધ્યવસાયો વગેરે જુદા જુદા હોય છે. જયારે કોઇપણ એક વિવક્ષિત સમયે તો જીવને એક જ અધ્યવસાય સ્થાન હોય છે. તો આ ભિન્ન ભિન્ન રસબંધ-સ્થિતિબંધ સ્વરૂપ કાર્ય કઇ રીતે થાય ? - ઉત્તર ૧ :- સૂતળીના રેસાઓમાંથી ગૂંથીને પાતળી દોરીઓ, એવી કેટલીક દોરીઓને ગૂંથીને પાતળું દોરડું અને એવાં પાતળાં દોરડાંઓને ગૂંથીને જાડું દોરડું બનાવવામાં આવે તો જાડા દોરડાંતીકેએકજ દોરડું હોવા છતાં જેમ એના અનેક પેટા દોરડાં- દોરી – રેસાઓ હોય છે તેવું જીવના અધ્યવસાય અંગે છે. સામાન્યથી એક સમયે એક અધ્યવસાય કહેવાતો હોવા છતાં એના પેટા, પેટાના પેટા.... વગેરે વિભાગો ઘણા હોય છે જેના કારણે Page #17 -------------------------------------------------------------------------- ________________ જુદાં જુદાં અનેક કાર્યો એકી સાથે થાય છે. પ્રશ્ન - ર :- વીર્યનું અલેશ્ય અને સલેશ્ય... વગેરે રૂપે જે વિભાજન કર્યું છે એને જ બીજી રીતે દર્શાવી શકાય? ઉત્તર - ૨ :- હા,આ રીતે – - સાયિક માયોપથમિક અશ્યિ સલેશ્ય સલેશ્ય (અયોગકિવલી, સિને) (સયોગી કેવલીને) | અક્યાય (૧૧, ૧૨મે) સક્લાય (૧ થી ૧૦ મે, અભિસંધિજ અનભિસંધિજ અભિસંધિજ અનભિસંધિજ અભિસંધિજ અનભિસંધિજ આમાં કાયિક અને માયોપથમિક અને પ્રકારનું જેસલેશ્યવીર્ય છે એના લબ્ધિવીર્ય અને ઉપયોગવીર્ય એમ બે ભેદ પણ પાડી શકાય છે. કારણ કે વિર્યાન્તરાયનાલયથી કે ક્ષયોપશમથી જેટલું વીર્ય પ્રકટ થાય છે એટલું યોગસ્થાન હોતું નથી. ક્ષય કેમયોપશમથી પ્રકટ થયેલી વીર્યલબ્ધિ એલબ્ધિવીર્ય છે અને મન વગેરેના પુદગલોના સહકારથી થયેલ યોગસ્થાન એ ઉપયોગવીર્ય છે. પ્રાય: કરીને અનભિસંધિજ વીર્ય અલ્પ હોય છે અને અભિસંધિજ વીર્ય વધુ હોય છે. માટે એ બે ભેદ પાડવામાં આવે છે. પ્રશ્ન - ૩ :- અનભિસંધિજ વીર્ય એટલે શું? ઉત્તર-૩:- “બુદ્ધિશૂન્ય રીતે થતી પ્રવૃત્તિનું વીર્યએ અનભિસંધિજ વીર્ય આવી એની વ્યાખ્યા છે. આમાં “બુદ્ધિશૂન્ય' આવું જ કહ્યું છે તેને પ્રવૃત્તિનું વિશેષણ ન માનતાં ઉપલક્ષણ માનવું. અન્યથા “બુદ્ધિ એટલે ઉપયોગ અભિપ્રેત હોવાથી અને કેવલી ભગવંતોને સર્વત્ર ઉપયોગ હોવાથી લોહીભ્રમણ વગેરેમાં ઉપયોગ ભળેલો જ હોવાના કારણે એ અનભિસંધિજ વીર્ય નહીં થાય. સામાન્યથી છદ્મસ્થની જે ક્રિયાઓ બુદ્ધિશૂન્યપણે થતી હોય તે બધી બુદ્ધિશૂન્યત્વેન ઉપલલિત કહેવાય. તેથી કેવલીઓને એ ક્રિયાઓ ઉપયોગપૂર્વક બંધનકરણ Page #18 -------------------------------------------------------------------------- ________________ હોવા છતાં અનભિસંધિજ વીર્ય હોવામાં કોઈ વાંધો નહીં આવે. અથવા “અભિસંધા શબ્દ “પ્રાદો અર્થમાં આવે છે. જે પ્રવૃત્તિ રાદાપૂર્વક થાય અથવા જેમાં દાદાનો વ્યવહાર થાય તે પ્રવૃત્તિનું વીર્ય અભિસંધિજ જાણવું તભિન્ન અનભિસંધિજ. પ્રશ્ન - ૪ :- પ્રથમવર્ગણાના કુલ વિર્યાણુઓ કરતાં બીજી વર્ગણાના કુલ વિર્યાણુઓ ઓછા હોય કે અધિક? ઉત્તર –૪:- પ્રથમવર્ગણા કરતાં બીજી વર્ગણાના પ્રત્યેક આત્મ પ્રદેશો પર એક એક વિર્યાણું વધારે છે. એટલે જેટલા આત્મપ્રદેશો હશે એટલા વિર્યાણ વધ્યા, પણ પ્રથમ કરતાં બીજી વર્ગણામાં આત્મપ્રદેશો ઓછા છે અને પ્રત્યેક આત્મ પ્રદેશ પર, અસંખ્ય લોક પ્રમાણ વિર્યાણુઓ હોય છે. તેથી વીર્યાણમાં વધારો થયો અસંખ્ય પ્રતા પ્રમાણ અને ઘટાડો થયો અસંખ્ય લોક પ્રમાણ. (કારણકે ૧-૧વર્ગણામાં આત્મપ્રદેશો અસંખ્ય પ્રતર જેટલા છે. બીજી વર્ગણામાં એકપણ આત્મપ્રદેશ ઘટે એટલે સીધા અસંખ્ય લોકજેટલા વિર્યાણુઓ ઓછા થઈ જાય.) માટે પ્રથમ વર્ગણાના કુલ વિર્યાણુઓ કરતાં બીજી વર્ગણાના કુલ વિર્યાણુઓ ઓછા (અસંખ્ય ભાગહીને) હોય છે. પ્રશ્ન -૫ :- યોગ સ્થાનકોમાં દ્વિગુણવૃદ્ધિનાં સ્થાનો વચ્ચેનાં આંતરાનાં સ્થાનો સર્વત્ર એક સરખા હોય છે? ઉત્તર - ૫ :- આ સંશોધનનો વિષય છે. કલ્પના દ્વારા એ સમજીએ. ધારો કે પ્રથમ યોગસ્થાનકમાં ૧૦૦૦ સ્પર્ધકો છે અને પ્રતિયોગ સ્થાન ૧૦૦ સ્પર્ધકની વૃદ્ધિ છે. તેથી અગ્યારમા યોગ સ્થાનકમાં ૨૦૦૦ સ્પર્ધકો મળવાથી એ દ્વિગુણવૃદ્ધ થશે, વચ્ચે આંતરામાં ૯ સ્થાનો આવ્યા છે. હર૦૦૦ પછી જે યોગસ્થાનકમાં ૪૦૦૦ સ્પર્ધકો હશે તે દ્વિગુણવૃદ્ધ બનશે. જો હજુ પણ પ્રતિયોગસ્થાન સ્પર્ધકોની વૃદ્ધિ ૧૦૦ - ૧૦૦ ની જ રાખવાની હોય તો ૩૧ મા યોગસ્થાનકમાં ૪૦૦૦ સ્પર્ધકો થવાથી એ દ્વિગુણવૃદ્ધ બનશે. એટલે કે આંતરામાં ૧૯ સ્થાનો આવશે. આમ જો પ્રતિયોગસ્થાન સ્પર્ધકોની વૃદ્ધિ એક્સરખી રાખવાની હોય તો આંતરાની સંખ્યા ઉત્તરોત્તર લગભગ દ્વિગુણ-દ્વિગુણ જોઇશે. કર્યપ્રકૃતિ – પ્રશ્નોત્તરી Page #19 -------------------------------------------------------------------------- ________________ જો આંતરાનાં સ્થાનોની સંખ્યા સ્થિર રાખવી હોય. એટલે કે, પ્રથમ દ્વિગુણવૃદ્ધ સ્થાન પહેલાં આંતરામાં ૯ સ્થાનો હોય તો પછી પણ બીજા ગયા પછી દ્વિગુણવૃદ્ધ સ્થાન આવી જાય, તો, પ્રતિયોગ સ્થાન સ્પર્ધકોની વૃદ્ધિ દ્વિગુણ હોવી જોઇએ. ૧૧ મા યોગસ્થાનકમાં ૨૦૦૦ સ્પર્ધકો છે. ત્યારબાદ જો ૨૦૦ - ૨૦૦ સ્પર્ધકો વધવા માંડતો ૨૧મા યોગ સ્થાનકમાં ૪૦૦૦ સ્પર્ધકો થઇ જવાથી એ દ્વિગુણ વૃદ્ધ બની જાય. તેથી આંતરું સ્થાનોનું સ્થિર રહે. આ બેમાંથી કઇ વાસ્તવિક્તા છે યા ત્રીજી જ કોઇ વાસ્તવિક્તા છે એ સંશોધનાઈ છે. તેમ છતાં, સ્થિતિનિકોમાં આંતરાનો આયામ (આંતરાના સ્થાનો નું પ્રમાણ) સ્થિર જણાવ્યો છે અને દલિકોની જ વધુ વધુ હાનિ જણાવી છે એમ અહીં પણ આંતરામાં આવતા સ્થાનોનું પ્રમાણ સ્થિર હોવું સંભવે છે. પ્રશ્ન-૬ :- યોગસ્થાનોમાં અવસ્થાનકાળ સમય, ૫ સમય... યાવત સમય સુધીનો બતાવ્યો છે. આમાં સહુ પ્રથમ યોગસ્થાનનો કાળ ૪ સમય દર્શાવ્યો છે તે પર્યાપ્ત સૂક્ષ્મ નિગોદનું સર્વજઘન્યયોગ સ્થાન લઇ આગળ આગળ અન્યજીવોનાં ઉપર ઉપરનાં યોગસ્થાનોલેતાં લેતાં છેલ્લું સમયકાળવાળું યોગસ્થાન તરીકે સંક્ષી પર્યાપ્ત પંચેન્દ્રિયનું યોગસ્થાન લેવું. આમ બધા જીવોનાં યોગસ્થાનોનો આ જ થી ૨ સમયગાળા યોગસ્થાનોની એકજ સ્થાપનામાં સમાવેશ થઈ જાય છે કે અમુક જીવ પ્રકારના સંભવિત જઘન્ય યોગસ્થાનથી પ્રારંભ કરી (૪ સમય) એ જ જીવ પ્રકારના ઉત્કૃષ્ટ યોગસ્થાન સુધી (ર સમય) એક સ્થાપના. બીજા જીવપ્રકારના જઘન્યથી એના ઉત્કૃષ્ટ સુધીની એક અલગ સ્થાપના. એમ જુદી જુદી સ્થાપના કરવાની હોય છે? ઉત્તર ૬:- દરેક જીવભેદ માટે એ જુદી-જુદી જાણવાની – એટલે કે દરેક જીવભેદના અપર્યાપ્ત અવસ્થાભાવી યોગસ્થાનો એક – એક સમય અવસ્થાન વાળા હોય છે. પર્યાપ્ત અવસ્થામાં સંભવિત જઘન્યથી કેટલાંક યોગસ્થાનો જ સમય અવસ્થાનવાળા હોય છે, પછીનાં કેટલાક યોગસ્થાનો ૫ સમય અવસ્થાનવાળાં છે. એમ થાવ એ જ જીવભેદના સંભવિત ઉત્કૃષ્ટ તરફના યોગસ્થાનો ૨ સમય અવસ્થાનવાળાં છે. આવું સૂકમ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય, બેઇન્દ્રિય વગેરે દરેક જીવભેદો માટે સ્વતંત્ર જાણવું. અન્યથા, એકેન્દ્રિયને પર્યાપ્ત અવસ્થામાં આવતાં (અને તેથી જ સમય વગેરે બંધનકરણ Page #20 -------------------------------------------------------------------------- ________________ અવસ્થાનવાળાં)યોગસ્થાનોબેઇન્દ્રિય વગેરેને અપર્યાપ્ત અવસ્થામાં આવતા હોવા છતાં એ જીવો એના પર ૪સમય વગેરે જેટલો કાળ રહી શકવાની આપત્તિ આવે. વળી યોગસ્થાનોની જેમ રસસ્થાનોના કાળની પણ આગળ પ્રરૂપણા કરી છે. ત્યાં પણ જો બધા જીવો માટે એ જુદી - જુદી ન સમજવાની હોય તો જીવસમુદાહારમાં જે સ્પર્શના દ્વાર છે એમાં ઘણી અસંગતિઓ ઊભી થશે. નીચેના ૪ સમયના રસસ્થાનોને સ્પર્શવાનો કાળ અને ઉપરના ૪ સમયના રસસ્થાનોને સ્પર્શવાનો કાળ તુલ્ય બતાવ્યો છે. આમાંથી નીચેના ૪ સમયના સ્થાનોએકેન્દ્રિયને મળવાથી અને ઉપરના ૪ સમયના સ્થાનો પંચેન્દ્રિયને મળવાથી એ બન્નેનો સ્પર્શનાકાળ મુલ્ય શી રીતે સંગત બને ? એટલે ત્યાં પણ આ માનવું પડે છે કે દરેક જીવપ્રકારમાં જે જઘન્યથી ઉત્કૃષ્ટ રસસ્થાનો સંભવિત હોય છે તે ૪ થી ૮ અને ૮ થી ૨ સમય સુધીના અવસ્થાનવાળા રસસ્થાનોમાં ક્રમશ: વહેંચાઇ ગયેલા હોય છે. એમાંથી, તે તે ભવમાં, તે તે ભવપ્રાયોગ્ય નીચેના ૪ સમયવાળાં સ્થાનોને સ્પર્શવાનો જેટલો કાળ પસાર થયો હોય એટલો જ કાળ સામાન્યથી ઉપરના ૪ સમયવાળા સ્થાનોને સ્પર્શવામાં કાઢ્યો હોય છે. આવો એનો ફલિતાર્થ નીકળે છે જેમાં કોઇ અસંગતિ નથી. ૮ : જીવોમાં યોગનું જે અલ્પબહુત્વ આપ્યું છે તે ક્યારે ઘટે ? - ૮ :- સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમના અદ્ધાચ્છેદનક સૂક્ષ્મ અાપલ્યોપમના અસંખ્યમા ભાગ કરતાં પણ અસંખ્યમા ભાગે હોય તો ઘટે. કોઇ પણ રકમને જેટલી વાર અડઘી - અડધી કરી શકાય એટલા એના અહ્વાચ્છેદનક કહેવાય છે. જેમકે ૪ ના અડધા ર અને બેના અડધા એક... એમ બે વાર અડધા અડધા થઇ શકે છે, માટે ૪ ના અહ્વાચ્છેદનક બે છે. એમ ૮ www ૪ યુ ૨ - ૧... ૮ ના અવાચ્છેદનક ૩ આવશે. બીજી રીતે કહીએ તો * ૪ = ૨..... એના અધ્વાચ્છેદનક બે છે, પ્રશ્ન ઉત્તર - ૩ . = ૨.... એના અચ્છેદનક ત્રણ છે.... ૧૬ - ૨.... એના અહ્વાચ્છેદનક ચાર છે... તેથી ૨ના અહ્વાચ્છેદનક X આવશે. હવે, પરંપરોપનિધામાં, જઘન્ય થી ઉત્કૃષ્ટ સુધીમાં સૂક્ષ્મ અબાપલ્યોપમના કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી - પ Page #21 -------------------------------------------------------------------------- ________________ અસંખ્યમા ભાગ જેટલા દ્વિગુણવૃત્નિાં સ્થાનો બતાવ્યા છે. આમાં જઘન્ય સ્થાન લબ્ધિ અપર્યાપ્ત સૂમ નિગોદને અને ઉત્કૃષ્ટ સ્થાન સંતી પર્યાપ્તને હોય છે. તેથી, જો જઘન્ય યોગસ્થાનમાં તસ્પર્ધકો છે અને દ્વિગુણવૃત્નિા સ્થાનોની સંખ્યા તરીકે જે P/a છે તે રકમ ધારો કે ય છે. તેથી ઉલ્ટ સ્થાનમાં સ્પર્ધકોની સંખ્યા ૨ x સ જેટલી થશે કારણકેસ સ્પર્ધકો ય વાર દ્વિગુણ- દ્વિગુણ થયા છે. હવે અલ્પબદુત્વ પરથી વિચાર કરીએ તો.. લબ્ધિ અપર્યાપ્તના જઘન્ય યોગસ્થાનથી ૩ર મા પદે સંતી પર્યાપ્તના ઉત્કૃષ્ટ યોગસ્થાનનો નંબર છે અને આ દરેક પદમાં ગુણક સૂકમ ક્ષેત્ર પલ્યોપમનો અસંખ્યમો ભાગ છે. તેથી લબ્ધિ અપર્યાપ્તના જઘન્ય યોગમાં જ સ્પર્ધકો હોય તો સંસી પર્યાપ્તના ઉત્કૃષ્ટ યોગ માટે સામાન્યથી એમ કહી શકાય કે એ Hx ક્ષેત્ર પલ્યોપમ * જેટલા હશે. * ૧ અસંખ્ય તેથી, 1 ક લ તેથી, ૨ X H = સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ * X1 અસંખ્ય T = ૧ x અસંખ્ય સૂમ અળા પલ્યોપમ સુકમ ક્ષેત્ર પલ્યોપમ | ય | અસંખ્ય અસંખ્ય ૨ ૨ - સૂક્ષમ અળા પલ્યોપમ Sળ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ અસંખ્ય એટલે એમ કહી શકાય કે યોગમાં ગુણક જે સૂકમ ક્ષેત્ર પલ્યોપમનો અસંખ્યમો ભાગ છે તેને ૩૧ વાર લખી પરસ્પર ગુણવાથી (એટલે કે ૩૦ વાર ગુણાકાર કરવાથી) જે જવાબ આવે છેજો (૧) સૂક્ષમ ક્ષેત્ર પલ્યોપમ જેટલો હોય તો સૂમ ક્ષેત્રપલ્યોપમના અજ્ઞાચ્છેદનક બે જેટલા (દ્વિગુણવસ્થાનોની રકમ જેટલા) આવે, જો (૨) સૂમ ક્ષેત્ર પલ્યોપમ ના અસંખ્યમા ભાગે હોય તો વ્ય કરતાં અધિક આવે ને જો 3) સૂમ ક્ષેત્ર પલ્યોપમ કરતાં અસંખ્ય ગુણ હોય તો થ' કરતાં ઓછા આવે પ્રભ-e:- યોગના અલ્પબદુત્વમાં, લબ્ધિપર્યાપ્ત એવાકરણ અપર્યાપ્ત જીવોના 'બંધનકરણ Page #22 -------------------------------------------------------------------------- ________________ યોગસ્થાનોના નંબર ક્યાં આવે? ઉત્તર - ૯ :- મૂળકાર કે ચૂર્ણિકારે આની કોઇ પ્રરૂપણા વિશેષરૂપે કરી નથી. તેમ છતાં, લબ્ધિ અને કરણ ઉભયપર્યાપ્ત બેઇન્દ્રિયના જઘન્ય યોગનો નિર્દેશ કરતી વખતે ચૂર્ણિકારે આ પ્રમાણે જણાવ્યું છે કે · તતો હિટ્ટિત્તા ટાળા તદ્વિપનત્તÆ રોળ अपज्जत्तगस्स भवंति । ततो बेइन्दियपज्जत्तगस्स जहन्नओ जोगो असंख्यगुणो ॥ ' . એટલે જણાય છે કે લબ્ધિ પર્યાપ્ત બેઇન્દ્રિય, તેઇન્દ્રિય....યાવત્સંજ્ઞીપંચેન્દ્રિય જીવોના અપર્યાપ્ત અવસ્થાના ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટ તરફના કેટલાક યોગસ્થાનો, અલ્પબહુત્વમાં લબ્ધિ અપર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય ના ઉત્કૃષ્ટ યોગસ્થાનનું જે ૧૮મું પદ છે અને લબ્ધિ-કરણ પર્યાપ્ત બેઇન્દ્રિયના જઘન્ય યોગસ્થાનનું જે ૧૯ મુંપદ છે તે બેની વચમાં હોય છે. લબ્ધિ પર્યાપ્ત બેઇન્દ્રિયથી સંજ્ઞી પંચેન્દ્રિય સુધીના બધા જીવોના અપર્યાપ્ત અવસ્થા ભાવી ઉપરના કેટલાક યોગસ્થાનોનો સમાવેશ અહીં જ જાણવો, પણ એવું ન માનવું કે કરણ અપર્યાપ્તબેઇન્દ્રિયના યોગસ્થાનો કરણપર્યાપ્ત બેઇન્દ્રિયના જઘન્ય યોગસ્થાન પૂર્વે' (એટલે કે ૧૮, ૧૯ ની વચમાં), એમ કરણ અપર્યાપ્ત તેઇન્દ્રિયના યોગસ્થાનો કરણપર્યાપ્ત તેઇન્દ્રિયના જઘન્ય યોગસ્થાન પૂર્વે (એટલે કે ૧૯, ૨૦ની વચમાં).... એમ ચાવત કરણ અપર્યાપ્ત સંજ્ઞીપંચેન્દ્રિયના યોગસ્થાનો કરણપર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયના જઘન્ય યોગસ્થાન (૨૩) પૂર્વે અને કરણપર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિયના જઘન્ય યોગસ્થાન (૨૨) પછી (એટલે કે ૨૨, ૨૩ ની વચમાં) હોય છે આવું ન માનવું. આવું ન માનવાનું કારણ એ છે કે આગળ પ્રદેશવહેંચણીનું જે અલ્પબહુત્વ આપ્યું છે તેમાં અસંગતિ ઊભી થાય છે. તે આ રીતે, જઘન્ય પદે પ્રદેશવહેંચણીના અલ્પબહુત્વમાં દેવગતિનામકર્મ કરતાં નરકગતિનામકર્મને અસંખ્ય ગુણ દલિકો કહ્યા છે. આવું કહેવાનું કારણ એ છે કે દેવગતિ સમ્યક્ત્વી જીવોને અપર્યાપ્ત અવસ્થામાં પણ બંધાઇ શકે છે, જયારે નરકગતિ તો પર્યાપ્ત અવસ્થામાં જ બંધાય છે. એટલે સમ્યક્ત્વી મનુષ્યને ભવ પ્રથમસમયે સંભવિત જઘન્ય યોગે બંધ થાય ત્યારે દેવગતિના ભાગે જે દલિક આવે એ એનું જઘન્ય દલિક હોય છે. નરકતિ તો પર્યાપ્ત અવસ્થામાં જ બંધાય છે. તેથી લબ્ધિ પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત અવસ્થામાં સંભવિત જે જઘન્ય યોગેનરકપ્રાયોગ્ય બંધ કરે ત્યારે નરકગતિના ભાગે કર્મપ્રકૃતિ પ્રશ્નોત્તરી Page #23 -------------------------------------------------------------------------- ________________ જે દલિક આવે એ એનું જઘન્ય દલિક હોય છે. આ જઘન્ય દલિક દેવગતિના ઉક્ત જઘન્ય દલિક કરતાં અસંખ્ય ગુણ હોય છે એમ અલ્પબહુમાં જણાવ્યું છે. સમ્યકત્વીજીવ અસંસીમાં જતો નથી. સંગીપંચેન્દ્રિયમાં ગયેલા એનો જઘન્ય યોગ જો ૨૨, ૨૩ ની વચમાં હોય, એટલે કે અસલી કરણ પર્યાપ્ત પંચેન્દ્રિયના જઘન્ય કરતાં વધુ હોય તો એને જે દેવગતિનું દલિક મળશે એના કરતાં તે પર્યાપ્ત અવસ્થામાં કરણપર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય જીવ દેવપ્રયોગ્ય બાંધી જે દેવગતિનું દલિકમેળવે તે ઓછું હશે, કારણ કે એનોયોગ ઓછો છે. તેથી દેવગતિના જઘન્ય દલિક તરીકે પણ અસંક્ષીપંચેન્દ્રિય જીવે પર્યાપ્ત અવસ્થામાં બાંધેલ દલિક આવશે. નરકગતિનું દલિક પણ આ રીતે જઘન્ય મળતું હોવાથી એ દેવગતિને તુલ્ય થશે, પણ અસંખ્ય ગુણ નહીં થાય. લબ્ધિપર્યાપ્ત કરણ અપર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયના ઉપર તરફનાયોગસ્થાનો, કરણ અપર્યાપ્ત બેઈન્દ્રિય વગેરેની જેમ જો ૧૮ અને ૧૯ની વચમાં જ માની લેવાના હોય તો એલબ્ધિ-કરણપર્યાપ્ત અસંજ્ઞીપંચેન્દ્રિયનાજઘન્યયોગથી પણ અસંખ્યમા ભાગે થવાથી દેવગતિના જઘન્ય દલિક તરીકે સમ્યફ્તીએ ભવપ્રથમસમયે બાંધેલું દલિક આવશે. જેના કરતાં નરકગતિનું જઘન્ય દલિક અસંખ્ય ગુણ છે. એટલે કોઈ અસંગતિ રહેશે નહી. વળી શક્યૂર્ણિમાં સંતી કરણ અપર્યાપ્તના યોગથી કરણપર્યાપ્તઅસલીનો યોગ અસંખ્ય ગુણ બતાવેલ છે. માટે કરણ અપર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયના યોગસ્થાનો પણ ૧૯ મા પદપૂર્વે માનવા યોગ્ય છે. તેમ છતાં કરણ અપર્યાપ્ત સંશી પંચેન્દ્રિયના યોગસ્થાનોને રર મા સ્થાન પછી માનવા હોય અને પ્રદેશવહેચણીની સંગતિ કરવી હોય તો આવી કંઈક કરી શકાય. ૨૨ મા સ્થાન તરકિજે કરણ પર્યાપ્ત અસંગીપંચેન્દ્રિયનોજઘન્યયોગ છે તે શરીર પર્યાપ્તિએ પર્યાપ્તજીવનો જાણવો.જયારે નરકગતિનામકર્મનો બંધ ભાષાપર્યાપ્તિએ પર્યાપ્ત થયે થાય છે જ્યારનો એનો જઘન્ય યોગ પણ કરણ અપર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયના યોગ કરતાં અસંખ્ય ગુણ હોવાથી નરકગતિનામકર્મને અસંખ્ય ગુણ દલિક મળવા સંગત કરે છે. કરણ અપર્યાપ્ત લબ્ધિ પર્યાપ્ત એકેન્દ્રિયના યોગસ્થાનો સૂક્ષ્મ કરણપર્યાપ્ત એકેન્દ્રિયના જઘન્ય યોગસ્થાન (૧૦) ની પૂર્વે હોવાં જોઈએ. પ્રશ્ન - ૧૦ :- યોગના અલ્પબદુત્વમાં, શેષદેવ, નાટક, તિર્યંચ, મનુષ્યના ઉત્કૃષ્ટ બંધનકરણ Page #24 -------------------------------------------------------------------------- ________________ યોગને છેલ્લે જે જણાવ્યા છે તે ઉત્તરોત્તર અસંખ્યગુણ – અસંખ્ય ગુણ છે કે ચારેયનો ઉત્કૃષ્ટ યોગ પરસ્પર તુલ્ય છે? ઉત્તર - ૧૦ :- ચારેયનો ઉત્કૃષ્ટ યોગ પરસ્પર તુલ્ય છે. જો ઉત્તરોત્તર અસંખ્ય - અસંખ્ય ગુણ હોત તો મનુષ્યનો ઉત્કૃષ્ટ યોગ બધા જીવભેદોમાં સર્વોટ થવાથી મિથ્યાત્વમોહનીય વગેરે પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ માત્ર મિથ્યાત્વી ઉક્ટ યોગી મનુષ્યોને જ કહેત. પણ એમ ન કહેતાં ચારેય ગતિના સંશી પર્યાપ્ત પંચેન્દ્રિય ઉત્કૃષ્ટ યોગીને તે કહેલ છે. માટે જણાય છે કે ચારેય ગતિમાં ઉત્કૃષ્ટ યોગ પરસ્પર તુલ્ય હોય છે. પ્રશ્ન - ૧૧ :- અવસ્થિત યોગ સ્થાન પર જીવ વધુમાં વધુ આઠ સમય રહી શકે છે. અને તેથી ગૃઘમાણદલિક પણ એક સરખું હોવું આઠ સમય સુધી મળી શકે છે. તો જ્ઞાનાવરણાદિ સાત કર્મોનો અવસ્થિત પ્રદેશબંધ કેટલો કાળ મળે ? ઉત્તર - ૧૧ - સપ્તવિધબંધક જીવ વિવતિયોગ સ્થાન પર જયારે આઠ સમય સુધી અવસ્થાન કરે છે ત્યારે પ્રથમ સમયે જે દલિક ગ્રહણ કરે છે તે અવશ્ય ભૂયસ્કાર કે અલ્પતરબંધ રૂપ હોય છે, કેમકે પૂર્વસમયે વર્તમાનકાલીન યોગ સ્થાન કરતાં અવશ્ય જુદું યોગસ્થાન હોવાથી બધ્યમાન દલિક પણ અવશ્ય ઓછું થતું હોય છે. પછીના સાત સમયોએ અવસ્થિતપ્રદેશબંધ મળે છે. એ પછી યોગસ્થાનનું અવશ્ય પરાવર્તન થાય જ છે. તેમ છતાં, જ્ઞાનાવરણીયાદિ એક એક મૂળપ્રકૃતિનો અવસ્થિતપ્રદેશબંધ મળવો હજુ પણ સંભવે છે. તે આ રીતે - પછીના સમયે આયુષ્યનો બંધ પણ શરુ કરે. અને સંખ્યાતભાગવૃદ્ધિવાળા એવા યોગ સ્થાન પર જાય કે જેથી આયુષ્યને જેટલાં દલિકો મળવાના હોય તેટલાં જ વધુ દલિકોનું ગ્રહણ થાય. તેથી શેષ જ્ઞાનાવરણીયાદિ કર્મોને પૂર્વસમય જેટલા જ દલિકો મળવાથી અવસ્થિત પ્રદેશબંધ હજુ પણ ચાલુ જ રહે છે. એ કેટલા સમય સુધી હજુ ચાલુ રહે તે હવે વિચારીએ આગળ પાંચમા પ્રશ્નમાં વિચારી ગયા કે ઉત્તરોત્તર દ્વિગુણવૃદ્ધિના સ્થાનો કઈ રીતે આવે એમાં બે વિલ્પો મળે છે- (૧) આંતરાના સ્થાનોની સંખ્યા સ્થિર હોય અને ઉત્તરોત્તર યોગ સ્થાનોમાં થતી સ્પર્ધકોની વૃદ્ધિ વધતી જતી હોય. અથવા (૨) આંતરાના સ્થાનોની સંખ્યા લગભગ બમણી બમણી થતી જાય અને પ્રતિયોગસ્થાન વધતા સ્પર્ધકોની સંખ્યા સ્થિર હોય, આમાંના પ્રથમ અભિપ્રાય કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી Page #25 -------------------------------------------------------------------------- ________________ મુજબ જ્ઞાનાવરણીયાદિનો અવસ્થિત પ્રદેશબંધ ૧૫ સમય સુધી મળી શકે છે, જયારે બીજા અભિપ્રાય મુજબ એ ૧૧ સમય સુધી મળી શકે છે. પહેલાં, બીજા અભિપ્રાય મુજબ વિચારીએ - ઉત્તરોત્તર દ્વિગુણવૃદ્ધિના સ્થાનોમાં વચમાં વચમાંના આંતરાના યોગસ્થાનો લગભગ બમણાં બમણાં હોય છે. (અસલ્પનાથી પ્રથમ દ્વિગુણવૃદ્ધ સ્થાન આવતાં સુધીમાં આંતરાના ધારોકે ચાર યોગસ્થાનો છે, તો દ્વિતીય દ્વિગુણવૃસ્થાન આવતાં બીજા૮ યોગસ્થાનો પસાર કરવા પડશે. એમ તૃતીય માટે ૧૬, ચતુર્થ માટે ૩ર... ઇત્યાદિ) આના પરથી એ ખબર પડે છે કે કોઇપણ સ્થળે છેલ્લું દ્વિગુણવૃદ્ધ સ્થાન આવવા માટે આંતરામાં જેટલા યોગસ્થાના પસાર થયા હોય એના કરતાં, એ યોગસ્થાનોની પૂર્વના બધાં યોગસ્થાનો ભેગા મળીને પણ કંઇક ઓછાં હોય છે. એટલે કે દ્વિચરમ દ્વિગુણવૃદ્ધિવાળું સ્થાન આવ્યા બાદ ચરમ દ્વિગુણવૃદ્ધિવાળું સ્થાન આવે તે આંતરામાં જ, એ ચરમ દ્વિગુણવૃદ્ધયોગસ્થાન સુધીના સર્વયોગસ્થાનોનાં લગભગ અડધાં યોગસ્થાનો હોય છે. એટલે ચતુ: સામયિક યોગસ્થાનોમાં જે દ્વિચરમ દ્વિગુણવૃદ્ધ યોગસ્થાન હોય ત્યાંથી એ જ યોગસ્થાનોમાં જ ચરમ દ્વિગુણવૃદ્ધ યોગસ્થાન હોય તે બેના આંતરામાં ચતુ: સામયિક યોગસ્થાનોનાં લગભગ અડધાં યોગસ્થાનો આવી જાય છે. તેમજ, હવે એના કરતાં પણ ડબલ (એટલે કે ચતુ: સ્થાનના જેટલા કુલ યોગસ્થાનો હોય, લગભગ એટલા) યોગસ્થાનો પસાર થયા પછી જ આગળનું દ્વિગુણવૃદ્ધ યોગસ્થાન આવશે. હવે, ચતુ: સામયિક યોગસ્થાન પછી જે ઉત્તરોત્તર પાંચ સામયિક, છ સામયિક વગેરે યોગસ્થાનો આવેછેતેતો પૂર્વપૂર્વના યોગસ્થાનો કરતાં અસંખ્યાતમા ભાગના જ હોય છે. માટે, ક્રમશ: ૫, ૬, ૭, ૮, ૭, ૬ અને ૫ સમય અવસ્થાનવાળાં બધાં યોગસ્થાનો મળીને પણ ચતુ: સામયિક યોગસ્થાનો જેટલાં તો નથી જ, પણ તેનાં અસંખ્યમા ભાગે જ હોય છે. માટે આમાંનું કોઇ યોગસ્થાન દ્વિગુણવૃદ્ધયોગસ્થાનરૂપ હોતું નથી. એટલે કે નીચેના ચતુ: સામયિક યોગસ્થાનના ચરમ દ્વિગુણવૃદ્ધ સ્થાન પછી નવું દ્વિગુણવૃદ્ધ યોગસ્થાન ઉપરના ચતુ: સામયિક યોગસ્થાનોના પણ ઘણાં યોગસ્થાનો પસાર થઇ ગયા પછી આવે છે. આના પરથી એ પણ જણાય છે કે અષ્ટસામયિક જે યોગસ્થાન પર આઠ સમય રહીને જીવે જ્ઞાનાવરણીયાદિનો ૭ સમય માટે અવસ્થિત પ્રદેશબંધ કર્યો છે તેની અપેક્ષાએ, બંધનકરણ ૧૦ Page #26 -------------------------------------------------------------------------- ________________ તેનાથી ઉપરના શેષ અસામયિક સ્થાનો, ઉપરના સપ્તસામયિક સ્થાનો, ઉપરના છ સામયિક સ્થાનો, ઉપરના પાંચ સામયિક સ્થાનો અને ઉપરના, શરુઆતના ચતુ: સામયિક યોગ સ્થાનો... આ બધાં યોગસ્થાનો અસંખ્ય ભાગવૃદ્ધિવાળા હોય છે. પછીના ચતુ: સામયિક યોગસ્થાનો (આ ઉપરનું દ્વિગુણવૃદ્ધિનું સ્થાન આવ્યું ત્યાં સુધીના) સંખ્યાતભાગવૃદ્ધિવાળા હોય છે. માટે, પૂર્વના એ અષ્ટસામયિક યોગસ્થાન પછી સંખ્યાત ભાગ વૃદ્ધ યોગ સ્થાન તરીકે એ જીવને ઉપરના આ ચતુ: સામયિક યોગ સ્થાનોમાંનું જ કોઇ એક યોગસ્થાન પકડવું પડે છે. અને એના પર તો એ વધુમાં વધુ ચાર સમય જ રહી શકે છે. તેથી જ્ઞાનાવરણીયાદિ કર્મોનો અવસ્થિત કર્મબંધ આ મત મુજબ પૂર્વના ૭ સમય + આ ૪ સમય = ૧૧ સમય સુધી મળે છે. પણ, પ્રથમ અભિપ્રાય મુજબ આ કાળ ૧૫ સમય પણ મળે છે, કેમકે એ મત મુજબ દ્વિગુણવૃદ્ધિના આંતરાના સ્થાનો ઉત્તરોત્તર બમણાં બમણાં કરવાના ન હોવાથી અસામયિક યોગ સ્થાનોમાં પણ દ્વિગુણવૃદ્ધિના સ્થાનો હોવા સંભવે છે. અને તેથી પૂર્વવિવલિત અષ્ટસામયિક યોગસ્થાનની અપેક્ષાએ આ અસામયિક યોગ સ્થાનમાંના જ કેટલાક યોગ સ્થાનકો સંખ્યાતભાગવૃદ્ધિવાળા હોવા પણ સંભવે છે. એના પર જીવ આઠ સમય સુધી પણ રહી શક્યો હોવાથી પૂર્વના ૭. સમયો આ૮ સમય કુલ ૧૫ સમય સુધી જ્ઞાનાવરણીયાદિનો અવસ્થિતપ્રદેશબંધ મળી શકે છે. પ્રશ્ન - ૧૨ :- સૂક્ષ્મ નિગોદવર્ગણામાં જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ નો ગુણક આવલિકા : a કહેલ છે જયારે આના જઘન્યયોગ કરતાં ઉત્કૃષ્ટ યોગનો ગુણકસૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમનો અસંખ્યમો ભાગ કહેલ છે, એટલે આમાં સમજવું શું? ઉત્તર - ૧૨ - સૂક્ષ્મ અને સાધારણ નામકર્મના ઉદયવાળા-સૂક્ષ્મનિગોદીયા જીવોને સત્તામાં રહેલ શરીરનામકર્મના પુલોને વિસસાપરિણામથી આશ્રય કરીને રહેલી વર્ગણાઓ સૂક્ષ્મનિગોદાવર્ગણાઓ કહેવાય છે. આ વ્યાખ્યા પરથી જાણી શકાય છે કે આ વર્ગણાઓને સત્તાગત શરીરનામ કર્મના પુદ્ગલો સાથે સંબંધ છે. આ સરાગત દલિકો તો જઘન્ય યોગીને પણ ઉત્કૃષ્ટ જેવા અને ઉત્કૃષ્ટ યોગીને પણ જઘન્ય જેવા સંભવી શકે છે. એટલે યોગ જઘન્ય હોય તો ઓછી વર્ગણાઓ ચોંટે અને ઉત્કૃષ્ટ હોય તો અધિક ચોટે એવું કહી શકાતું ન કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી ૧૧ Page #27 -------------------------------------------------------------------------- ________________ હોવાથી યોગના ગુણકને વર્ગણાના ગુણક સાથે સાંકળી લેવો એ યોગ્ય લાગતુંનથી. હા,જો એવું હોય કે સૂક્ષ્મ નિગોદજીવોને સત્તાગત શરીરનામકર્મના પુદ્ગલોને આશ્રીને, જીવના યોગને અનુસરીને ઓછી વત્તી વર્ગણાઓ ચોટે છે તો યોગને સાંકળવાનો વિચાર કરી શકાય. જોકે તો પણ યોગાનુસારે, ચોટતા ધોની સંખ્યા ઓછી વત્તી થાય, ચોટતા પ્રત્યેક સ્કંધમાં રહેલા પરમાણુની સંખ્યા નહીં. જયારે વર્ગણામાં જે જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ નો ગુણક આવલિકા/ઢ કહેલ છે તે, સૂક્ષ્મનિગોદ પ્રથમ વર્ગણાના એક- એક સ્કંધમા જેટલા પરમાણુપ્રદેશો રહેલા હોય તેના કરતાં તેની ઉત્કૃષ્ટ વર્ગણાના એક - એક સ્કંધમાં રહેલા પરમાણુ પ્રદેશો કેટલા ગુણા હોય છે તેને જણાવનાર છે. આ જ રીતે પ્રત્યેકશરીરી અને બાદરનિગોઠવર્ગણા માટેનાજે ગુણકો આપ્યા છે તેની સાથે પણ તેઓના યોગના ગુણને સાંળવાનું યોગ્ય લાગતું નથી. પ્રત્યેકશરીરીજીવોના અને બાદનિગોદના જઘન્ય યોગથી તે તેના ઉત્કૃષ્ટ યોગનો ગુણક સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમનો અસંખ્યમો ભાગ છે અને આ વર્ગણાઓમાં પણ એટલો જ ગુણક છે એ એક યોગાનુંયોગ જ લાગે છે, બાકી યોગનો ગુણક આટલો છે માટે વર્ગણાઓનો ગુણક આટલો છે એવું માનવું યુક્તિસંગત ભાસતું નથી. એ તો જેમ પ્રથમ ધ્રુવશૂન્યમાં તથાલોક્બભાવે જ ગુણક સર્વજીવથી અનંતગુણ છે, દ્વિતીયવશૂન્યમાં તે અસંખ્ય લોકપ્રમાણ છે તેમ આ વર્તણાઓમાંપણ તથાલોક્બભાવેજ જઘન્ય કરતાં ઉત્કૃષ્ટનો ગુણક સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમનોઅસંખ્યમો ભાગ છે એમ માનવું ઉચિત લાગે છે. એ રીતે સૂક્ષ્મ નિગોઠવર્ગણાઓમાં જઘન્ય કરતાં ઉત્કૃષ્ટનો ગુણક તથાલોક્વભાવે જ આવલિકા/aછે. અને તેથી એના યોગનો ગુણક સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમનો અસંખ્યમો ભાગ હોય તો પણ કોઇ અસંગતિ જેવું નથી. વળી ચૂર્ણિકાર મહર્ષિએ, સત્તાગત શરીરનામકર્મ પ્રદેશોના જઘન્ય કરતાં એના ઉત્કૃષ્ટનો ગુણક સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યમા ભાગ જેટલો હોવાથી વર્ગણાનો ગુણક એટલો હોવો કહ્યો છે. આ સત્તાગત પ્રદેશો કંઇ વિવક્ષિત સમયના યોગાનુસારે જઘન્ય કે ઉત્કૃષ્ટ હોતા નથી. વૃત્તિકાર મહાત્માઓએ યોગનો ગુણક સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમનો અસંખ્યમો ભાગ હોવાથી વર્ગણાનો ગુણક એટલો કહ્યો છે. એટલે વસ્તુસ્થિતિ તો સંશોધનનો વિષય જ બની રહે છે. ૧૨ બંધનકરણ Page #28 -------------------------------------------------------------------------- ________________ તેમ છતાં, સાક્ષાત કે પરંપરાએ યોગના ગુણક સાથે વર્ગણાના ગુણને સાંકળી લેવો હોય તો, સૂમ નિગોદવર્ગણા માટે કહેલા આવલિકda જેટલા ગુણની સંગતિ આ રીતે કરી શકાય કે, સૂમ નિગોદ જીવોના જઘન્ય યોગ સ્થાનથી ઉત્થર યોગસ્થાનનો જે સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યમા ભાગ જેટલો ગુણક કહ્યો છે તે ગુણકમાં ભાજક તરીકે જે અસંખ્ય છે તે એટલું મોટું હોય કે જેથી ભાગાકાર (જવાબ) આવલિકાના અસંખ્યમા ભાગ જેટલો આવી જાય. આવલિકાનો અસંખ્યમો ભાગ પણ સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમનો અસંખ્યમો ભાગ જ છે, અનંતમો કે સંખ્યાતમો ભાગ નથી. પ્રશ્ન - ૧૩ :- વર્ગણાઓ અંગેનો મતાંતર જણાવો. ઉત્તર -૧૩:- કર્મપ્રકૃતિ મૂળકાર અને ચૂર્ણિકારના મતે તથા તત્વાર્થ, પન્નવણાના મતે ઔદારિક, વૈક્રિય અને આહારક વર્ગણાઓ વચ્ચે અગ્રાહ્યવર્ગણાઓનથી. અને તેથી ત્રણેય નિરંતર હોવાથી એનો એક “આહારવર્ગણા' તરીકે ઉલ્લેખ કર્યો છે. (આ વર્ગણાઓને “આહારવર્ગણા' એટલા માટે કહેવાય છે કે જીવે જયારે આ પુદગલોને લેતો હોય છે ત્યારે એ આહારી કહેવાય છે અને એ સિવાય “અણાહારી કહેવાય છે.) જયારે પંચસંગ્રહ વગેરેના મતે ત્રણેયની વચમાં અગ્રાહ્ય વર્ગણાઓ છે. અને તેથી ત્રણેય વર્ગણાઓ સ્વતંત્ર બની જાય છે. વળી એમાં અગ્રાહ્ય વર્ગણાઓમાં જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ અનંતગુણ હોવાથી, પ્રદેશોની અપેક્ષાએ ઔદારિક સ્કંધ કરતાં ક્રિયસ્કંધમાં અનંતગુણ અને એના કરતાં આહારકના સ્કંધમાં અનંતગુણ પરમાણુઓ હોય છે. જયારે કર્મપ્રકૃતિ- ચૂર્ણિકાર મતે, વચ્ચે અગ્રાહ્યવર્ગણાઓ ન હોવાથી આહાર દ્રવ્યવર્ગણાના જઘન્ય સ્કંધ કરતાં ઉત્કૃષ્ટમાં અનંતભાગ અધિક પરમાણુ પ્રદેશો જ હોય છે. પ્રદેશાર્થતયા અલ્પબદુત્વ ચૂર્ણિકારે જે આપ્યું છે તેમાં ઔદારિક શરીરદ્રવ્યવર્ગણા કરતાં વૈક્રિયશરીરદ્રવ્યવણા અને એના કરતાં આહારકશરીર દ્રવ્યવર્ગણાને અસંખ્ય ગુણ-અસંખ્ય ગુણ કહેલ છે, તેનો અભિપ્રાય એ છે કે ઔદારિકની વર્ગણાઓ કરતાં વૈક્રિયની વર્ગણાઓ અને તેના કરતાં આહારની વર્ગણાઓ અસંખ્ય ગુણ અસંખ્ય ગુણ છે. વળી કર્મ પ્રકૃતિ સૂત્રકાર અને તેને અનુસરીને ચૂર્ણિકારે શ્વાસોશ્વાસણા કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી ૧૩ Page #29 -------------------------------------------------------------------------- ________________ કહેલી નથી. જયારે વૃત્તિકારોએ “વે' શબ્દથી એનું સૂચન છે એમ જણાવી એ વર્ગણાઓ હી છે. “ઔદારિક, વૈક્રિય કે આહારકમાંથી જે શરીર હોય તેની વર્ગણાના દ્રવ્યો જ શ્વાસોશ્વાસ તરીકે લેવાય છે.” એવા મતાનુસારે કદાચ શ્વાસોશ્વાસ વર્ગણાને સ્વતંત્ર માની નહીં હોય. જો કે બધશતકની ચૂર્ણિમાં એ વર્ગણાને સ્વતંત્ર માની છે. કામણવર્ગણાની ઉપરની વર્ગણાઓની પ્રરૂપણા શ્રી વિશેષઆવશ્યક ભાથમાં જુદી રીતે કહી છે. પ્રશ્ન - ૧૪:- આપણે જે શ્વાસોશ્વાસ લઈએ છીએ તે શ્વાસોશ્વાસવર્ગણાના પુદગલો હોય છે? ઉત્તર - ૧૪ :- એમાં પ્રાણવાયુ વગેરે જે હોય છે તે બાદરવાઉકાયના શરીરરૂપ હોવાની સંભાવના હોવાથી દારિકશરીરમય હોવાના કારણે દારિક પુદગલો હોવા જોઇએ. જેમ સામાન્ય રીતે ખાધેલા ખોરાકને અનુસરીને ઔદારિક વર્ગણાના પુદગલો ગૃહીત થઇ શરીર રચના થાય છે એમ આ શ્વાસોશ્વાસમાં લીધેલ વાયુને અનુસરીને કાયયોગથી સર્વાત્મપ્રદેશો દ્વારા શ્વાસોશ્વાસ વર્ગણાના પુદગલો ગૃહીત થતા હોય. પ્રશ્ન- ૧૫:સૂક્ષ્મ એકેન્દ્રિયના યોગ કરતાં વિક્લન્દ્રિય – પંચેન્દ્રિય વગેરેનો યોગ અસંખ્ય ગુણ હોય છે. અને એમાં ગુણક ક્ષેત્રપલ્યોપમનો અસંખ્યમો ભાગ કહ્યો છે. તો સૂક્ષ્મએકેન્દ્રિય જીવો કરતાં વિકલેન્દ્રિયાદિને પ્રદેશબંધ જે અસંખ્ય ગુણ થાય છે તેમાં ગુણકતરકનું અસંખ્ય પણ શું સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમનો અસંખ્યમો ભાગ લેવો કે અદ્ધાપલ્યોપમનો ? એમાં યુક્તિ શું? ઉત્તર - ૧૫:- કોઇપણ સમયે કોઇપણ જીવે ગૃહીત કરેલું કોઇપણ કર્મદલિક ઉદ્વર્તના વગેરે કરણ લાગે તો પણ આત્મા પર 5 કોડા કોડી સાગરોપમથી વધુ કાળ રહેતું નથી. તેથી જ પ્રદેશસંક્રમમાં ગુણિતકમાંશ અને ક્ષપિતકર્મીશના અધિકારમાં ૭૦ કોડા કોડી સાગરોપમ કાળ માટેની જ જુદી જુદી પ્રક્રિયાઓ બતાવી છે, એથી અધિક કાળ માટે નહિ. વળી ક્ષપિતકર્માશના અધિકારમાં સંજવલન ક્રોધની જઘન્ય પ્રદેશસત્તા અને જઘન્ય પ્રદેશસંક્રમ એ બન્નેના સ્વામી તરીક, ચરમસમયબદ્ધ દલિઝ્મો બન્યવિચ્છેદ પછી ચરમસમયે સંક્રમ કરતાં લપકને કહ્યો છે, પણ પિતકર્માશ સૂક્ષ્મ નિગોદીયા ૧૪. બંધનકરણ Page #30 -------------------------------------------------------------------------- ________________ જીવને કહ્યો નથી. આના પરથી જણાય છે કે પંચેન્દ્રિયના યોગથી એક સમયમાં ગૃહીત કરેલું દલિકાપિતકર્માશ સૂમનિગોદીયાજીવને સત્તામાં રહેલા દલિક કરતાં અલ્પ હોય છે. વળી સૂક્ષ્મજીવને સત્તામાં રહેલું દલિકસ્વયોગથી સમયમાં ગૃહીત કરેલા દલિકથી કેટલું હોય? એ વિચારીએ તો જણાય છે કે (૧) સ્કૂલર્દષ્ટિએ જોઈએ તો વધુમાં વધુ કોડા કોડી સાગરોપમના સમયથી ગુણીએ એટલું હોય (૨) સૂક્ષ્મદષ્ટિથી વિચારીએ તો પલ્યોપમના અસંખ્યમા ભાગના સમય જેટલા ગણું હોય. આમાં કારણ એ છે કે અદ્ધા પલ્યોપમ = a માં અસંખ્યદ્વિગુણહાનિ સ્થાનો આવી જાય. તેથી કોઇપણ સમયે બંધાયેલું દલિક અદ્ધા પલ્યોપમઃ ૩ થી ઉપરના નિકોમાં તો માત્ર અસંખ્યમા ભાગ જેટલું જ હોય છે. શેષ અસંખ્ય બહુ ભાગ દલિક નીચેના નિકોમાં જ પડ્યું હોય છે. અને એ તો એટલો કાળ પસાર થઇ જાય પછી લગભગ ખપી ગયું હોય છે. અને પછીના કાળમાં અસંખ્યમા ભાગનું જ રહ્યું હોય છે. તેથી કોઇ પણ કાળે સામાન્યથી જીવ પર રહેલું દલિક મુખ્યતયા છેલ્લા અદ્ધા પલ્યોપમ = 2 જેટલા કાળમાં બંધાયેલું દલિક જ હોય છે, બાકીનું તો એક બહુ જ નાના અસંખ્યમા ભાગ જેટલું હોય છે. આને જ બીજી રીતે કહીએ તો સત્તાગત દલિક કરતાં અદ્ધાપલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલું દલિક એક સમયમાં ગૃહીત થાય.વળી સૂક્ષ્મના સત્તાગત દલિક કરતાં સંજ્ઞી પંચેન્દ્રિયનું એકસમયગૃહીત દલિક તો ઓછું છે જ. તેથી જણાય છે કે સૂક્ષ્મ એકેન્દ્રિય ના એકસામયિક દલિક કરતાં સંક્ષીપંચેન્દ્રિયનું એક્સામયિક દલિક જે અસંખ્ય ગુણ હોય છે તેમાં ગુણક અદ્ધા પલ્યોપમના અસંખ્યમા ભાગ રૂપે અસંખ્ય છે. એ ગુણક જો સૂક્ષ્મ ક્ષેત્રપલ્યોપમના અસંખ્યમા ભાગરૂપ અસંખ્ય હોત તો પંચેન્દ્રિય એક્સમય ગૃહીત દલિક સૂક્ષ્મ એકેન્દ્રિયે એકસમય ગૃહીત દલિક કરતાં અસંખ્ય કાળચક્રગણું હોવાથી તેની કુલસત્તા કરતાં પણ અસંખ્ય કાળચક ગણું થાય. અને તે પછી જઘન્ય પ્રદેશ સંક્રમસ્વામીની અને જઘન્ય પ્રદેશસત્તા સ્વામીની પ્રરૂપણામાં સંજ્ઞી પંચેન્દ્રિયનું ઉક્ત ચરમસમયબદ્ધ દલિકન કહેતાં સૂક્ષ્મ નિગોદિયાજીવને જ સ્વામી કહો હોત. પણ સ્વામી તો સંજ્ઞી પંચેન્દ્રિયને જ કહ્યો છે. તેથી જણાય છે કે યોગનો ગુણક સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમનો અસંખ્યમો ભાગ હોવા છતાં પ્રદેશનો ગુણક તો અલ્લા પલ્યોપમનો અસંખ્યમો ભાગ જ હોય છે. તેથી જયાં કયાંય પણ એનો સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યમા ભાગરૂપે ઉલ્લેખ હોય ત્યાં પણ એ અસંખ્યમો ભાગ એવો કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી ૧૫ Page #31 -------------------------------------------------------------------------- ________________ અસંખ્ય લેવો કે જેથી એ ગુણક અદ્ધા પલ્યોપમના અસંખ્યમા ભાગરૂપ જ બની જાય, પણ અસંખ્ય કાળચકરૂપ ન બને. વળી સૂક્ષ્મજીવના જઘન્ય યોગ કરતાં તેનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્ય ગુણો હોવા છતાં, અને સામાન્યથી યોગમાં ગુણકો ક્ષેત્રપલ્યોપમના અસંખ્યમા ભાગરૂપ હોવા છતાં, વર્ગણાપ્રરૂપણામાં સૂક્ષ્મનિગોદાવર્ગણાના જઘન્ય કરતાં તેની ઉત્કૃષ્ટ વર્ગણાના ગુણક તરીકે આવલિકાનો અસંખ્યમો ભાગ હી તેમાં કારણ તરીકે આ વાત કહી છે કે “આમાં કારણ એ છે કે સૂક્ષ્મ નિગોદ જીવોના જઘન્ય યોગસ્થાન કરતાં ઉત્કૃષ્ટ યોગસ્થાન આવલિકાના અસંખ્યમા ભાગ રૂપ અસંખ્ય ગણું જ હોય છે, અધિક નહિ.” (કર્મપ્રકૃતિવૃત્તિ – શ્લો. ૧૮ - ૨૦). (આમ જેમ અહીં ટીકાકારે ક્ષેત્ર પલ્યોપમ અગખનો ઉલ્લેખ હોવા છતાં એને જેટલો નાનો લેવાનો કહ્યો . અબ્રા પલ્યોપમ છે તેમ પ્રસ્તુતમાં તેને - અસંખ્ય * જેટલો નાનો પણ લઈ શકાય છે.) જ પખંડાગમમાં તો મૂળમાં સૂક્ષ્મ નિગોદવર્ગણાના જઘન્ય કરતાં ઉત્કૃષ્ટનો ગુણક અદ્ધા પલ્યોપમનો અસંખ્યમો ભાગ જ કહ્યો છે. પ્રશ્ન - ૧૬ :- ક્યા સ્નેહનું શું કાર્ય છે? ઉત્તર - ૧૬ :- પુદ્ગલોમાં ચાર પ્રકારનો સ્નેહ પેદા થાય છે અને એ ચારેય નું પોતપોતાનું કાર્ય હોય છે. (૧) વિસસા પરિણામથી પુદગલમાં જે સ્નેહ પેદા થાય છે તે સ્નેહ પ્રત્યય સ્પર્ધક સંબંધી હોય છે. આ સ્નેહથી પરમાણુઓ પરસ્પર જોડાઈને સ્કંધો બને છે. (૨) બંધનનામકર્મના ઉદયથી શરીરપુશલોમાં જે સ્નેહ પેદા થાય છે તે નામપ્રત્યય સ્પર્ધક સંબંધી હોય છે. આ સ્નેહથી ઔદારિક વગેરે શરીર રૂપે ગૃઘમાણ સ્કંધોનો અન્યગુઘમાણ સ્કંધો અને પૂર્વગૃહીત ક્યો સાથે એકમેક સંબંધ થાય છે. (૩) જીવના પ્રયોગ (યોગ - વીર્ય) થી પેદા થતો સ્નેહ, જે પ્રયોગપ્રત્યય સ્પર્ધક સંબંધી હોય છે તેનું કાર્ય ગૃહીત પુલોને આત્મ પ્રદેશો સાથે એકમેક જેવા કરવાનું હોય છે. પુલો માટે પુદ્ગલો એ સજાતીય દ્રવ્ય છે જયારે આત્મપ્રદેશો એ વિજાતીય દ્રવ્ય છે. એટલે વિજાતીય દ્રવ્ય સાથે એકમેકજેવો સંબંધ કરવા માટે વધુ સ્નેહની જરૂર હોવી લ્પી શકાય છે. બંધનકરણ Page #32 -------------------------------------------------------------------------- ________________ (૪) જીવના કાપાયિક અધ્યવસાયોથી કર્મપુદગલોમાં પેદા થતો નેહજે રસ કે અનુભાગ કહેવાય છે તેનું કાર્ય જીવને મંદ કે તીવ્ર વિપાક દેખાડવાનું હોય છે. પ્રશ્ન - ૧૭ :- ક્યા પુદગલોમાં કેટલા પ્રકારનો સ્નેહ હોય છે? ઉત્તર - ૧૭:- (a) આત્મા પર ચોટેલા કર્મ પુદગલોમાં ચારેય પ્રકારનો સ્નેહ હોય છે. (આકાશમાં રહેલા પરમાણુ વગેરે મુદ્દગલો સ્નેહ પ્રત્યાયના સ્નેહથી પરસ્પર જોડાઇને કાર્મણવર્ગણાના સ્કંધો બને છે. વ્યણુક વગેરે બધા ધો આ સ્નેહથી બને છે. તેમજ છૂટા પરમાણુઓમાં પણ આ સ્નેહ હોય છે.) પણ એ અનંતા સ્કંધો સ્વતંત્ર-અળગ અળગા રહે છે, પરસ્પર જોડાતા નથી કે આત્મપ્રદેશો સાથે એકમેક થતા નથી. જયારે જીવ એ સ્કંધોને કર્મ તરીકે ગૃહીત કરે છે ત્યારે એ જીવના બંધનનામકર્મના પ્રભાવે ઉત્પન થયેલા નામપ્રત્યયના સ્નેહથી એ જીવગૃહીત કાર્પણ સ્કંધો પરસ્પર જોડાય છે. એ જ વખતના જીવના યોગથી થયેલ પ્રયોગ પ્રત્યયના સ્નેહથી એ કંધો આત્મપ્રદેશો સાથે એકમેક થાય છે. જીવના અધ્યવસાયથી પેદા થયેલ રસના પ્રભાવે એમાં તીવ્રતા મંદતા ઉત્પન્ન થાય છે.) (b) દારિક વગેરે શરીર પુદગલો જીવ ગૃહીત હોય ત્યાં સુધી એમાં સ્નેહ, નામ અને પ્રયોગપ્રત્યયનો એમ ૩ પ્રકારનો સ્નેહ હોય છે. એમ, વીતરાગજીવો જે ઇર્યાપથિક કર્મબંધ કરે છે તે પુદગલોમાં પણ આ ૩ પ્રકારનો સ્નેહ હોય છે. (c) જીવે છોડી દીધેલા મૃતફ્લેવરના પુદગલો જ્યાંસુધી શરીર કે તેના હાડકાં વગેરે અવયવોના રૂપમાં રહે છે, સર્વથા વીખરાય જતા નથી, ત્યાં સુધી એમાં સ્નેહ પ્રત્યય અને નામપ્રત્યયનો સ્નેહ હોય છે. () આકાશમાં રહેલ વર્ગણાગત પુદગલોમાં માત્ર સ્નેહ પ્રત્યય સ્પર્ધક સંબંધી સ્નેહ હોય છે. મૃતદેહ કે તેના અવયવો સર્વથા વીખરાઇ ગયા પછી એ સ્કંધો પોત પોતાની વર્ગણાઓમાં જ ભળી જાય છે. એટલે એમાં પણ માત્ર સ્નેહપ્રત્યયસ્પર્ફક સંબંધી જ સ્નેહ રહ્યો હોય છે. પ્રશ્ન-૮ :- સ્નેહ પ્રત્યયસ્પર્ધકની પૂર્વ-પૂર્વ વર્ગણામાં રહેલ કુલ સ્નેહાણુ કરતાં ઉત્તર-ઉત્તરની વર્ગણામાં રહેલ કુલ સ્નેહાણ અધિક હોય કે ઓછા? ક્યાં સુધી? ઉત્તર – ૧૮:- પ્રથમવર્ગણામાં જેટલા પુદગલો છે એટલા કુલ સ્નેહાણુ છે. બીજી વર્ગણામાં એના કરતાં અસંખ્ય બહુ ભાગ પુદ્ગલો છે, એક અસંખ્યમા ભાગ જેટલા પુદ્ગલો ઓછા થયા છે. દરેક પુદગલોમાં બળે સ્નેહાણુ છે. માટે કુલ નેહાણ કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી ૧૭ Page #33 -------------------------------------------------------------------------- ________________ દેશોન દ્વિગુણ હશે. એટલે કે વધારે હશે. હવે ત્રીજી વર્ગણાનો વિચાર કરીએ તો, જે અસંખ્યમા ભાગ જેટલા પુદ્ગલો ઓછા છે એના કરતાં ડબલ નેહાણ ઘટશે (કારણકે બીજી વર્ગણામાં એટલા પુલો વધુ હતા જેમાં પ્રત્યેકમાં બબ્બે સ્નેહાણુ હતા) અને જે અસંખ્ય બહુ ભાગ જેટલા પુદ્ગલો રહેલા છે એટલા નેહાણુઓ વધશે (કારણકે એ દરેક પુદગલોમાં ત્રણ-ત્રણ સ્નેહાણુ હોવાથી બીજી વર્ગણાની અપેક્ષાએ એક-એક સ્નેહાણ અધિક છે.) એટલે કે બીજી વર્ગણામાં રહેલ કુલ સ્નેહાણ કરતાં દેશોન ત્રીજો ભાગ જેટલા સ્નેહાણુ વધે છે. આમ ઉત્તરોત્તર વર્ગણામાં, પુદગલોની જે અસંખ્યમા ભાગ જેટલી હાનિ થાય છે એને પૂર્વની વર્ગણાના નંબર ( પ્રત્યેક પુદગલમાં રહેલા નેહાણુની સંખ્યા) વડે ગુણવાથી જે જવાબ આવે એટલી હાનિ થાય છે, અને અસંખ્ય બહુભાગ જેટલા પુદગલો એમાં જે રહ્યા હોય છે એટલા કુલ નેહાણુઓની વૃદ્ધિ થાય છે. જ્યાં સુધી શનિ કરતાં વૃદ્ધિ વધુ હશે, ત્યાં સુધીની વર્ગણાઓમાં સ્વઅવ્યવહિતપૂર્વની વર્ગણાના લગ્નેહાણ કરતાં અધિક નેહાણ હશે, કેક અસંખ્યમી વર્ગણા એવી આવે કે એમાં હાનિ અને વૃદ્ધિ સમાન હોય, તો એ વર્ગણાના કુલ સ્નેહાણ પૂર્વની વર્ગણાના કુલ સ્નેહાણુઓ જેટલા જ હશે. અને ત્યારબાદની વર્ગણાઓમાં હાનિ કરતાં વૃદ્ધિ જ ઓછી હોવાથી કુલ નેહાણુઓ ઓછા જ હશે. અસલ્પનાથી આ વાતને સમજીએ - ધારો કે પ્રથમ વર્ગણામાં ૧૦૦૦ પુદ્ગલો છે, અને અસંખ્યમા ભાગની હાનિ તરીકે ૧૦૦-૧૦૦ પુદગલો પ્રતિવર્ગણા ઓછા થાય છે. જો કે વસ્તુત: આ પુદગલોની હાનિ સર્વત્ર સરખી હોતી નથી.) વર્ગણા પ્રતિપુલ | પુગલની | નેહાણુની | નેહાણુની કારને નંબર | સનેહાણું સંખ્યા હાનિ ૧૦૦૦ ૧૦૦૦ coo ૧૮૦૦ ૧૦૦x૧=૧૦૦ ૧૦૦X૨=૨૦૦ ૧૦૦૪૩=૩૦૦ ૧૦*૪=૪૦૦ ૭૦૦ ૯૦૦x૧=૯૦૦ ૮૦૦x૧=૦૦૦. ૭૦૦x૧=૦૦૦ ૬૦૦x૧૬૦૦ પ૦૦x૧=૫૦૦ ૨૪૦ ૨૮૦૦ ૩૦૦૦ ૩૦૦૦ ૨૮૦૦ પ૦૦ ૧૪૫=૫૦ ૧૦૦x૬૬૦૦ ૪૪૧=૪૦૦ બંધનકરણ Page #34 -------------------------------------------------------------------------- ________________ વસ્તુસ્થિતિમાં કોઈ બે વર્ગણાઓમાં સમાન સ્નેહાણ હોય જ એવો નિર્ણય આના પરથી કરવો નહીં. પ્રશ્ન- ૧૯:- બે શરીરસ્થાન વચ્ચેનું અંતર (એટલેકે પૂર્વ સ્થાનનાચરમ સ્પર્વની ચરમવર્ગણા અને પછીના સ્થાનના પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણા વચ્ચેનું અંતર) અને (એક જ શરીરસ્થાનના) બે સ્પર્ધકો વચ્ચેનું અંતર તુલ્ય હોય છે કે હીનાધિકાર ઉત્તર - ૧૯ :- બે શરીરસ્થાન વચ્ચેનું અંતર બે સ્પર્ધકો વચ્ચેના અંતર કરતાં અનંતગુણ હોય છે. આ વાત વર્ગણાપુદ્ગલગત સ્નેહાવિભાગ સક્લસમુદાય પ્રરૂપણા પરથી નિશ્ચિત થાય છે. ધારો કે ૧૦મા અને ૧૧મા શરીરસ્થાનની આપણે વિચારણા કરીએ છીએ.૧૦મા શરીરસ્થાનના પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં 1 કરોડ નેહાણ છે.. એક એક સ્પર્ધકમાં ૧૦-૧૦ વર્ગણાઓ છે, ૧૦ મા શરીર સાનમાં ધારો કે ૪ સ્પર્ધકો છે અને સ્પર્ધક વચ્ચેનું અંતર ૯૯૯૯૦ છે. (૧લાખ = સર્વજીવથી અનંતગુણ રકમ છે. તેથી ૧૦ મા સ્થાનના પ્રથમ સ્પર્ધકમાં, ૧કરોડ થી ૧કરોડને અસુધીની વર્ગણાઓ, બીજા સ્પર્ધકમાં ૧ કરોડ૧ લાખ થી ૧૦૧૦૦૦૦૯ સુધીની વર્ગણાઓ, ત્રીજામાં ૧ કરોડ ૨ લાખથી ૧૦૦૦૦૦૦૯ સુધીની અને છેલ્લા સ્પર્ધકમાં ૧ કરોડ ૩ લાખથી ૧૦૩૦૦૦૦૯ સ્નેહાણુ સુધીની વર્ગણાઓ છે. હવે ધારોકે ૧૦મા સ્થાનના પ્રથમ સ્પર્ધકની પ્રથમ વર્ગણામાં ૧૦૦ પુદગલો છે. તેથી તેમાં કુલ નેહાણ ૧૦૦ x ૧ કરોડ = ૧ અબજ થશે. હવે, ૧૧મા સ્થાનના પ્રથમ સ્પર્ધકની પ્રથમવર્ગણામાં આ એક અબજ કરતાં અનંતગુણ કુલ સ્નેહાણુઓ છે એમ ઉપરોક્ત પ્રરૂપણામાં જણાવેલું છે. એટલે કે ધારો કે એમાં કુલ નેહાણઓ ૫ અબજ છે. વળી પુદગલની સંખ્યા તો ઉત્તરોત્તર વર્ગણામાં ઘટતી જ જાય છે. તેથી ધારોકે એમાં૮૦૫ગલો છે. એટલે દરેક પુદ્ગલ પર ૫ અબજ : ૮૦ = ૬,૨૫,૦૦,૦૦૦ સ્નેહાણુઓ છે. ૧૦ મા શરીરસ્થાનના ચરમસ્પર્વની ચરમ વર્ગણામાં પ્રતિ પુદ્ગલ ૧,૦૩,૦૦૦૯ગ્નેહાણુઓહતા. તેથી શરીરસ્થાનનું અંતર ૬૨૫,૦૦,૦૦- ૧,૦૩,૦૦,૦૦૦ =૫,૨૧,૯૯૯૯૧ નું થશે જે સ્પર્ધકોના અંતર ૧લાખ કરતાં અનંતગુણ છે. પ્રશ્ન - ૨૦ :- નામપ્રત્યયસ્પર્ધકની પ્રથમ વર્ગણાની અપેક્ષાએ એ જ સ્પર્વની વર્ગણાઓમાં કેટલા પ્રકારની વૃદ્ધિઓ મળે? કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી Page #35 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર - ૨૦:- માત્ર અનંતભાગવૃદ્ધિ જ મળે. પ્રથમ સ્પર્ધકની પહેલી વર્ગણામાં સર્વજીવ એ અનંતગુણ નેહાણુઓ છે, અને છેલ્લી વર્ગણામાં પણ એના કરતાં અનંતમા ભાગ જ (અભથથી અનંતગુણ જેટલા જ)સ્નેહાણ વધ્યા છે તો વચલી વર્ગણાઓમાં પ્રતિપુદગલ એનાથીઅધિસ્નેહાણુની વૃદ્ધિની કોઇ શક્યતાજનથી. તે તે વર્ગણાના બધા પુદગલોના કુલ નેહાણની અપેક્ષાએ તો પ્રથમ વર્ગણાની અપેક્ષાએ પ્રથમ સ્પર્વની દરેક વર્ગણાઓમાં કુલ સ્નેહાણુઓ ઓછા જ હોય છે. કારણકે વીર્યસંબંધી પ્રરૂપણામાં આવી ગયું તેમ અહીં પણ પૂર્યપૂર્વની વર્ગણાની અપેક્ષાએ એ જ સ્પર્ધકની ઉત્તરોત્તર વર્ગણામાં કુલ સ્નેહાણુઓ ઓછા જ હોય છે. પદાર્થોના પુસ્તકમાં બતાવ્યા મુજબ સંખ્યાતમા સ્પર્ધકોની પ્રથમ વર્ગણાની અપેક્ષાએ સ્વોત્તર સ્પર્ધકની વર્ગણાઓમાં સંખ્યાતભાગવૃદ્ધિ અને અસંખ્યમા સ્પર્ધકોની પ્રથમ વર્ગણાની અપેક્ષાએ સ્વોત્તરસ્પર્ધકની વર્ગણાઓમાં અસંખ્ય ભાગવૃદ્ધિ મળી શકે છે. પ્રશ્ન - ૨૧ :- પ્રદેશવહેંચણીના અલ્પબદુત્વમાં જ્ઞાના. વગેરે કરતાં મોહનીયને વિશેષાધિક(v) કહેલ છે. કિન્તુ, મોહનીયકર્મનો સ્થિતિ બંધ જ્ઞાના. વગેરે કરતાં સાધિક દ્વિગુણ છે, તો પ્રદેશો સાધિક દ્વિગુણ મળવા કેમ ન કહ્યા? ઉત્તર - ૨૧:- જ્ઞાના. વગેરેનો સ્થિતિબંધ ૩૦ ક. કો. સાગરોપમ છે. મોહનીયમાં મિથ્યાત્વમોહનીયનો ૭૦ કો. કો. અને ચારિત્રમોહનીયનો ૪૦ કો. કો. સાગરોપમ છે. આમાં મિથ્યાત્વમોહનીય સર્વઘાતી હોવાથી એને તો માત્ર અનંતમો ભાગ જ દલિક મળે છે. તેથી મોહનીયકર્મને મળતાં કુલ દલિકમાં એ મહત્ત્વનો ભાગ ભજવતું નથી. સંજવ. ૪ દેશઘાતી છે અને એનો ૪૦ કો. કો. સાગરોપમ સ્થિતિબંધ છે જે જ્ઞાના. ના ૩૦ કો. કો. કરતાં વિશેષાધિક છે, માટે મોહનીયને કુલ દલિક વિશેષાધિક મળે છે. પ્રશ્ન - રર :- આ પ્રદેશવહેંચણી માત્ર સકષાયબંધની અપેક્ષાએ છે કે અકવાયબંધની પણ ભેગી ગણતરી છે? ઉત્તર - ૨૨ - માત્ર સકલાયબંધની અપેક્ષાએ છે. અન્યથા ઉત્તરપ્રવૃતિઓમાં ઉત્કૃષ્ટ પદે શાતા વેદનીયકર્મને અશાતા કરતાં વિશેષાધિક ન કહેતાં સંખ્યાતગુણ કહેત, કારણકે અશાતાના બંધકાળે મૂળ પ્રકૃતિઓનો બંધ લેવાનો છે જ્યારે શાતા બંધનકરણ Page #36 -------------------------------------------------------------------------- ________________ માટે તો વીતરાગ જીવોને એક જ પ્રકૃતિનો બંધ લઇ શકાય છે. તે ન લેતાં ૧૦મે ગુણઠાણે મૂળ છ પ્રકૃતિઓનો બંધ લીધો છે અને વિશેષાધિક વ્હેલ છે. પ્રશ્ન - ૨૩ :- પ્રદેશવહેંચણીના અલ્પબહુત્વની વિચારણાનો આધાર શું છે ? ઉત્તર - ૨૩ :- મુખ્યતયા ૩ બાબતોને આધાર રાખીને વિચારણા છે . ઉત્કૃષ્ટ પદ માટે અધિકૃત પ્રકૃતિના બંધકાળે યોગની સંભવિત ઉત્કૃષ્ટતા, બંધાતી મૂળ પ્રકૃતિઓની સંભવિત અલ્પતા, તથા બંધાતી સ્વજાતીય ઉત્તરપ્રકૃતિઓની અલ્પતા. જઘન્ય પદે અલ્પબહુત્વ માટે આનાથી વિપરીત જાણવું. પ્રશ્ન - ૨૪ :- પ્રદેશ વહેંચણીના ઉત્કૃષ્ટપદે અલ્પબહુત્વમાં દર્શનાવરણમાં પ્રચલા, નિદ્રા, પ્રચલાપ્રચલા, નિદ્રાનિદ્રા.... વગેરે ક્રમે વિશેષાધિક-વિશેષાધિક કહેલ છે, પણ આ શી રીતે ઘટે? કારણકેપ્રચલા અને નિદ્રા તો દર્શનાવરણના ષડવિધબંધકને પણ બંધાય છે જયારે પ્રચલાપ્રચલા વિગેરે તો દર્શનાવરણના નવવિધબંધને જ બંધાય છે. આશય એ છે કે પ્રચલાપ્રચલાના બંધકાળે દર્શનાવરણની નવેય પ્રકૃતિઓ બંધાતી હોવાથી એના ભાગે જે સર્વઘાતી દલિકો આવેલાં હોય છે એના નવ ભાગ પડતા હોવાથી પ્રચલાપ્રચલાના ભાગે લગભગનવમો ભાગ આવતો હોય છે. નિદ્રાના બંધકાળે તો (ત્રીજા વગેરે ગુણઠાણે) દર્શનાવરણની છ જ પ્રકૃતિઓ બંધાતી હોવાથી નિદ્રાના ભાગે દર્શનાવરણસંબંધી સર્વઘાતી દલિકનો લગભગ છઠ્ઠો ભાગ આવે છે. તેથી, જેમ મોહનીયકર્મમાં સંજવલન ક્રોધનો બંધક મોહનીયનો ચતુર્વિધબંધક મળતો હોવાથી અને સંજવલન માનનો બંધક ત્રિવિધબંધક મળતો હોવાથી સંજ્વલનમાનને વિશેષાધિક દલિક મળે છે તેમ પ્રસ્તુતમાં પ્રચલાપ્રચલા કરતાં નિદ્રાને વિશેષાધિક દલિક મળવું જોઇએ ને ? ઉત્તર – ૨૪ : સર્વઘાતી પ્રકૃતિઓ માટે નિયમ છે કે જે સર્વઘાતી પ્રકૃતિનો બંધવિચ્છેદ જાય તેના ભાગના દલિકોનો અનંત બહુભાગ દેશઘાતી બની બંધાતી દેશઘાતી પ્રકૃતિઓને જાય છે અને શેષ અનંતમો ભાગ બંધાતી સર્વઘાતી પ્રકૃતિ ઓને જાય છે. એટલે થીણિિત્રકનો બંધવિચ્છેદ થયા બાદ એ ત્રણના ભાગના દલિકનો અનંત બહુભાગ તો અચતુદર્શનાવરણ વગેરે ત્રણ દેશઘાતીને મળવાથી નિદ્રાને તો માત્ર અનંતમો ભાગ જ દલિક વધે છે. સામાન્યથી કોઇપણ ૨સબંધકાળે પ્રચલા, નિદ્રા, પ્રચલા પ્રચલા, નિદ્રાનિદ્રા કર્મપ્રકૃતિ પ્રશ્નોત્તરી ૧ Page #37 -------------------------------------------------------------------------- ________________ અને થીણદ્ધિ આ ક્રમમાં જ રસ, ઉત્તરોત્તર વિશેષાધિક બંધાય છે. આ પ્રકૃતિવિશેષતાના કારણે, મળતું દલિક પણ આજ ક્રમમાં વિશેષાધિક-વિશેષાધિક હોય છે. વળી આવી પ્રવૃતિ વિશેષતાના કારણે થતું પ્રાપ્ત દલિકનું આધિક્ય અસંખ્ય ભાગ જેટલું હોય છે. એટલે જયારે પહેલે ગુણઠાણે પાંચે નિદ્રા બંધાતી હોય છે ત્યારે પ્રચલાને મળતાં દલિક કરતાં નિદ્રાને અસંખ્ય ભાગ અધિક દલિક મળે છે. એમ નિદ્રા કરતાં પ્રચલાપ્રચલાને અસંખ્ય ભાગ અધિક દલિક મળે વગેરે જાણવું. તેથી નવવિધબંધકને નવ પ્રકૃતિઓ બંધાતી હોવા છતાં પ્રચલાપ્રચલાને પ્રકૃતિ વિશેષતાના કારણે અસંખ્યમો ભાગ અધિક દલિક મળે છે જ્યારે વડ વિધ બંધકને છ જ પ્રકૃતિઓ બંધાતી હોવા છતાં, પ્રકૃતિઅલ્પતા થવાના કારણે નિદાને મળતા દલિકનું આધિક્ય અનંતમો ભાગ જ હોય છે. તેથી વવિધ બંધકાળે નિદ્રાને મળતાં દલિક કરતાં પણ નવવિધ બંધકાળે પ્રચલાપ્રચલાને મળતું દલિત અધિક હોવામાં કોઈ અસંગતિ નથી. આ જ કારણ છે કે મોહનીયકર્મમાં પણ અપ્રત્યાખ્યાનાવરણ માન, ક્રોધ, માયા, લોભ પછી પ્રત્યાખ્યાનાવરણ માન.. વગેરેના ક્રમે ઉત્તરોત્તર વિશેષાધિક દલિક કહેલ છે. અન્યથા અનંતાનુબંધીના બંધકાળે કષાયમોહનીયની ૧૬ પ્રવૃતિઓ બંધાય છે જયારે અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણના બંધકાળે અનુક્રમે ૧૨ અને ૮ પ્રકૃતિઓ પણ બંધાવી શક્ય છે. તેથી અનંતા માન, ક્રોધ, માયા, લોભ, અપ્રત્યા માન, ક્રોધ, માયા, લોભ, પ્રત્યા માન, ક્રોધ, માયા, લોભ આ ક્રમ દેખાડવો પડત. અનંતાનુબંધી ન બંધાતી હોય ત્યારે એના ભાગનું અનંતબહુભાગ દલિક તો દેશઘાતી થઇ જ સંજવલનને જ મળવાથી અપ્રત્યા૦ વગેરેને માત્ર અનંતમો ભાગ દલિક જ વધે છે જયારે અનંતાનુબંધીના બંધકાળે એનો અધિક રસ બંધાતો હોવાથી એને અપ્રત્યા૦, પ્રત્યા કરતાં પ્રકૃતિવિશેષતાના કારણે અસંખ્યાતમો ભાગ અધિક દલિક મળે છે. એટલે કષાયમોહનીયની ૧૬ પ્રવૃતિઓ બંધાતી હોય ત્યારે અનંતાને જે દલિક મળે છે તે. ૧૨ પ્રકૃતિઓના બંધ વખતે અપ્રત્યાને મળતાં દલિકથી અને ૮ પ્રકૃતિઓના બંધકાળે પ્રત્યાને મળતાં દલિકથી પણ અધિક હોવાથી અલ્પ બહુત્વનો આવો ક્રમ આપ્યો છે. સંજવલન જતો દેશઘાતી પ્રવૃતિઓ છે. અને એમાં તો દેશઘાતિત્વના કારણે અનંતગુણ દલિક મળતું હોય છે. એટલે સંજવલન ક્રોધાદિના બંધવિચ્છેદ બાદ ૨૨ બંધનકરણ Page #38 -------------------------------------------------------------------------- ________________ એના ભાગનું દલિક અવશિષ્ટ માતાદિને લગભગ સરખા ભાગે મળતું હોવાથી સંજવલન ક્રોધ કરતાં સંજવલન માનને ઉત્કૃષ્ટપદે પ્રાપ્ત દલિક વિશેષાધિક હોય, પ્રશ્ન - ૨૫ :- પ્રદેશવહેંચણીમાં સર્વઘાતીને ભાગે અનંતમા ભાગના જ પુદગલા જે આવે છે એનું કારણ શું? ઉત્તર - ૨૫ :- તથાસ્વભાવે જ જેમ જેમ રસ વધતો જાય તેમ તેમ દલિકો ઓછા થતા જાય છે. ઉત્તરોત્તર સ્પર્ધકોમાં દલિક વિશેષહીન-વિશેષહીન હોય છે. વળી જઘન્ય દેશઘાતી રસસ્પદ્ધકથી લઈને ઉત્કૃષ્ટ દેશઘાતી રસસ્પર્ધક સુધી પહોંચતા પહોંચતા જ દલિતોના અનંત દ્વિગુણહાનિસ્થાનો આવી જાય છે. તેથી ત્યારબાદ ના સ્પર્ધકોને (કે જે સર્વઘાતી છે તેને માત્ર અનંતમા ભાગનું જ દલિક મળે છે. પ્રશ્ન - ૨૬ :- દર્શનાવરણીયકર્મના ભાગે આવેલ સર્વઘાતી દલિકોનો મોભાગ થીણદ્ધિને મળે છે એમ તમે ૨૪ મા પ્રશ્નમાં કેમ જણાવો છો ? કારણકે દર્શનાવરણની સર્વઘાતી પ્રકૃતિઓ ૬ હોવાથી તેમજ પ્રસ્થમાં દર્શના૦ના ભાગે આવેલ સર્વઘાતી દલિકના ૬ ભાગ પડે છે એમ જણાવેલ હોવાથી ઘણદ્ધિના ભાગે લગભગ છઠ્ઠા ભાગનું દલિક આવે છે. ઉત્તર - ૨૬ :- દેશઘાતી પ્રવૃતિઓની વ્યાખ્યા એવી નથી કે જેના માત્ર દેશઘાતી સ્પર્ધકો જ હોય તે દેશઘાતી, કિન્તુ એવી છે કે જેના દેશઘાતી સ્પર્ધકો પણ હોય તે દેશઘાતીએટલે દેશઘાતી પ્રવૃતિઓના પણ સર્વઘાતી સ્પર્ધકો હોય તો છે જ (માત્ર સગર્વમોહનીયના હોતા નથી, પણ એ બધ્યમાન પ્રકૃતિન હોવાથી કોઈ પ્રશ્ન નથી. એટલે જ ચસુદર્શના વગેરે દેશઘાતી પ્રવૃતિઓના પણ ૪ ઠાસર્વઘાતી રસનો બંધ વગેરે જણાવેલ છે. જો બંધકાળે એક પણ સર્વઘાતી દલિક ચક્ષુદર્શના વગેરેને મળતું ન હોય તો એનો સર્વઘાતી બંધ શી રીતે કહી શકાય?અને બંધન થતો હોય તો સર્વઘાતી રસના સંક્રમ - સના-ઉદય-ઉદીરણા વગેરે પણ શી રીતે સવંત ઠરે? માટે નિશ્ચિત થાય છે કે બંધકાળે ચક્ષુદર્શના વગેરેને પણ સર્વઘાતી દલિકો મળે તો છે જ. તેમ છતાં, ચૂર્ણિકાર વગેરેએ, દર્શના૦ને મળતા સર્વઘાતી દલિકના ૬ ભાગ થાય છેઇન્યાદિ જે કહ્યું છે તેમાં એવી વિવક્ષા લાગે છે કે દેશઘાતી પ્રકૃતિને દેશઘાતી દલિક જે મળે છે એનો માત્ર અનંતમો ભાગ જ સર્વઘાતી દલિક મળે છે, એટલે દેશઘાતી દલિકોની ઘણી જ ઘણી પ્રચુરતા હોવાથી એના સર્વાતી દલિકને નગણ્ય માનવું. કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી ૨૩ Page #39 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન - ૨૭ :- અપ્રત્યા માન કરતાં અપ્રત્યા, ક્રોધને દલિક વિશેષાધિક મળે છે એમાં પ્રકૃતિવિશેષતાને હેતુ કહેલ છે. આ પ્રકૃતિવિશેષતા શું છે? ઉત્તર – ૨૭ :- બંધાતા રસમાં આધિક્ય એ એક પ્રકારની પ્રકૃતિવિશેષતા છે જે પ્રાપ્ત દલિકનું અસંખ્યમા ભાગે આધિક્ય કરે છે. અપ્રત્યા માનનો ઉત્કૃષ્ટ રસ જેટલો બંધાય છે એના કરતાં અપ્રત્યા, ક્રોધનો ઉત્કૃષ્ટ રસ વિશેષાધિક બંધાય છે. જેમ સ્થિતિ અધિક બંધાતી હોય તો દલિક અધિક મળે છે તેમ સમાનસ્થિતિબંધ હોવા છતાં, રસ અધિક બંધાતો હોય તો પણ દલિક અધિક મળે છે. કષાયમોહનીયમાં ઉફ્ટ રસનો ક્રમ અપ્રત્યા માન-ક્રોધ-માયા-લોભ, પ્રત્યા માન-ક્રોધ-માયા-લોભ, અનંતા માન- ક્રોધ-માયા-લોભ, મિથ્યાત્વ... આ રીતે છે, એટલે આ બધાનો બંધ થતો હોય ત્યારે આક્રમમાં વિશેષાધિક-વિશેષાધિક દલિકો મળે છે. શેષ પ્રકૃતિઓને દેશઘાતી હોવાથી અનંતગુણ દલિક મળે છે. એમાં પણ જુગુ, ભય, શોક, અરતિ અને નપું. વેદ આ ક્રમે ઉત્કૃષ્ટ સબંધ છે અને આ જ કમે પ્રદેશવહેંચણી છે. શોક-અરતિ અને નપું. વેદના સ્થાને હાસ્ય-રતિ અને સ્ત્રીવેદ બંધાતા હોય તો પણ આ જ ક્રમે અધિક અધિક દલિક મળે છે. તેથી શોક અને હાસ્યને પરસ્પર તુલ્ય દલિક મળે છે. એમ અરતિ અને રતિને તેમજ નપું. વેદ અને સ્ત્રીવેદને પરસ્પર તુલ્ય-તુલ્ય દલિક મળે છે. સમાનસંખ્યકપ્રકૃતિબંધકાળે પુરુષવેદને પણનપુંસકવેદ જેટલું જ દલિક મળે છે. પણ એ એનું ઉત્કૃષ્ટ દલિક હોતું નથી. ૪ સંજય૦ અને પુરુષવેદમાં કેટલી પ્રવૃતિઓ બંધાય છે એ ઉત્કૃષ્ટ પ્રદેશમાં ભાગ ભજવી જાય છે...મોહનીયના પાંચ પ્રકૃતિના બંધકાળે પુરુષવેદન, ૪ ના બંધકાળસંજવ૦ ક્રોધને એમ ક્રમશ: ૩, ૨, ૧ ના બંધકાળે સંજવલન માન, માયા, લોભને ઉત્કૃષ્ટ દલિક મળે છે. પણ પુરુષવેદ એ નોકવાય છે અને ૪ સંજવલન એ કષાયમોહનીય છે. એટલે પહેલાં એ બે ભાગ પડી જાય છે, અને પછી કષાયમોહનીયના ભાગે આવેલ દલિકના ૪ ભાગ પડે છે. એટલે ૫ પ્રવૃતિઓ બંધાતી હોવા છતાં પુવેદના ભાગે લગભગ ૧/૨ દલિક આવે છે. જ્યારે સંજવલન ક્રોધાદિના ભાગે કમશ: V૪,૪૩,Vર અને સંપૂર્ણ દલિક આવે છે. વળી તથા સ્વભાવે જ નોષાય કરતાં ક્યાયને તેમ જ દ્વિવિધબંધકાળે માયા કરતાં લોભને અધિક દલિક મળે છે. એટલે પુરુષવેદ તેમજ સંજવલન માયાને અડધા કરતાં કંઇક ઓછું દલિક મળે છે, અને તેમાંય પુરુષવેદ કરતાં સંજવલન માયાને કંઇક વધુ દલિક ૨૪ બંધનકરણ Page #40 -------------------------------------------------------------------------- ________________ મળે છે. તેમ છતાં એ અડધા કરતાં કંઇક ઓછું હોવાથી એના કરતાં સંજવલન લોભને દ્વિગુણ કરતાં કંઇક અધિક દલિક મળે છે. એટલે અલ્પબહુત્વ આ ક્રમે મળે છે. સંજવલન ક્રોધ, સંજવલનમાન, પુરુષવેદ, સંજવલન માયા અને સંજવલન લોભ.આમાં સંજવલન લોભને સંખ્યાતગુણ (સાધિક દ્વિગુણ) અને શેષને વિશેષાધિક–વિશેષાધિક જાણવું. - જ્ઞાના૦માં કેવલજ્ઞાના સર્વઘાતી છે. શેષ દેશઘાતી ચાર પ્રકૃતિઓમાં ઉત્કૃષ્ટ ૨સબંધ મન: પર્યવ- અવધિ-શ્રુત-મતિજ્ઞાનાવરણના ક્રમે વિશેષાધિક-વિશેષાધિક છે. માટે દિલકો પણ આ ક્રમમાં ઉત્તરોત્તર વિશેષાધિક-વિશેષાધિક મળે છે. દર્શના૦માં સર્વઘાતીમાં ઉત્કૃષ્ટ રસનો ક્રમ પ્રચલા, નિદ્રા, પ્રચલાપ્રચલા, નિદ્રાનિદ્રા, થીણદ્ધિ અને કેવલદર્શના૦ આ રીતે છે. માટે નવના બંધે લિકો પણ આ ક્રમે ઉત્તરોત્તર વિશેષાધિક-વિશેષાધિક મળે છે. દેશઘાતીમાં ઉત્કૃષ્ટ રસનો ક્રમ અવધિદર્શના૦ અચક્ષુ૦ અને ચક્ષુ૦ આ ક્રમે હોવાથી દલિકો પણ એ ક્રમે મળે છે. અંતરાયકર્મમાં દાના,લાભા, ભોગા, ઉપભોગા૦ અને વીર્યાન્તરાય આ ક્રમે ઉત્કૃષ્ટ ૨સબંધ હોય છે અને તેથી એ ક્રમે ઉત્કૃષ્ટ પ્રદેશો મળે છે. આ બધા જ કર્મો માં ઉત્કૃષ્ટ ભિન્ન રસ બંધાતો હોય ત્યારે પણ આ જ ક્રમમાં રસ બંધાતો હોવાથી એ વખતે પણ આ જ ક્રમમાં દલિકો મળે છે એ જાણવું. હંમેશ માટે રસબંધ આ જ ક્રમમાં અધિક – અધિક બંધાતો હોય છે એ જ એક કારણ બની રહે છે કે શ્રેણિમાં દેશઘાતી રસબંધનો પ્રારંભ પણ આ જ ક્રમમાં થાય છે. જેનો રસ ઓછો બંધાતો હોય તેનો રસબંધ વહેલો દેશઘાતી થઇ જાય એ સુગમ છે. આયુષ્ય તો જયારે બંધાય ત્યારે એક જ બંધાય છે અને ચારેયના બંધકાળે ઉત્કૃષ્ટ યોગ સંભવિત છે. માટે ચારેય ને પરસ્પર તુલ્ય દલિકો મળે છે. શેષ ૩ અઘાતીકોમાં બધ્યમાન મૂળ-ઉત્તર પ્રકૃતિની સંખ્યા જ દલિકોના અલ્પબહુત્વમાં મુખ્ય ભાગ ભજવે છે. પ્રશ્ન – ૨૮ :- મોહનીય કર્મના ભાગે આવતા સર્વઘાતી દલિકોની વહેંચણી કઇ રીતે થાય છે ? ઉત્તર – ૨૮ :- પ્રથમ એના બે ભાગ પડે છે, એક્ભાગ મિથ્યાત્વમોહનીયને મળે છે. બીજા ભાગના પુન: બે ભાગ પડે છે. એકભાગ ક્યાયમોહનીયને અને બીજો નોકષાયમોહનીયને મળે છે. ક્યાયમોહનીયને મળેલ ભાગના ૧૬ભાગ પડે કર્મપ્રકૃતિ પ્રશ્નોત્તરી - ૫ Page #41 -------------------------------------------------------------------------- ________________ છે અને અનંતા ક્રોધ વગેરે ૧૬ પ્રકૃતિઓને એક-એક ભાગ મળી જાય છે. નોકવાયના ભાગે આવેલા દલિકના પાંચ ભાગ પડે છે. હાસ્ય કે શોકમાંથી જે બંધાતી પ્રકૃતિ હોય તેને એક ભાગ, રતિ કે અરતિમાંથી જે બંધાય તેને એક ભાગ, ભયને એક ભાગ, જુગુ ને એક ભાગ અને બધ્યમાન વેદને એક ભાગ મળે છે. આમાં સર્વપ્રથમ મિથ્યાત્વમોહનીય અને ચારિત્ર મોહનીય એમ જે બે ભાગ પડ્યા તે એક સરખા નથી હોતા. કિન્તુ મિથ્યાત્વમોહનીયને મળેલો ભાગ ઘણો નાનો હોય છે, જેથી બીજા ભાગના અનેક ભાગ પેટાભાગ થઇ જવા છતાં અનંતા, લોભને મળેલ ભાગ કરતાં મિથ્યાત્વને મળેલ ભાગ માત્ર વિશેષાધિક જ હોય છે, સંખ્યાતગુણ નહીં. એટલે જ, ચૂર્ણિકારે, સર્વઘાતી દલિકના વિભાજનમાં, “અડધો ભાગદર્શનમોહનીયને અને અડધો ભાગ ચારિત્ર મોહનીયને મળે છે, એમ ન કહેતાં એક ભાગ દર્શનમોહનીયને અને એક ભાગ ચારિત્રમોહનીયને મળે છે એમ કહ્યું છે.. મોહનીયના ભાગે જે દેશઘાતી દલિક આવે છે તેના પણ બે ભાગ પડે છે. એક કષાયમોહનીયને મળે છે, બીજો નોકષાયમહનીયને... ક્યાયમોહનીયના ૪ ભાગ પડી ૪સંજવલનને મળી જાય છે. નોકષાયમોહનીયને મળેલા ભાગના ઉપર મુજબ પાંચ ભાગ પડે છે. પ્રશ્ન - ર૯ :- નામ કર્મની પ્રદેશવહેંચણી સમજાવો. ઉત્તર – ર૯ :- ગતિ, જાતિ, શરીર, સંઘાતન, બંધન, સંસ્થાન, ઉપાંગ, સંઘયણ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, આનુપૂર્વી અગુરુલઘુ ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, આતપ, ઉદ્યોત, ખગતિ. ગસ-સ્થાવર, બાદર-સૂક્ષ્મ, પર્યાપ્ત-અપર્યાપ્ત, પ્રત્યેક-સાધારણ, સ્થિર-અસ્થિર, શુભ-અશુભ, સુભગ-દુર્ભગ, સુસ્વર-દુ:સ્વર, આદય-અનાય, યશ-અયશ,નિર્માણ અને જિનનામકર્મ. આ ૪ર માંથી જેટલી પ્રકૃતિઓ બંધાતી હોય એટલા ભાગ પડે છે. અને આ જ ક્રમ લખ્યો છે એ જ ક્રમમાં બધ્યમાન પ્રકૃતિઓને ઉત્તરોત્તર અસંખ્ય ભાગ અધિક (v) દલિક પ્રકૃતિવિશેષતાના કારણે મળે છે. ત્રણ-સ્થાવર દશકમાંથી બધ્યમાન પ્રતિપક્ષી પ્રકૃતિને તુલ્ય દલિક મળે છે. ત્યારબાદ વર્ણને મળેલ દલિના પાંચ, ગંધના બે, સના પાંચ, સ્પર્શના૮, શરીરના ૩ કે ૪ (જેટલા બંધાતા હોય તેટલા), એ મુજબ સંઘાતનના પણ ૩ કે ૪, બંધનના ૭ કે ૧૧ એમ પેટા વિભાગો પડે છે. એ પ્રમાણે મૂળ અને ચૂર્ણિમાં જણાવ્યું છે. બંધનકરણ Page #42 -------------------------------------------------------------------------- ________________ ત્રસ વગેરેની પેટા પ્રકૃતિઓ ન હોવાથી અને ગતિ વગેરેની પેટાપ્રકૃતિઓ હોવા છતાં એક સાથે અનેક બંધાતી ન હોવાથી આ બધી પ્રવૃતિઓના ભાગે આવેલ દલિકના કોઇ પેટાવિભાગ પડતા નથી. પ્રશ્ન એટલો ઊભા થાય છે કે જેના પેટા વિભાગ પડે છે એવી વર્ણ વગેરે. જે પ્રકૃતિઓ ગણાવી છે તેમાં ઉપાંગ' નો નિર્દેશ કર્યો નથી, એટલે ઉપાંગ માટે શું સમજવું? જયારે માત્ર ઔદારિક કે વૈક્રિયશરીર બંધાતા હોય ત્યારે તો એક-એક જ ઉપાંગ બંધાતા હોવાથી કોઈ પ્રશ્ન નથી રહેતો. પણ જયારે આહારક અને વૈક્રિય બને ઉપાંગ બંધાય છે ત્યારે શું? એ વખતે ઉપરોક્ત ૪૨ માંથી સંઘયણ, ૩ પ્રત્યેક અને સ્થાવર ૧૦આ ૧૪ સિવાયની ૨૮ પ્રકૃતિઓ બંધાય છે. તેથી મુખ્ય ૨૮વિભાગ થઇ પછી ઉપાંગના ભાગે આવેલ દલિના બે ભાગ પડે (એટલે કે બન્નેના ભાગે લગભગ ૫૬મો ભાગ આવે) કે ઉપાંગની બે બંધાતી હોવાથી બનેને સ્વતંત્ર ગણી પહેલેથી જ મુખ્ય ૨૯ વિભાગ કરી બન્નેને એક – એક ભાગ આપવાનો (એટલે કે બનેના ભાગે લગભગ ૨૯ મો ભાગ આવી? આ બે વિકલ્પો છે. આમાં પ્રથમવિલ્પ વધુ ઉચિત લાગે છે, કારણ કે જો શરીરને ૨૮ મો ભાગ મળયા બાદ એના ૪ શરીરનામકર્મ બંધાતા હોવાથી ૪ વિભાગ પડે છે તો ઉપાંગને પણ ૨૮ મો ભાગ મળયા પછી એના બે વિભાગ પડવા જોઇએ. વળી મૂળમાં કે ચૂર્ણિમાં પ્રથમ જેસર પ્રવૃતિઓ દર્શાવી છે તેમાં ઉપાંગનો સામાન્યથી “ઉપાંગ તર્ક એક જ વાર ઉલ્લેખ છે, આહારક ઉપાંગનો એમાં સ્વતંત્ર ઉલ્લેખ છે નહીં, એટલે એમાંથી એને એક સ્વતંત્ર ભાગ મળી જાય એમ માની પણ શકાતું નથી. તેમ છતાં, ઉપાંગના ભાગે આવેલ દલિકના પણ પેટાવિભાગ પડે છે એમ મૂળકાર, ચૂર્ણિકાર કે વૃત્તિકારોએ જણાવ્યું નથી. વળી, ઉત્કૃષ્ટ પદે અલ્પબદુત્વમાં આહારક કરતાં વૈક્રિય અંગોપાંગને દ્વિગુણ ન જણાવતાં વિશેષાધિક જ જણાવેલ છે. પ્રથમવિલ્પાનુસારે આહારને લગભગ પ૬ મો ભાગ મળે છે જ્યારે વિક્રિયને તો (જ્યારે આહાનો બંધ ન હોય ત્યારે) ઉત્કૃષ્ટ પદે ૨૮ મો ભાગ મળે છે એટલે વૈક્રિયને ઉત્કૃષ્ટ પદે આહારક કરતાં દ્વિગુણ મળે છે. જો એવી કલ્પના કરીએ કે (૧) વૈક્રિયને ૨૮ મો ભાગ મળવા છતાં પ્રકૃતિ કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી ૨૭ Page #43 -------------------------------------------------------------------------- ________________ વિશેષતાના કારણે એદ્વિગુણથી કંઇકહીન હોવાથી વિશેષાધિકારીઅલ્પબદુત્વમાં ઉલ્લેખ થયો હોય અને (૨) શરીરને પ્રાપ્ત દલિકના પેટાવિભાગ કરવાનું કહ્યું છે તેના ઉપલક્ષણથી અંગોપાંગના દલિકના પણ જયાં સંભવ હોય ત્યાં પેટાવિભાગ કરી લેવાના હોય. આહારકના અલ્પકાલીન બંધ સિવાયની શેષ દરેક અવસ્થામાં માત્ર એક જ ઉપાંગ બંધાતું હોવાથી એનો સ્વતંત્ર ઉલ્લેખ કર્યો ન હોય. આ બે કલ્પના કરીએ તો પ્રથમવિકલ્પ ઉચિત કરે છે. પ્રશ્ન - ૩૦ :- આઠ પ્રત્યેક પ્રવૃતિઓમાં પ્રદેશવહેંચણીનું અલ્પબહુત શું છે? ઉત્તર - ૩૦ :- આઠેય પ્રવૃત્તિઓ સ્વતંત્ર છે, તેમ જ એક્બીજાની બીજી કોઈ પ્રતિપક્ષી પ્રવૃતિઓ નથી. એટલે એના ઓછાવત્તાપણાંની કોની સાથે વિચારણા કરવી? તેમ છતાં આતપ - ઉદ્યોત એકીસાથે બંધાતી કે ઉદયમાં હોતી નથી. એટલે એ અંગે પ્રતિપક્ષી જેવી ગણી એ બેનો વિચાર તો ગ્રન્થકારે ક્યાં છે, શેષનો કર્યો નથી. પરંતુ એ શેષ ૬ પ્રકૃતિઓનો પણ પરસ્પર વિચાર કરવો હોય તો આવો વિચારી શકાય. ઉલ્ટ પદે જિનનામ અલ્પ (પૂર્વપ્રશ્નોક્ત ૪રમાંથી ૨૯ વિભાગે). આતપ-ઉદ્યોત v (એકેન્દ્રિય પ્રાયોગ્ય ર૬ના બંધ ૨૬ વિભાગે). પરાઘાત ઉચ્છવાસને v (એકેન્દ્રિય પ્રાયોગ્ય ૨૫ના બંધ ૨૫ વિભાગે). અગુરુલઘુ, ઉપઘાત નિર્માણ v (એકેન્દ્રિય પ્રાયોગ્ય ર૩ના બંધ ૨૩ વિભાગે) આમાં આતપ કરતાં ઉદ્યોતને તથા પરાઘાત કરતાં ઉચ્છવાસને પ્રકૃતિવિશેષાત વિશેષાધિક દલિક મળે છે. એ જ રીતે અગુરુલઘુ ઉપઘાત અને નિર્માણને પ્રકૃતિવિશેષતાના કારણે ઉત્તરોત્તર વિશેષાધિક દલિક મળે છે. જન્ય પદે - અગુરુલઘુ ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ - અલ્પ (સૂક્ષ્મ એકેન્દ્રિયને જઘન્ય યોગે ઉદ્યોત સહિત ૩૦ ના બંધ) નિર્માણ, ઉદ્યોત ! આતપ v (આતપ સહિત ૨૯ ના બંધ) જિનનામ a (દેવને ભવપ્રથમસમયે મનુષ્ય પ્રાયોગ્ય ૩૦ ના બંધ) આમાં પણ, અગુરુલઘુ વગેરે પ્રકૃતિઓને ઉત્તરોત્તર વિશેષાધિક મળતાં દલિકોનો ક્રમ આ મુજબ જાણવો- અગુરુલઘુ, ઉપઘાત, પરાઘાત, ઉચ્છવાસ, ઉદ્યોત અને ૨૮ બંધનકરણ Page #44 -------------------------------------------------------------------------- ________________ નિર્માણ. પ્રશ્ન ૩૧ :- ષસ્થાનકમાં સંખ્યાતગુણસ્થાન એટલે શું ? ઉત્તર ૩૧ :- આ બાબતમાં બે મત મળે છે. પૂર્વસ્થાનને ઉત્કૃષ્ટસંખ્યાતાએ ગુણવાથી જે આવે તે સંખ્યાતગુણ' કહેવાય એવો વૃત્તિનો મત છે. પૂર્વસ્થાનને ઉત્કૃષ્ટ સંખ્યાતાએ ગુણવાથી જે આવે તેને પૂર્વસ્થાનમાં ઉમેરવાથી જે આવે તે સંખ્યાતગુણ કહેવાય એવો ચૂર્ણિનો મત છે. - પ્રશ્ન કુર :- નરકગતિ અને દેવગતિના જઘન્ય રસબંધના સ્વામી કોણ હોય ? પ્રશ્ન એટલા માટે પૂછીએ છીએ કે શતસૂર્ણિમાં એવું દેખાડયું છે કે નરકગતિનો જઘન્યસ્થિતિબંધક તેના જઘન્યરસનો બંધક હોય છે અને દેવગતિનો જ્યેષ્ટ સ્થિતિબંધક તેના જઘન્ય રસનો બંધક હોય છે. તો આ જઘન્ય-ઉત્કૃષ્ટ સિવાયનો સ્થિતિબંધ થતો હોય ત્યારે તે બેનો જઘન્યરસબંધ થાય કે નહીં? ઉત્તર ૩રી :- નરકગતિનામકર્મ પરાવર્તમાનઅશુભ હોવાથી જઘન્ય રસબંધ અધ્યવસાય સ્થાન જ્યાં સુધી તાનિ અન્યાનિ અનુકૃષ્ટિ ચાલે ત્યાં સુધી મળે છે. એટલે કે એને પ્રતિપક્ષભૂત તિર્યંચગતિનામકર્મના બંધનું જે ૧૮ કો. કો. સાગરોપમ રૂપ ચરમ સ્થિતિસ્થાન છે ત્યાં સુધી જઘન્ચરસબંધ અધ્યવસાય સંભવિત હોવાથી ત્યાંસુધી જઘન્યરસસબંધ થાય છે. તેથી જ નરકગતિના જઘન્યરસબંધક જીવોની સ્પર્શના ૬ રાજ હોવી ઘટે છે. આશય એ છે કે, સાતમી નરકાયુના બંધ વખતે કે ૭ મી નરકમાં જવા વખતના મરણસમુદ્દાત વખતે જઘન્યસ્થિતિબંધ હોતો નથી. તેમ છતાં નરકગતિના જઘન્ય૨સબંધક જીવોની સ્પર્શના છ રાજ બતાવી છે, આ સ્પર્શના સાતમી નરકમાં જનારને મરણ સમુદ્દાતે જ આવે છે, એ સિવાય નહીં. તેથી એ જીવોમાં જઘન્ય રસબંધત્વ તો માનવું જ પડે છે. તેથી જઘન્ય સ્થિતિબંધ સિવાય પણ જઘન્યરસબંધ હોય તો જ આ વાત ઘટે છે. આમ છતાં, શતચૂર્ણિમાં જઘન્યસ્થિતિબંધક્કે જઘન્ચરસબંધક તરીકે જે કહ્યો છે તે આદિસૂત્ર તરીકે સમજવું, પણ તે જ તેનો સ્વામી હોય, અન્ય સ્થિતિબંધકો નહીં જ, એવા અન્યચવચ્છેદક તરીકે ત્યાં કહ્યું છે એમ ન સમજવું. એટલે કે જઘન્યરસબંધક જીવોમાં સ્થિતિબંધકોની અપેક્ષાએ જે સૌ પ્રથમ જઘન્યસ્થિતિબંધ હોય છે તેનો ત્યાં ઉલ્લેખ કર્યો છે. અને તે ઉલ્લેખ પરથી, ત્યારથી માંડીને ૧૮ કો. કો. સાગરોપમ સુધીના સ્થિતિબંધકોમાં પણ તે સ્વામિત્વની સંભાવના જાણી લેવી, માત્ર જઘન્ય સ્થિતિબંધક જ જઘન્ય રસબંધક હોય છે એવું ન સમજવું, કેમકે કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી – ૨૯ Page #45 -------------------------------------------------------------------------- ________________ એવું સમજી લેવામાં કમ્મપયડી વગેરે ગ્રન્થોનો વિરોધ થાય છે. દેવગતિ અંગે પણ આ જ પ્રમાણે જાણવું. એટલે કે એની જયેષ્ઠ સ્થિતિનો બંધક જઘન્યરસબંધક હોવા છતાં, ત્યારથી માંડીને નીચે નીચે યાવત મનુષ્યગતિનો બંધ હોય ત્યાં સુધી પરાવર્તમાન હોવાથી જઘન્ય રસબંધ સંભવે છે. માટે એ ઉટસ્થિતિ પદ આવી બધી સ્થિતિઓનું સૂચક જાણવું. આની સમજણ નરકગતિનામકર્મની જેમ પશ્ચાનુપૂવીએ જાણવી. પ્રશ્ન - ૩૩ - રસબંધના અધ્યવસાયસ્થાનોમાં જે અનંતગણ કે અનંતભાગ... વૃદ્ધિ કે હાનિ કહ્યા છે તેમાં અનંત' તર્ક શું લેવાનું છે? ઉત્તર- ૧૩:- એ અનંત તરક“સર્વજીવ’ની સંખ્યા લેવાની કહી છે. સામાન્યથી, જેમ યોગસ્થાનમાં હાનિ-વૃદ્ધિ સ્પર્ધકની અપેક્ષાએ છે તેમ આમાં પણ સ્પર્ધકની અપેક્ષાએ લેવી જોઇએ. અને તો પછી અનંતગુણ કે અનંતભાગ અસંગત બને છે. પ્રથમ અધ્યવસાયસ્થાનથી લઈને ચરમ અધ્યવસાયસ્થાન સુધી અભચથી અનંતગુણ અને સિદ્ધના અનંતમા ભાગે જ સ્પર્ધકો હોય છે. એટલે સર્વજીવ વડે ભાગવું અશક્ય રહેવાથી અનંતભાગવૃદ્ધિ સંભવિત નથી. એમ સર્વજીવ વડે ગુણાકાર શક્ય હોવા છતાં જવાબ જે આવે એટલા સ્પર્ધકો કોઇ સ્થાનમાં સંભવિત નથી. કેમકે ૧-૧ સ્પર્ધકમાં ૧-૧ પુદગલ જ લઇએ તો પણઅભવ્યથી અનંતગુણ જ સ્પર્ધકો થાય, સર્વજીવથી અનંતગુણ તો નહીં જ. આ અસંગતિ કદાચ આ રીતે દૂર થઇ શકે- તે તે સ્થાનમાં સ્પર્ધકો કેટલા છે? એ ગ્રન્થોક્ત પ્રરૂપણાનુસાર સામાન્યસ્પર્ધકની ગણતરી મુજબ ન વિચારતાં એક વિશેષ પ્રકારની પરિભાષાથી વિચારવા. એ પરિભાષા આવી હોય શકે... તે તે વિવક્ષિત સ્થાનમાં કુલ નેહાણ જેટલા હોય તે રકમને પ્રથમ સ્થાનના પ્રથમસ્પર્વના કુલસ્નેહાણ વડે ભાગવી. જે જવાબ આવે એટલાવિવક્ષિત સ્થાનમાં પારિભાષિક સ્પર્ધકો રહેલા માનવા. ત્યારપછીના સ્થાન માટે પણ આ રીતે પારિભાષિક પકોની સંખ્યા કાઢવી. એ સંખ્યા પૂર્વના સ્થાનના પારિભાષિક સ્પર્ધકોની સંખ્યા કરતાં અનંતભાગ કે અનંતગુણ વૃદ્ધોવામાં કોઇ અસંગતિ રહેશે નહીં. તત્વ કેવલિગ છે. પ્રશ્ન - ૩૪ - પ્રથમ અનંતગુણવૃદ્ધિના સ્થાન નીચે અનંતભાગવૃદ્ધિના સ્થાનો કેટલા આવે છે? 3૦. બંધનકરણ Page #46 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર - ૩૪ :- આનો જવાબ મેળવતાં પહેલાં ગણિતની પરિભાષા સમજી લેવી આવશ્યક છે. કોઇપણ રકમને બે વાર લખી પરસ્પર ગુણવાથી જે જવાબ આવે તેને એ રકમનો વર્ગ કહેવાય છે. (એટલે આમાં ગુણાકાર એક જ વાર કરવાનો હોય છે.) જેમકે ૫ x ૫ = ૨૫. તેથી ૨૫ એ પાંચનો વર્ગ કહેવાય. એમ ત્રણવાર લખી પરસ્પર ગુણવાથી જે જવાબ આવે તેને “ઘન કહેવાય છે. ૫ x ૫ ૪ ૫ = ૧૨૫. ચાર વાર લખી પરસ્પર ગુણવાથી આવતો જવાબ “વર્ગવકહેવાય છે. પાંચ વાર લખી પરસ્પર ગુણવાથી આવતો જવાબ “પંચગત' કહેવાય છે. એમ ઉત્તરોત્તર પગ, સપ્તગત વગેરે જાણવું. આ વર્ગ વગેરેને અનુક્રમે આ રીતે પણ લખી શકાય છે – , ગ , 4' " પ્રસ્તુતમાં, પ્રથમ અનંતગુણ વૃદ્ધિના સ્થાન પૂર્વે, ધારો કે કંડક = k હોય તો k" + ૪k + ૬k+ ૪k + જેટલા અનંતભાગવૃદ્ધિના સ્થાનો આવે. એટલે કે કંડકપંચગત, કંડકવર્ગવર્ગ, ૬ કંડકઘન, ૪ કંડકવર્ગ અને કંડકનો સરવાળો કરવાથી જે જવાબ આવે એટલા અનંતભાગ વૃદ્ધિના સ્થાનો આવે. ચૂર્ણિમાં, “પંચ પરમ્પરામ્યા: આટલું લખ્યું છે એજ “સંપતિ’ ની વ્યાખ્યા છે. ત્યારબાદ પરિવવિI વગેરે જે લખ્યું છે એ પણ એની વ્યાખ્યા છે એવું નથી, કિન્તુ ઝંડેTVતિ' માં અન્ય કઇ સંખ્યાઓ ઉમેરવાની છે એનો ઉલ્લેખ છે. પ્રશ્ન - ૩૫ - અસંખ્ય લોકપ્રમાણ સ્થાનકોમાંના પ્રત્યેકનું પ્રથમ રસસ્થાન કર્યું હોય છે? ઉત્તર - ૩પ :- દરેકનું પ્રથમ સ્થાન અનંતભાગવૃદ્ધિવાળું હોય છે એમ ગ્રન્થમાં જણાવ્યું છે. કિન્તબીજાં વગેરે સ્થાનો જે રીતે પોતપોતાના પૂર્વ સ્થાનની અપેક્ષાએ વસ્તુત:અનંતભાગવૃદ્ધિવાળા હોય છે એમ આનથી હોતું. આ પ્રથમ સ્થાન તો એવા સંતવશાત જ અનંતભાગવૃદ્ધિવાળું કહેવાય છે. એટલે કે દિતીયવગેરેથટ્રસ્થાનકનું પ્રથમ સ્થાન “અનંતભાગવૃદ્ધિવાળું કહેવાતું હોવા છતાં એ સ્વપૂર્વના સ્થાન (એટલે કે પ્રથમવગેરેષસ્થાનના ચરમસ્થાન) કરતાં વસ્તુત: તો અનંતગુણવૃદ્ધિવાળું જ કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી ૩૧ Page #47 -------------------------------------------------------------------------- ________________ હોય છે. વળી આમાં ગુણક તરીકે જે અનંત હોય છે તે, એક જ વસ્થાનકમાં આવતા અનંતગુણવૃદ્ધિ વાળા સ્થાનનો સ્વપૂર્વના સ્થાન કરતાં ગુણક જે અનંત હોય છે તેના કરતાં, અનંતગુણ મોટો જાણવો. શ્રેણિમાં ૪ સંજવ૦ ની જે ૧૨ કીઓિ થાય છે તેમાં વસ્તુત: અનંતી કીટિઓના ૧૨ ગ્રુપ (સમૂહ) હોય છે. આ અનંતી દરેક કીડિઓ સ્વ-સ્વ પૂર્વની કીકિ કરતાં અનંત ગુણ હોય છે. તેમ છતાં જ્યાં સુપ(સંગ્રહકીકિ બદલાય છે ત્યાં આ ગુણક શેષ ગુણકો કરતાં અનંતગણ મોટો હોય છે. એટલે કે એક જ મુપમાંની વિવક્ષિત કીકિ સ્વપૂર્વકીદિ કરતાં જેટલા અનંતગુણ રસવાળી હોય છે એના કરતાં, બીજા ગ્રુપની પ્રથમ કોટિ પ્રથમમુપની અંતિમ કીકિ કરતાં જેટલા અનંત ગુણ રસવાળી હોય છે તે અનંતું અનંતગુણ મોટું હોય છે. આ વાતનો ખુલાસો બંધશતક્યૂર્ણિની ટીપ્પણમાં કરેલો છે. કીકિના અંતર કરતાં સંગ્રહકીકિનું અંતર અનંતગુણ હોય છે એમ જણાવવા દ્વારા કરાયપ્રાભૂત ચૂર્ણિમાં પણ આ વાત કહેલી છે. ગુણક આવો એકદમ મોટો થઈ જવાના કારણે જ અંતર મોટું પડી જવાથી મુપ પડી જાય છે અને તેથી, એવા ૧૧ સ્થાને ગુણકો, સામાન્ય ગુણક કરતાં ખૂબ મોટા હોવાથી ક્લ ૧૨ મુ૫ પડી જાય છે. જો એ ગુણક પણ શેષ કીરિઓના ગુણક જેટલા જ હોત તો આવા ૧૨ મુપ પાડવાનું કોઈ પ્રયોજન ન રહેતાં આખું એક જ મુ૫ કહ્યું હોત. આમ પ્રસ્તુતમાં પણ, જુદું સ્થાનક જણાવ્યું છે એનાથી જ જણાય છે કે વચ્ચે અંતર ઘણું મોટું પડી જાય છે. અને તેથી દ્વિતીય વગેરે સ્થાનકનું પ્રથમ સ્થાન પૂર્વના પ્રથમ વગેરે સ્થાનના ચરમ સ્થાન કરતાં ઘણું જ મોટું અંતર ધરાવતું હોય છે એમ માનવું આવશ્યક છે. અને તેથી એ પણ અનંતગુણવૃદ્ધિવાળું હોય છે એમ નિશ્ચિત થાય છે. (પ્રન્થાનમાં આ પ્રમાણે જણાવ્યું પણ છે.) વળી આ પ્રથમ સ્થાનને જો અનંતગુણવૃદ્ધિવાળું ન માનીએ તો એક અસંગતિ પણ ઊભી થાય છે. અગ્યારમા સમયપ્રરૂપણા દ્વારમાં, પાંચ સમયભાવી સ્થાનોનું પ્રથમ સ્થાન ૪ સમયભાવી સ્થાનોમાંના ચરમસ્થાન કરતાં અનંતગુણ વૃદ્ધિવાળું હોય છે. એમ છ, સાત વગેરે સમયભાવી સ્થાનોમાંના પ્રથમ સ્થાન અંગે પણ જણાવ્યું છે. હવે જો વસ્થાનના પ્રથમ સ્થાનને અનંતગુણવૃદ્ધિવાળું ન ૩૨ બંધનકરણ Page #48 -------------------------------------------------------------------------- ________________ માનીએ, તો આ પાંચ વગરે સમયભાવી સ્થાનોમાંના પ્રથમ સ્થાન તરીકે, વસ્થાનકની વચમાં આવતા કોઇક અનંતગુણવૃદ્ધિવાળા સ્થાનને જવું પડે. અને તેથી એ સ્થાનકના આગળના સ્થાનો જ સમય અવસ્થાનવાળા સ્થાનોના મુપમાં ગયા અને અધિક્ત અનંત ગુણવૃદ્ધિવાળા સ્થાનથી પછીના સ્થાનો ૫ સમય અવસ્થાનવાળા મુપમાં ગયા આવું માનવું પડે. આ રીતે ષસ્થાનકનો ભેદ કરવો ઉચિત લાગતો નથી. માટે, વસ્થાનકના પ્રથમ સ્થાનને જે “અનંતભાગવૃદ્ધિવાળું કહેવાય છે તે એક સક્તવશાત કરેલી સંજ્ઞા માત્ર જ છે એમ માનવું યોગ્ય લાગે છે. વળી પ્રથમ વસ્થાનના પ્રથમ સ્થાન માટે તો આ માનવું જ પડે છે, કારણકે એની પૂર્વે કોઈ સ્થાન જ ન હોવાથી એ કોની અપેક્ષાએ અનંતભાગવૃદ્ધિવાળું હોય ? પ્રશ્ન - ૩૯ :- પરંપરોપનિધાએ આપેલા અલ્પબદુત્વમાં જેમ સંખ્યાત ભાગવૃદ્ધિ વાળા સ્થાનો સંખ્યાતીવાર પસાર થવાથી સંખ્યાતગુણ થઈ જાય છે તેમ અસંખ્ય ભાગવૃદ્ધિવાળા સ્થાનો અસંખ્ય વાર પસાર થવાથી અસંખ્ય ગુણ ન થઇ જાય ? ઉત્તર - ૩૬ - ના, જે ભાજક હોય એટલી વાર લગભગ પસાર થાય એટલે સ્થાન દ્વિગુણ બની શકે ત્યારબાદ સંખ્યાતગુણ થઈ શકે. સંખ્યાતભાગવૃદ્ધિમાં ભાજક ઉત્કૃષ્ટ સંખ્યાતું હોવાથી લગભગ એટલા સ્થાનો ગયા બાદ દ્વિગુણ વગેરે આવી જાય. અસંખ્ય ભાગવૃદ્ધિમાં ભાજક અસંખ્ય લોક છે. એકષસ્થાનકમાં અસંખ્યલોક પ્રમાણ અસંખ્યભાગવૃદ્ધિવાળા સ્થાનો જ હોતા નથી એટલે અસંખ્ય ભાગ વૃદ્ધિવાળા સ્થાનો માત્રથી દ્વિગુણ- સંખ્યાતગુણ કે અસંખ્ય ગુણ વૃદ્ધિ મળી શકે નહીં. પ્રશ્ન - ૩૭ :- ગસ-સ્થાવર પ્રાયોગ્ય એક એક રસસ્થાનમાં એક સાથે ઉત્કૃષ્ટથી કેટલા જીવો સંભવે? ઉત્તર - ૩૭:- ત્રસ પ્રાયોગ્ય - (i) જે રસબંધસ્થાનો સંયમી આત્માઓને જ સંભવે છે તે.. તેમજ (i) પહેલે, ચોથે કે પાંચમે ગુણઠાણે સંભવિત જે રસબંધસ્થાનો સંયમાભિમુખ જીવોને જ સંભવે છે તે.. આ બંને પ્રકારના રસબંધસ્થાનોને એક સમયે બાંધનારા જીવો ઉત્કૃષ્ટથી સંખ્યાતા જ મળે છે. એટલે તો આહારના જઘન્ય, અજઘન્ય, ઉત્કૃષ્ટ કે અનુકૂટ રસબંધકો કોઇપણ સમયે સંખ્યાતાથી અધિક મળતા નથી. એમ કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી 33 Page #49 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વ વગેરેનો જઘન્ય રસ બાંધનારા જીવો પણ સંખ્યાતાથી અધિક મળતા નથી. આ સિવાયના ત્રસ પ્રાયોગ્ય કોઇપણ રસબંધસ્થાનને બાંધનારા જીવો ઉત્થરથી આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલા અસંખ્ય મળી શકે છે. સ્થાવર પ્રાયોગ્ય – પર્યાપ્ત મનુષ્યના આયુષ્યનો બંધ કરનાર જે રસબંધસ્થાનો હોય તેના બંધકજીવો ઉતૂટથી સંખ્યાતા જ મળે છે. સામાન્યથી મનુષ્ય આયુષ્યના કે અંતર્મુહૂર્તથી અધિક હોય એવા તિર્યંચ આયુષ્યનારસબંધના બંધક જીવોઉત્કૃષ્ટથી અસંખ્યાતા મળે છે. તેમ તિર્યચદ્ધિક અને નીચગોત્રનું જઘન્ય રસબંધસ્થાન અને તેની નજીકના અસંખ્ય સ્થાનોના સબંધક તેઉકાય - વાઉકાયના જીવો હોવાથી બંધક અસંખ્ય મળે છે. તથા ઉદ્યોતનો એકેન્દ્રિય જીવો જે ઉત્કૃષ્ટ રસ બાંધે તે રસબંધસ્થાન અને તત્યાસનસ્થાનોના બંધક પણ અસંખ્યથી વધુ મળતા નથી. કારણકે એ રસના બંધકો પણ તેઉ- વાઉકાયના જીવો જ હોય છે........... પહેલે ગુણઠાણે નરક સિવાયના સંસી જીવો જે વિશુદ્ધિમાં મનુષ્ય પ્રાયોગ્ય જ બાંધે છે. પરંતુ તિર્યંચ પ્રાયોગ્ય બાંધતા નથી. તે વિશુદ્ધિમાં કમી નરકના જીવોતિર્યંચ પ્રાયોગ્ય જ બાંધતા હોવાથી તેઓને તેનો જઘન્ય રસબંધ હોય છે. એમ સ્થાવરમાં પૃથ્વીકાય વગેરે જીવો જે વિશુદ્ધિમાં મનુષ્યપ્રાયોગ્ય જ બાંધે છે તે વિશુદ્ધિમાં પણ તે – વાઉના જીવો તોતિર્યચકિઅને નીચ ગોત્રજ બાંધે છે. એટલે આ વિશુદ્ધિમાં આ ત્રણના જે સબંધસ્થાનો (જઘન્ય રસબંધસ્થાન અને તેની નજીકના અસંખ્ય સ્થાનો) બંધાય છે તે માત્ર તેઉકાય વાઉકાયને જ સંભવે છે. અને તેથી તેના બંધક અસંખ્યથી વધુ મળતા નથી. વળી આ વિશુદ્ધિમાં પણ તેઓ તિર્યંચ પ્રાયોગ્ય બાંધતા હોવાથી ઉદ્યોત પણ બાંધી શકે છે. અન્ય સ્થાવરો આ વિશુદ્ધિમાં મનુષ્ય પ્રાયોગ્ય બાંધતા હોવાથી ઉદ્યોત બાંધતા નથી. તેથી એકેન્દ્રિય જીવને ઉદ્યોતનો જે ઉત્કૃષ્ટ રસબંધ હોય છે તેના બંધક તેઉ- વાઉકાયના જીવો જ હોય છે. સાસ્વાદન ગુણઠાણે સંભવિત રસબંધસ્થાનોના બંધકો પણ અસંખ્યથી વધુ મળતા નથી. તે સિવાયના પ્રત્યેક સબંધસ્થાનોને બાંધનારા જીવો અનંત અનંત મળે છે. તેથી આ બધાના બંધક જીવો અનંતા છે. એનાથી જણાય છે કે તે દરેક રસબંધસ્થાનોને પ્રત્યેક અને સાધારણ બને જીવો બાંધી શકે છે. બંધનકરણ ૩૪ Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન - ૩૮ - ત્રસપ્રાયોગ્ય રસસ્થાન નિરંતર કેટલા કાળ સુધી જીવશુન્ય રહી શકે ? ઉત્તર - ૮ :- સામાન્યથી અસંખ્ય કાળચક સુધી જીવશૂન્ય રહી શકે. એટલે કે શ્રેણિસિવાયના ત્રસપ્રાયોગ્ય વિવક્ષિત સ્થાનમાં વિવક્ષિત સમયે કોઇ જીવ રહ્યો હોય ત્યારબાદ તે જ અધ્યવસાય સ્થાનને ઉત્કૃષ્ટથી અસંખ્ય કાળચક્ર સુધી કોઇ જ જીવ સ્પર્શે નહીં એવું બની શકે છે. ત્રસ પ્રાયોગ્ય સ્થાનો અસંખ્ય લોકપ્રદેશ રાશિ પ્રમાણ છે જ્યારે ત્રસજીવો પ્રતરના અસંખ્યાતમા ભાગના પ્રદેશરાશિપ્રમાણ છે. માટે અસંખ્ય કાળચક્ર અંતર પડી શકે છે. પ્રશ્ન - ૩૯ :- બાદર પર્યાપ્ત જીવોમાં પ્રત્યેક અને સાધારણ જીવોની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અને ઉત્કૃષ્ટ સંક્લેશ તુલ્ય હોય છે કે હીનાધિક? * ઉત્તર - ૩૯ :- બને જીવોના ઉત્કૃષ્ટ સંક્લેશ અને ઉત્કૃષ્ટ વિશુદ્ધિ તુલ્ય હોય છે. આમાં કારણ એ છે કે કમ્મપયડીમાં સ્થાવરપ્રાયોગ્ય દરેક રસબંધ સ્થાનોમાં અનંતા જીવો હોવા કહ્યા છે. મહાબધમાં પણ સાત કર્મના જઘન્ય સ્થિતિ બંધ અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધમાં બંધક જીવો અનંતા હોવાનું પ્રતિપાદન ક્યું છે. સાધારણ જીવોને છોડીને શેષ બંધકજીવો તો અનંતા હોતા નથી. માટે જણાય છે કે સ્થાવરપ્રાયોગ્ય દરેક રસબસ્થસ્થાનો અને સ્થિતિબંધસ્થાનોને સાધારણ જીવો પણ બાંધે જ છે. માટે પ્રત્યેક અને સાધારણ એ બનેને ઉત્કૃષ્ટ વિશુદ્ધિ અને સંક્લેશ તુલ્ય જ હોય છે, જૂનાધિક નહિ. પ્રશ્ન - ૪૦ :- રસબંધના અધ્યવસાયસ્થાનોમાં ચતુ: સામયિક અધ્યવસાયથી માંડીને અષ્ટસામયિક અધ્યવસાયસ્થાનો હોય છે અને એ પછી સપ્તસામયિક, છ સામયિક. યાવત્ સિામયિક અધ્યવસાયસ્થાનો હોય છે. આમાં અષ્ટસામયિક સ્થાનો સૌથી અલ્પ હોય છે. તેના કરતાં બન્ને બાજુના સપ્તસામયિક અધ્યવસાય સ્થાનો અસંખ્ય ગુણ હોય છે અને પરસ્પર તુલ્ય હોય છે. એના કરતાં બન્ને બાજુના છસામયિક અધ્યવસાયસ્થાનો અસંખ્યગુણ હોય છે.. એમ યાવત્ દ્વિસામયિક અધ્યવસાયસ્થાનો સુધી જાણવું. આ બધામાં અસંખ્યગુણ અસંખ્યગુણ જે કહ્યું છે તેમાં ગુણક કોણ છે? વળી રસબંધના જઘન્ય સ્થાન કરતાં ઉત્તરોત્તર સ્થાનોમાં જીવોની સંખ્યા વિશેષાધિકવિશેષાધિકહોય છે. એમાં ક્રમશ: દ્વિગુણવૃદ્ધિના ઘણાં કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી ૩૫ Page #51 -------------------------------------------------------------------------- ________________ સ્થાનો ગયા પછી યવમધ્યમ આવે છે. અને એ પછી જીવોની ક્રમશ: હાનિ થવા માંડે છે. આમાં જીવયવમધ્યમ કેટલા સામયિક રસબન્ધઅધ્યવસાયસ્થાનમાં આવે છે ? વૃત્તિકારાદિએ અષ્ટસામયિક રસબન્ધ અધ્યવસાય સ્થાનમાં જે યવમધ્યમ દેખાડ્યું છે તે માનવામાં શું આપત્તિ આવે છે ? અથવા તો એમાં ક્યો વિશેષ અશ્રુપગમ છે ? ઉત્તર-૪૦ :– જીવનાનાના દ્વિગુણવૃદ્ધિ-હાનિ સ્થાનો આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. જીવયવમધ્યમથી નીચેના સ્થાનોમાં આમાંના અસંખ્યાતમા ભાગના (અને તો પણ અસંખ્ય) દ્વિગુણવૃદ્ધિસ્થાનો આવી જાય છે. અને અસંખ્ય બહુભાગ દ્વિગુણવૃદ્ધિ-હાનિસ્થાનો આ જીવયવમધ્યમ કરતાં ઉપરના સ્થાનોમાં આવે છે. આના પરથી જણાય છે કે સર્વસ્થાનોને આવલિકાના અસંખ્યાતમા ભાગના સમયો પ્રમાણ ભાજક વડે ભાગતાં જે જવાબ આવે એટલા સ્થાનો જઘન્ય સ્થાનથી ગયા પછી જીવયવમધ્યમ આવે છે. હવે જો અષ્ટસામયિક સ્થાનો કરતાં સપ્તસામયિક સ્થાનો જે અસંખ્ય ગુણ છે તેમાં ગુણક જો આવલિકાનો અસંખ્યાતમો ભાગ હોય, અને એમ સપ્તસામયિક કરતાં છ સામયિકમાં યાવત ૪ સામયિક્થાનો સુધી સર્વત્ર ગુણક જો આવલિકાનો અસંખ્યાતમો ભાગ હોય તો જીવયવમધ્યમ અષ્ટસામયિક્થાનમાં આવી શકે. પણ જો સર્વત્ર આ ગુણક P/a કે શ્રેણિનો અસંખ્યાતમો ભાગ કે અસંખ્ય લોક પ્રમાણ હોય તો જીવયવમધ્યમ નિ:શંકપણે દ્વિસામયિક્થાનમાં જ આવે, અન્યત્ર ક્યાંય નહિ, પણ આ ગુણક બહુશ્રુતો પાસેથી જાણવો જોઇએ. ટીકાકાર ભગવંતે જીવયવમધ્યમનું અષ્ટસામયિકસ્થાનમાં હોવું જે પ્રતિપાદન કર્યું છે તેને સંગત ઠેરવવા માટે તો ગુણક માત્ર આવલિકાનો અસંખ્યાતમો ભાગ માનવો જોઇએ. ધવલાકાર ગુણક તરીકે અસંખ્ય લોક કહે છે. તેઓના મતે જીવયવમધ્યમ દ્વિસામયિક સ્થાનમાં જ સંભવે છે અને તેઓ એવું પ્રતિપાદન કરે છે. પ્રશ્ન - ૪૧ :- સાતમે ગુણઠાણે શુભપ્રકૃતિઓનો બે ઠાણિયો રસબંધ થાય કે નહીં? તથા ક્યા ગુણઠાણે કેટલા ઠાણિયો રસબંધ થાય ? સાતમા ઉત્તર – ૪૧:– આહારકદ્ધિનો જઘન્યરસબંધ બે ઠાણિયો કહ્યો છે. વળી તે સ ગુણઠાણાથી નીચે તો બંધાતી નથી. તેથી જણાય છે કે તેનો આ બે ઠાણિયો રસ સાતમે ગુણઠાણે જ બંધાય છે. વળી, એક શુભપ્રકૃતિનો જેટલો રસબંધ થતો હોય, બંધનકરણ ૩૬ Page #52 -------------------------------------------------------------------------- ________________ અન્ય શુભપ્રકૃતિનો પણ, સામાન્યથી તેટલો જ રસબંધ થતો હોય છે. એકનો બે ઠાણિયો ૨સ બંધાતો હોય ત્યારે અન્યશુભપ્રકૃતિનો ત્રણ કે ચાર હાણિયો રસ બંધાય તેવું બનતું નથી. તેથી નક્કી થાય છે કે સાતમે ગુણઠાણે બધી શુભપ્રકૃતિઓનો બે ઠાણિયો પણ રસબંધ થઇ શકે છે. એટલે આ પણ સમજી શકાય છે કે એકથી સાત ગુણઠાણા સુધી શુભપ્રકૃતિઓનો બે, ત્રણ કે ચાર ઠાણિયો રસબંધ થઇ શકે છે. આઠમાથી દસમા કે ગુણઠાણા સુધી તે માત્ર ચારઠાણિયો જ બંધાય છે. પ્રશ્ન - ૪ર :- અનુકૃષ્ટિની પ્રરૂપણાથી શું જાણી શકાય છે ? - ઉત્તર - ૪૨ :- અમુક વિવક્ષિત રસબંધ વખતે જુદી જુદી કેટલી સ્થિતિઓ બાંધી શકાય છે તે મુખ્યતયા જાણી શકાય છે. પ્રશ્ન - ૪૩ :- અનુકૃષ્ટિની પ્રરૂપણામાં પ્રકૃતિઓનું વર્ગીકરણ કઇ રીતે છે ? ઉત્તર – ૪૩ :- અપરા. અશુભ, અપરા. શુભ, પરા. શુભ અને પરા. અશુભ એમ ૪ મુખ્ય વર્ગ પાડવામાં આવ્યા છે. શંકા - ૪૫ ઘાતી પ્રકૃતિઓનો ઉપઘાતની જેમ અપરા. અશુભમાં સમાવેશ કરાયો છે. પાંચમા કર્મગ્રન્થ વગેરેમાં પરાવર્તમાન – અપરા.ની પ્રરૂપણામાં ૫ નિદ્રા વગેરે પ્રકૃતિઓનો પરા. તરીકે ઉલ્લેખ થયો હોવા છતાં, એ પ્રકૃતિઓ બંધની અપેક્ષાએ તો અપરા. જ છે અને તેથી અહીં અપરા. અશુભમાં એનો સમાવેશ અસંગત નથી. તેમ છતાં, ૩ વેદ અને બે યુગલ તો બંધની અપેક્ષાએ પણ પરા. છે, તો એનો સમાવેશ પરા. અશુભના વર્ગમાં કેમ નથી ક્યો ? સમાધાન – જે પ્રકૃતિના બંધ કે ઉદય અન્ય પ્રકૃતિના બંધ કે ઉદયને દાબીને પ્રવર્તતા હોય તે પરાવર્તમાન પ્રકૃતિ છે.' આવી પાંચમા કર્મગ્રન્થમાં જે વ્યાખ્યા છે તે અહીં લેવાની નથી. કિન્તુ, જેનો જઘન્યરસબંધ પરાવર્તમાનતાના કારણે થાય, એટલે કે પરા. મધ્યમ પરિણામે થાય તે પરાવર્તમાન અને જઘન્ચરસબંધ સંક્લેશ કે વિશુદ્ધિના કારણે થાય તે અપરા.’ એવી વ્યાખ્યા અહીં લેવાની છે.. તેથી આ પ્રરૂપણામાં, બધી જ ઘાતી પ્રકૃતિઓ અપરા.જ છે,કારણકે એ બધીનો જઘન્યરસબંધવિશુદ્ધિથી જ થાય છે. એટલે જ તો, અસ્થિર વગેરે અઘાતી અને અતિ વગેરે ઘાતી પ્રકૃતિઓ છઠ્ઠા ગુણઠાણાના અંતસમય સુધી બંધાતી હોવા કર્મપ્રકૃતિ પ્રશ્નોત્તરી ૩૭ Page #53 -------------------------------------------------------------------------- ________________ છતાં, અસ્થિરાદિનોજઘન્ય રસબંધ એકથી છમાંના કોઇપણ ગુણઠાણે પરાવર્તમાન મધ્યમ પરિણામે કહ્યો હોવા છતાં, અતિ વગેરેનો જઘન્ય રસબંધ મા ગુણઠાણાને અભિમુખ છઠ્ઠા ગુણઠાણાવાળા જીવને જ વિશુદ્ધિથી કહ્યો છે. ઔદારિક-વૈક્રિય વગેરેના જઘન્ય રસબંધસ્વામી પણ તત્પ્રાયોગ્ય સંક્લિષ્ટ જીવો છે. માટે એ પણ અપરા. વર્ગમાં કહી છે. ત્રસચતુ. પરાવર્તમાન શુભ છે, તેમ છતાં, શાતાના વર્ગમાં એનો સમાવેશ એટલા માટે નથી કે શાતામાં જઘન્ય તરફ શુદ્ધ સ્થિતિ હોવાથી તહેકદેશાન્ય છે અને ત્યારબાદ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધી આક્રાન્ત હોવાથી તાનિ અન્યાનિ છે, જ્યારે ત્રસ ચતુષ્કમાં તો ઉત્કૃષ્ટ તરફ પણ શુદ્ધ હોવાથી તઠેકદેશાન્ય-તાનિઅન્યાનિ-તદેકદેશાન્ય એમ અનુકૃષ્ટિ છે. સૂક્ષ્મત્રિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૮ કો. કો. સાગરોપમ હોવાથી તેની ઉપર ૨૦ કો. કો. સુધી બાદરત્રિકની શુદ્ધસ્થિતિઓ મળે છે. સ્થાવર અને ત્રસ બન્નેનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કો. કો. હોવા છતાં ૧૮ કો. કો. થી ૨૦ કો. કો. સુધીનો સ્થાવરનો બંધ ઇશાનાન્તદેવો જ કરે છે જ્યારે એ સ્થિતિનો ત્રસનો બંધ શેષ સંજ્ઞી જીવો જ કરે છે. એટલે એ સ્થિતિઓના બંધકો માટે તો એ પ્રકૃતિઓ અપ૨ા. જ બની જવાથી એ સ્થિતિઓ શુદ્ધ મળે છે. ત્રસની જેમ પંચેન્દ્રિય જાતિ પણ પરાવર્તમાન શુભ હોવા છતાં, ઉપરની ૧૮ થી ૨૦ કો. કો. સુધીની સ્થિતિઓ ઇશાનાન્તદેવો સિવાયના સંજ્ઞીજીવો બાંધતા હોવાથી અને એકેન્દ્રિયની તે સ્થિતિઓ ઇશાનાન્તદેવો બાંધતા હોવાથી બંધકો જુદા હોવાના કારણે શાતાથી જુદી પડી જાય છે. તેથી ઉત્કૃષ્ટ તરફ એની પણ તદેકદેશાન્ય અનુકૃષ્ટિ મળવી જોઇએ. ચોથા પરાવર્તમાન અશુભના વર્ગમાં અશાતા વગેરે ૨૮ પ્રકૃતિઓનો ઉલ્લેખ છે. અશાતામાં પ્રમત્તસંયત પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધથી ૧૫ કો. કો. સાગરોપમ સુધી આક્રાન્તસ્થિતિ હોવાથી તાનિ-અન્યાનિ અનુકૃષ્ટિ છે અને ત્યારબાદ અનાક્રાન્ત સ્થિતિઓ હોવાથી તઠેક દેશ- અન્ય અનુકૃષ્ટિ છે. સૂક્ષ્મ ત્રિક, વિક્લત્રિક, ૪ મધ્યમ સંઘયણ અને ૪ મધ્યમસંસ્થાન આ ૧૪ પ્રકૃતિઓ એવી છે કે એની અભવ્યપ્રાયોગ્ય જઘન્યથી પોતપોતાની ઉત્કૃષ્ટ સુધીની દરેક સ્થિતિઓ આક્રાન્ત જ છે. એટલે એમાં માત્ર તાનિ-અન્યાનિ અનુકૃષ્ટિ જ મળે છે, તદેકદેશ-અન્ય અનુકૃષ્ટિ મળતી નથી. આટલા અંશે આ ૧૪ પ્રકૃતિઓ અશાતાથી જુદી પડે છે એ જાણવું. તિર્યંચડ્રિંક અને નીચગોત્ર ૭ મી નરકમાં ઉપશમસમ્યક્ત્વાભિમુખ બંધનકરણ ૩૮ Page #54 -------------------------------------------------------------------------- ________________ ચરમસમયમિથ્યાત્વીને આ ૩નો જઘન્ય સ્થિતિબંધ હોય છે. ત્યાંથી અભવ્યપ્રાયોગ્ય જઘન્ય સુધી તદેદેશાન્ય, પછી ૧૫ કો. કો. સુધી મનુષ્ય ડ્રિંક સાથે પરાવર્તમાન હોવાથી તાનિ અન્યાનિ અને ત્યાર બાદ ૨૦ કો. કો. સુધી પાછી ઠેકઠેશાન્ય અનુકૃષ્ટિ જાણવી. પ્રશ્ન – ૪૪ :– અનુકૃષ્ટિની પ્રરૂપણા, ઉત્કૃષ્ટ તરફ તો સ્વ-સ્વ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધી છે, પણ જઘન્ય તરફ ક્યાં સુધી છે? ઉત્તર – ૪૪ :- સામાન્યથી સંજ્ઞી જીવોમાં અભચપ્રાયોગ્ય જે જઘન્ય સ્થિતિબંધ હોય ત્યાંથી પ્રારંભ કરવાનો ઉલ્લેખ છે. તેમ છતાં, વ્યાખ્યાનતો વિશેષપ્રતિપત્તિ: ન્યાયે નીચેની વિશેષતાની સંભાવના છે. શાતા, સ્થિર – શુભ – યશ આ ૪ની પ્રતિપક્ષી અશાતા વગેરે પ્રકૃતિઓ છઠ્ઠી ગુણઠાણા સુધી બંધાય છે. એટલે જ આ આઠે ય પ્રકૃતિઓનો જઘન્ય રસબંધ ૧ થી ૬ ગુણઠાણામાંના કોઇપણ મધ્યમ પરિણામી જીવને કહેલ છે. તેથી છઠ્ઠાગુણઠાણા પ્રાયોગ્ય અશાતાનો જે જઘન્ય સ્થિતિબંધ હોય ત્યાંથી લઇ શાતા વગેરેની પોતપોતાની ઉત્કૃષ્ટ સુધી આક્રાન્ત સ્થિતિઓ મળે છે એમ હેવાય છે. જો કે વિચાર કરીએ તો જણાય છે કે સંયતના ઉત્કૃષ્ટ કરતાં દેશવિરતિનો જઘન્ય, એના ઉત્કૃષ્ટ કરતાં અવિરત સમ્યક્ત્વીનો જઘન્ય, એના ઉત્કૃષ્ટ કરતાં મિથ્યાત્વીનો જઘન્ય સ્થિતિબંધ... આ બધા સંખ્યાતગુણ – સંખ્યાતગુણ હોય છે. એટલે દરેક ઠેકાણે વચ્ચે વચ્ચે આંતરું પડી જાય છે. તેથી સંયતથી લઇને મિથ્યાત્વીના ઉત્કૃષ્ટ સુધીના બધા સ્થિતિબંધસ્થાનો નિરંતર મળતા નથી. તેમ છતાં મિથ્યાત્વગુણઠાણે શાતા અશાતાનો જે પરાવર્તમાન ભાવે જઘન્ય સ્થિતિબંધ થાય (અશાતાનોઅભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ) તે વખતની વિશુદ્ધિ કરતાં અધિક વિશુદ્ધિમાં (સમ્યક્ત્વાભિમુખ વગેરે વિશુધ્ધમાન અવસ્થામાં) માત્ર શાતા બંધાતી હોવાથી શાતાના એ સ્થિતિબંધસ્થાનો શુદ્ધ મળે છે. એટલે સમ્યક્ત્વ પ્રાપ્તિના પૂર્વસમયે સંભવિત જઘન્ય સ્થિતિબંધસ્થાનથી શરુ કરી અશાતાના પરાવર્તમાનભાવે થતા જઘન્ય સ્થિતિબંધ સુધી શાતાની શુદ્ધ સ્થિતિઓ મળે છે. ત્યારબાદ ૧૫ કો. કો. સુધી અશાતા સાથે આક્રાન્ત મળે છે, ત્યારબાદ અશાતાની સ્વઉત્કૃષ્ટ સુધી શુદ્ધસ્થિતિઓ મળે છે. શંકા- સમ્યક્ત્વપ્રાપ્તિના પૂર્વસમયે (મિથ્યાત્વના ચરમસમયે) જે જઘન્ય કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી -- ૩૯ Page #55 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિબંધ હોય છે તેના કરતાં એક સમય વધુ બે સમય વધુ.. એમ યાવત પલ્યોપમના સંખ્યામા ભાગ જેટલો વધુ... આટલો સ્થિતિબંધ તો આ અવસ્થામાં કોઇને હોતો નથી, કેમકે અનિવૃત્તિકરણે રહેલા આ જીવોનો અપૂર્વસ્થિતિબંધ સીધો પલ્યોપમના સંખ્યામાભાગ જેટલો એકી સાથે ઘટી જાય છે. વળી અનિવૃત્તિકરણે જીવોના અધ્યવસાયોમાં ફરક ન હોવાથી એ રીતે પણ જુદો જુદો સ્થિતિબંધ હોવો સંભવતો નથી. બંધનકરણની ૬૭મી ગાથાની ચૂર્ણિમાં પણ તિર્યંચગતિનામકર્મની તીવ્રતા-મંદતા અધિકારમાં જણાવ્યું છે કે અભપ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધની નીચેની સ્થિતિઓ બંધથી નિરંતર મળતી નથી. એટલે આ વચલા ગાળાની સ્થિતિબંધ જ જો હોતો નથી તો અનુકૃષ્ટિ શી રીતે સંભવે? સમાધાન-કર્મપ્રકૃતિચૂર્ણિનીટીપ્પણમાં આચાર્યવર્યશ્રીમાન મુનિચન્દ્રસૂરિ મહારાજે જણાવ્યું છે કે “અંતરાલસ્થાનો શૂન્ય છે. તેમ છતાં, ચરમસમયબંધ સુધી પ્રરૂપણા કરવી છે. એટલે ત્યાં સુધી પહોંચવા માટે વચ્ચેના સ્થાનોની પ્રરૂપણામાત્ર કરી છે. નહીંતર તો ચરમબંધ સુધીની પ્રરૂપણા જ અશક્ય બની જાય. માટે જે પ્રમાણે સંભવ હોય તે પ્રમાણે ત્યાં સુધી અનુકૃષ્ટિ ઘટે છે. અન્ય આચાર્યોનો અભિપ્રાય એવો છે કે ઉપશમસમ્યકત્વાભિમુખ મિથ્યાત્વનીચરમસમયભાવી વિશુદ્ધિ કરતાં કેટલાક ક્ષયોપશમસમ્યક્તાભિમુખ મિથ્યાત્વીની વિશુદ્ધિ વધુ હોવી સંભવે છે. આ વાત એના પરથી જણાય છે કે - મિથ્યાત્વમોહનીયની જઘન્ય અનુભાગ ઉદીરણાના સ્વામી તરીકે સાતમા ગુણઠાણાને અભિમુખ થયેલા ચરમસમયમિથ્યાત્વીને કહ્યો છે. આ જીવ સાયોપથમિક સમ્યકત્વ પામતો હોય છે, ઉપશમસમ્યકત્વ નહીં, કેમકે ઉપશમસમ્યક્ત પામનારને તો આવલિકા પૂર્વે જ ઉદીરણાવિચ્છેદ થઈ ગયો હોવાથી ચરમસમયે ઉદીરણા જ હોતી નથી. જો કે મિથ્યાત્વની જઘન્ય ઉદીરણાના સ્વામીની આ પ્રરૂપણા પરથી પણ સાયોપશમિક સમ્યક્ત પામનાર મિથ્યાત્વીની ચરમસમયભાવી વિશુદ્ધિ ઉપશમ પામનાર મિથ્યાત્વીની આવલિકા પૂર્વેની વિશુદ્ધિ કરતાં જ વધુ હોવી સિદ્ધ થાય છે, ચરમસમયભાવી વિશુદ્ધિ કરતાં નહીં. તો પણ પ્રસ્થાનરથી એ સિદ્ધ થઈ શકે છે કે લાયોપથમિક સમ્યકત્વ પામનારને પણ ઉત્કૃષ્ટ વિશુદ્ધિ સંભવિત છે. મહાબંધ માં મિથ્યાત્વના જઘન્ય રસબંધનું અંતર અંતર્મુહૂર્ત બતાવ્યું છે જે તે ૪૦. બંધનકરણ Page #56 -------------------------------------------------------------------------- ________________ જઘન્ય રસબંધ ક્ષાયોપશમિક સમ્યક્ત્વાભિમુખને મિથ્યાત્વીને થતો હોય તો જ ઘટી શકે છે, કારણકે ઉપશમ સમ્યક્ત્વાભિમુખને મિથ્યાત્વ ચરમસમયનું જઘન્ય અંતર પલ્યોપમનો અસંખ્યમો ભાગ હોય છે, અંતર્મુહૂર્ત નહીં. (એમ ઉદ્યોતના ઉત્કૃષ્ટ રસબંધનું અંતર પણ જે અંતર્મુહૂર્ત બતાવ્યું છે એના પરથી પણ આ વાત જણાય છે.) માટે, માયોપશમિક સમ્યક્ત્વાભિમુખ ચરમસમયમિથ્યાત્વી પણ ઉત્કૃષ્ટ વિશુદ્ધિ ધરાવી શકે છે. એ જીવને તો એ વખતે અનિવૃત્તિકરણ ન હોવાથી જુદી જુદી વિશુદ્ધિ સંભવિત હોઇ જુદા જુદા બધા સ્થિતિબંધસ્થાનો સંભવિત હોય છે. એટલે એ વખતે એને જે જઘન્ય સ્થિતિબંધ થાય ત્યાંથી લઇને અભવ્યપ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ સુધીના બધા સ્થિતિબંધ સ્થાનો એની અપેક્ષાએ નિરંતર મળી શકે છે. ચૂર્ણિમાં જે એનો નિષેધ કર્યો છે તે માત્ર કરણની અપેક્ષાએ જાણવો. ચૂર્ણિમાં અનિવૃત્તિકરણ ચરમસમય... વગેરે કરેલી ભાવનાને સંગત ઠેરવવા ટીપ્પણકારે ઉપરોક્ત ટીપ્પણ કર્યું છે એ જાણવું. આમ ક્ષાયોપમિક સમ્યક્ત્વ પામનારા જીવની અપેક્ષાએ નિરંતર સ્થિતિબંધસ્થાનો મળે છે અને દેકદેશાન્ય અનુકૃષ્ટિ પણ મળે છે એ જાણવું. આ જ રીતે ચોથે ગુણઠાણે અનંતાનુબંધી વિસંયોજના વગેરેની પ્રક્રિયામાં કરણકાળભાવી જે વિશુદ્ધિ હોય છે તે વિશુદ્ધિમાં માત્ર શાતા જ બંધાતી હોવાથી એની શુદ્ધસ્થિતિઓ મળે છે. વળી આ સ્થિતિબંધસ્થાનો કરણ વિના સ્વસ્થાનવિશુદ્ધિથી પણ મળે છે. તેથી નિરંતર મળતા હોવાથી અનુકૃષ્ટિ મળે છે. એટલે ચોથા ગુણઠાણા પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ સ્થાનથી ૪ થા ગુણઠાણે થતા અશાતાના જઘન્ય સ્થિતિબંધ સુધી શાતાની તઠેકઠેશાન્ય અનુકૃષ્ટિ મળે છે અને ત્યારબાદ ચોથે ગુણઠાણે શાતાનો જે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ હોય ત્યાં સુધી તાનિ અન્યાનિ મળે છે એ જાણવું. ચોથે ગુણઠાણે જ સંભવિત એનાથી વધુ સંક્લેશમાં માત્ર અશાતા બંધાય છે એટલે એની ત્યાં તટેકદેશાન્ય અનુકૃષ્ટિ મળે છે. આ જ પ્રમાણે પાંચમા ગુણઠાણે પણ અનુકૃષ્ટિ જાણવી... સંયતની અનુકૂષ્ટિ માટે, જો આઠમે ગુણઠાણે પણ નિરંતર સ્થિતિબંધસ્થાનો મળતા હોય તો આઠમા ગુણઠાણા પ્રાયોગ્ય જઘન્યથી શાતાની તદેકદેશાન્ય અનુકૃષ્ટિનો પ્રારંભ કરવો. જો આઠમે નિરંતર સ્થાનો ન મળતા હોય તો સાતમા ગુણઠાણા પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધથી પ્રારંભ કરવો. છઢે ગુણઠાણે અશાતાનો જઘન્ય સ્થિતિબંધ હોય ત્યાં કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી ૧ Page #57 -------------------------------------------------------------------------- ________________ સુધી શુદ્ધ અને ત્યારબાદ આક્રાન્ત સ્થિતિ જાણવી. એકેન્દ્રિય વગેરે જીવો માટે સ્વપ્રાયોગ્ય ઉર સંક્લેશ તરફ P/a જેટલા સ્થિતિબંધસ્થાનો અશાતાના અનાદાન હોય છે, સ્વપ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વિશુદ્ધિ તરફ P/a જેટલા સ્થિતિબંધસ્થાનો માત્ર શાતાના શુદ્ધ હોય છે અને વચલા સ્થાનો આકાન હોય છે. એટલે એકેન્દ્રિય જીવોમાં અશાતાની જઘન્યતરફ તાનિઅન્યાનિ ને ત્યારબાદ તcકદેશાન્ય અનુકૃષ્ટિ મળે છે. શાતા માટે એકેન્દ્રિય પ્રાયોગ્ય ઉત્થરથી નીચે તરફ પહેલાં તાનિ અન્યાનિ અને ત્યારબાદ તદુકદેશાન્ય અનુકૃષ્ટિ જાણવી.. બેઇન્દ્રિય વગેરે જીવોમાં પણ આ જ પ્રમાણે તાનિ – અન્યાનિ અને તદુકદેશાન્ય અનુકૃષ્ટિ જાણવી. પ્રશ્ન-૪૫ :- તિર્યચદ્ધિની તાનિ-અન્યાનિ અનુકૃષ્ટિ ઉત્કૃષ્ટથી કેટલા સ્થિતિબંધ સુધી મળે? ઉત્તર -૪૫ :- દેવ અને નારકીઓને તિ,દ્ધિક મનુષ્યદ્ધિક સાથે ૧૫ કો. કો. સુધી આકાન્ત છે. મનુષ્ય અને તિર્યંચોને તિ. દ્વિક, મનુષ્યદિક સાથે તો ૧૫ કો. કો. સુધી જ આક્રાન્ત છે, કિન્તુ ત્યારબાદ પણ નરકદ્ધિક સાથે ૧૮ કો. કો. સુધી આક્રાન્ત છે. એટલે એ અપેક્ષાએ ૧૮ ક. કો. સાગરોપમ સુધી તાનિ – અન્યાનિ અનુકૃષ્ટિ મળે. ત્યારબાદ ફરીથી તકદેશાન્ય મળે. તાનિ - અન્યાનિ અનુકૃષ્ટિવાળી સ્થિતિઓને પરાવર્તમાન જઘન્ય અનુભાગબંધપ્રાયોગ્ય સ્થિતિઓ કહે છે... પ્રશ્ન-૪૯ :- તદઉદેશ – અન્ય અનુકૃષ્ટિમાં નિવર્તન કંડક જે P/a પ્રમાણ છે તે વર્ગમૂળ પલ્યોપમ (P) થી હીન છે કે અધિક? ઉત્તર -૪૦ :- આ નિવર્તન કંડક P કરતાં મોટું હોય છે. આ વાત અશાતાની અનુકૃષ્ટિ પરથી જાણી શકાય છે. તાનિ અન્યાનિ પૂર્ણ થયા બાદ તદુકદેશાન્ય અનુકૃષ્ટિનું જે પ્રથમ નિવર્તન કંડક છે. તેનો ઉપરથી અસંખ્યમો ભાગ છોડી નીચેથી અસંખ્ય બહુભાગ સ્થિતિઓનો જઘન્ય અનુભાગ ઉત્તરોત્તર અનંતગુણ - અનંતગુણ કહેવાનો છે. ત્યારબાદ તાનિ-અન્યાનિની જઘન્ય સ્થિતિ કરતાં પણનીચેની એક કંડક પ્રમાણ સ્થિતિઓનો ક્રમશ: ઉત્કૃષ્ટ – ઉત્કૃષ્ટ કહેવાનો છે. ત્યારબાદ ઉપર એક સ્થિતિનો જઘન્ય અને નીચે તાનિ - અન્યાનિમાં ૧કંડક પ્રમાણ સ્થિતિઓનો ઉત્કૃષ્ટ, પાછો ઉપર એક સ્થિતિનો જઘન્ય અને નીચે ૧ કંડક પ્રમાણ સ્થિતિઓનો ઉત્કૃષ્ટ. આમ જઘન્યમાં એ બંધનકરણ ર Page #58 -------------------------------------------------------------------------- ________________ નિવર્તનકંડકનો અસંખ્યમો ભાગ પૂરો થાય છે અને ઉત્કૃષ્ટમાં તાનિ - અન્યાનિના બધા કંડકો પૂરા થઇ જાય છે. એટલે આકાન્તસ્થિતિમાં જેટલા કંડકો છે એટલા આ નિવર્તનકંડકના અસંખ્યમા ભાગના સમયો છે. આકાન્તસ્થિતિ વધુમાં વધુ સંખ્યાતા પલ્યોપમ (અશાતાની અપેક્ષાએ દેશોન ૧૪ કો. કો. સાગરોપમ અને બાદરત્રિકની અપેક્ષાએ દેશોન ૧૭ કો. કો. સાગરો.)જેટલી છે. ધારોકે એક-એક નિવર્તનકંડકમાં ન જેટલા સમયો હોય તો, આક્રાન્તસ્થિતિમાં . સંખ્યાના પલ્યોપમ રહેલા કંડકોની સંખ્યા = સ વળી આ જ રકમ મ ના અસંખ્યમા ભાગે છે. તેથી સખ્યાત સ્થા* = | સંખ્યાના પલ્યોપમ * અસંખ્ય - સંખ્યાતા અસંખ્ય * પલ્યોપમ = 1 - મ = Vઅસંખ્યાત * Yપલ્યોપમ . > VP પ્રશ્ન-૪૭ :- તિર્યંચદ્ધિની અનુકૃષ્ટિમાં તાનિ- અન્યાનિની સ્થિતિઓ પછીના પ્રથમ કંડકમાં જે અસંખ્યમો ભાગ છોડવાનો હોય છે તે કેટલો હોય છે? ઉત્તર-૪૭:- તિર્યચદ્ધિની અનુકૃષ્ટિમાં વિભાગ છે. આ વિભાગને આપણે કમશ: ગ, વ અને 7 સંજ્ઞા આપીએ. એટલે કે ૭ મી નારકીના ચરમ સમય મિથ્યાત્વીના જઘન્ય સ્થિતિબંધથી અભવ્ય પ્રાયોગ્ય જઘન્યબંધ પૂર્વના એક સમય સુધી માં અભચના જઘન્યથી ૧૮ કો. કો. સાગરો. સુધી અને તે પછીના સમયથી ૨૦ કો. કો. સાગર. સુધીની સ્થિતિઓને જ સંજ્ઞા આપીએ. મ માં તકશાન્ય અનુકુષ્ટિ છે. એની તીવ્રતા-મંદતા આ પ્રમાણે છે - ગની સર્વપ્રથમ સ્થિતિનું જઘન્ય રસસ્થાન અલ્પ મની બીજી સ્થિતિનું જઘન્ય રસસ્થાન A(અનંતગુણ) મની ત્રીજી સ્થિતિનું જઘન્ય રસસ્થાન A આમ કંડક સુધીની જઘન્ય કહેવી. ત્યારબાદ મની પ્રથમનો ઉત્કૃષ્ટ રસ A પછી બીજા કંડકની પ્રથમનો જઘન્યત(અહીં આ ખ્યાલ રાખવોકેબીજા કંડકની કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી ૪૩ Page #59 -------------------------------------------------------------------------- ________________ પ્રથમસ્થિતિનું જઘન્ય આવ્યા પૂર્વે પ્રથમ કંડક્ની પ્રથમસ્થિતિનો ઉત્કૃષ્ટ આવી જ જવો જોઇએ. જો એ ઉત્કૃષ્ટ પૂર્વે બીજા કંડકની પ્રથમ સ્થિતિનું જઘન્ય આવે, તો, એનો અર્થ એ થાય કે પ્રથમ કંડની પ્રથમ સ્થિતિના કેટલાક સ્થાનો બીજા કંડકની પ્રથમસ્થિતિમાં પણ ખેંચાયા છે. એટલે કે પ્રથમ કંડની પ્રથમસ્થિતિની અનુકૃષ્ટિ કંડક + ૧ સમય સુધી ચાલી છે જે તદેકદેશ-અન્ય અનુકૃષ્ટિ માટે અયોગ્ય છે.) ત્યારબાદ ઝ ની બીજી સ્થિતિનો ઉત્કૃષ્ટ રસ A ત્યારબાદ બીજા કંડકની બીજી સ્થિતિનો જઘન્ય સ A..... આમ થાવત ની ચરમસ્થિતિનો જઘન્ય રસ A કહેવો. આ પછી 2 ના ચરમકંડકની પ્રથમ સ્થિતિનો ઉ” કહેવાનો નથી. પણ ૩ ની પ્રથમસ્થિતિનો જઘન્ય રસ A કહેવાનો છે. (એટલે કે નો જઘન્ય રસ બધો કહેવાઈ ગયો છે, ઉત્કૃષ્ટ રસમાં ચરમ કંડકની સ્થિતિઓ કહેવાની બાકી છે.) પછી ની બીજી, ત્રીજી... યાવત્ ચરમસ્થિતિનો જઘન્ય રસ તુલ્ય કહેવો. ત્યાર પછી જે ના પ્રથમકંડકની સ્થિતિઓનો જઘન્ય સ A-A કહેવો શરુ કરવો. (એટલે કે મ ના છેલ્લા કંડકની તેમજ 4 ની બધી જ સ્થિતિઓનો ઉત્કૃષ્ટ કહેવાનો બાકી છે.) એટલે કે વે ની ચરમસ્થિતિના જઘન્ય કરતાં % ની પ્રથમ સ્થિતિનો જઘન્ય A, પછી * ની બીજીસ્થિતનો જઘન્ય A... આ રીતે પ્રથમકંડકની અસંખ્ય બહુભાગસ્થિતિઓનો જઘન્ય કહી દેવો. આમાં જે છેલ્લી સ્થિતિ હોય એને આપણે ? સંજ્ઞા આપીએ. એટલે સુનો જઘન્ય કહેવાઈ ગયો છે. (હવેઝના છેલ્લા કંડકનો ઉત્કૃષ્ટ સ કહેવાનો બાકી છે તે કહેવાનો છે.) એટલે કે ૩ ના જઘન્ય કરતાંગ ના છેલ્લા કંડકની પ્રથમસ્થિતિનો ઉફ્ટ અનંતગુણ, એના કરતાં એની બીજી સ્થિતિનો ઉત્કૃષ્ટ A.... એમ થાવ એની છેલ્લી સ્થિતિનો ઉત્કૃષ્ટ A પછી, ૩ + ૧ મી સ્થિતિનો જઘન્ય 4 ના પહેલા કંડકની પહેલી સ્થિતિનો ઉત્કૃષ્ટ ના પહેલા કંડકની બીજી સ્થિતિનો ઉત્કૃષ્ટ વ ના પહેલા કંડકની ત્રીજીસ્થિતિનો ઉત્કૃષ્ટ બંધનકરણ Page #60 -------------------------------------------------------------------------- ________________ થાવત ના પહેલા કંડકની છેલ્લી સ્થિતિનો ઉત્કૃષ્ટ ૩ + ૨ મી સ્થિતિનો જઘન્ય 4 ના બીજા કંડકની પહેલી સ્થિતિનો ઉત્કૃષ્ટ વિના બીજા કંડકની બીજી સ્થિતિનો ઉત્કૃષ્ટ યાવત્ વ ના બીજા કંડકની છેલ્લી સ્થિતિનો ઉત્કૃષ્ટ ૩ + ૩ મી સ્થિતિનો જઘન્ય આમ ૮ ની ઉપરની એક-એક સ્થિતિના જઘન્યના અંતરે આંતરે નીચેથી 4 ના ૧-૧ કંડક પ્રમાણસ્થિતિઓનો ઉત્કૃષ્ટ કહેતાં રહેવું. થાવત વૈ ના છેલ્લા કંડકની છેલ્લી સ્થિતિનો ઉત્કૃષ્ટ ત્યારપછી જ ના પહેલા કંડકની છેલ્લી સ્થિતિનો જઘન્ય વે ના પહેલા કંડકની પ્રથમસ્થિતિનો ઉલ્ટ ના બીજા કંડકની પ્રથમ સ્થિતિનો જઘન્ય ના પહેલા કંડકની બીજીસ્થિતિનો ઉત્કૃષ્ટ * ના બીજા કંડકની બીજીસ્થિતિનો જઘન્ય આમ યાવત છે ના છેલ્લા કંડની છેલ્લીસ્થિતિનો જઘન્ય ૧ ના છેલ્લા કંડકની પહેલીસ્થિતિનો ઉત્કૃષ્ટ * ના છેલ્લા કંડની બીજીસ્થિતિનો ઉત્કૃષ્ટ થાવત છે ના છેલ્લા કંડની છેલ્લી સ્થિતિનો ઉત્કૃષ્ટ આ તીવ્રતા-મંદતાનો વિચાર કરતાં જણાય છે કે, ટુ ની જઘન્ય પછી, એ ના છેલ્લા કંડકના ઉત્કૃષ્ટ રસો. પછી એક જઘન્ય, પછી વે ના પ્રથમકંડકના ઉત્કૃષ્ટ રસો એમ થાવ વે ના છેલ્લા કંડક્ના ઉત્થર સો અને પછી તેના પહેલા કંડકની છેલ્લી સ્થિતિનો જઘન્ય રસ આવ્યો છે. એટલે કે, ટુ પછી પણ એ કંડકની એટલી સ્થિતિઓ બાકી છે કે જેથી ગ્ર નું છેલ્લું કંડક અને વે ના બધાં કંડકોની દરેકની ઉત્કૃષ્ટ કહ્યા પછી ૧-૧ સ્થિતિઓનો જઘન્ય રસ આવી જાય. અર્થાત આક્રાન્તસ્થિતિઓ (૧૮ ક. કો. - અંત: કો. કો.) માં(વ માં) જેટલા કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી ૪૫ Page #61 -------------------------------------------------------------------------- ________________ કંડકો છે એના કરતાં એક અધિક સ્થિતિ ૩ પછી બાકી હોય છે અને એટલી સ્થિતિઓ બાદ 4 નું પ્રથમ કંડક પૂર્ણ થાય છે. તેથી આ નિશ્ચિત થયું કે તિર્યચકિ, નીચગોત્ર, ત્રસચતુષ્ક અને પંચેન્દ્રિય જાતિમાં આક્રાન્ત પછીની અનાકાન્તના પ્રથમકંડકનો જે અસંખ્યમો ભાગ છોડવાનો હોય છે તે, આક્રાન્તસ્થિતિઓમાં જેટલા કંડકો હોય તેના કરતાં એક અધિક કરવાથી જે જવાબ આવે એટલા સમય પ્રમાણ છોડવો. ઉપરોક્ત તીવ્રતામંદતામાં આક્રાન્તના તવ ના) છેલ્લા કંડકની છેલ્લી સ્થિતિના ઉત્કૃષ્ટ બાદ, જો, 1 ના પહેલા કંડક્ની છેલ્લી સ્થિતિના જઘન્યના બદલે (એ આ પૂર્વે કહેવાઈ ગયો છે એમ માનીને) ના બીજા કંડકની પહેલી સ્થિતિનો ઘન્ય કહેવાનો હોય તો આ પ્રવૃતિઓમાં આક્રાન્તમાં જેટલા કંડકો હોય એટલા સમય પ્રમાણ જ અસંખ્યમો ભાગ છોડવો પડે, એમાં ૧ ઉમેરવો ન પડે. પણ એ યોગ્ય નથી, કારણકે, - (૧) તો પછી તેના બીજા કંડકની પહેલી સ્થિતિનો જઘન્ય કહ્યા પછી જ ના પહેલા કંડકની પહેલી સ્થિતિનો ઉત્કૃષ્ટ આવશે. આનો અર્થ એ થશે કે ના બીજા કંડકની પહેલી સ્થિતિમાં પણ તેના પહેલા કંડકની પહેલી સ્થિતિના કેટલાક સ્થાનો ખેંચાયા છે. આવું જ ઉત્તરોત્તર દરેક સ્થિતિ માટે થવાથી દરેકની અનુકૃષ્ટિ કંડક પ્રમાણ સ્થિતિઓના બદલે કંડક + ૧ પ્રમાણ સ્થિતિઓમાં ચાલે છે એમ માનવાની આપત્તિ આવે છે. અને (૨) બીજા કંડની પહેલી સ્થિતિના જઘન્ય બાદ પહેલા કંડકની પ્રથમસ્થિતિનો ઉત્કૃષ્ટ આવે છે એટલે પહેલા કંડની ચરમસ્થિતિના જઘન્ય બાદ તો એની પણ પૂર્વનો ઉત્કૃષ્ટ આવશે. આ રીતે આગળ જતાં જતાં છેવટેચરમકંડની ચરમસ્થિતિના જઘન્ય બાદ ચરમકંડની પહેલી સ્થિતિનો ઉત્કૃષ્ટ ન આવતાં એ પૂર્વનો ઉત્કૃષ્ટ આવશે, અને એ ઉત્કૃષ્ટ બાદ બીજા કંડક પ્રમાણ ઉત્કૃષ્ટ ક્રમશ: આવશે એટલે, ઉપઘાત વગેરેમાં જેમ છેલ્લે કંડક પ્રમાણ સ્થિતિઓના ઉત્કૃષ્ટ રસ કહેવાના હોય છે એના બદલે અહીં છેલ્લે કંડક +૧ પ્રમાણ સ્થિતિઓના ઉત્કૃષ્ટ રસ નિરંતર કહેવાની આપત્તિ આવશે જે યોગ્ય નથી. એટલે તિર્યચકિક વગેરેમાં, આકાન સ્થિતિઓમાં આવતા કંડકોની સંખ્યા કરતાં એક અધિક જેટલા સમય પ્રમાણ અસંખ્યમો ભાગ છોડવો ઉચિત છે. બંધનકરણ Page #62 -------------------------------------------------------------------------- ________________ અશાતા વગેરેમાં પહેલાં આક્રાન્તસ્થિતિઓ અને પછી અનાદાન છે, પણ તિર્યચદ્ધિક વગેરેની જેમ આક્રાન્તપૂર્વે પણ અનાક્રાન્ત છે નહીં. એટલે એ પ્રવૃતિઓમાં, આક્રાન્તસ્થિતિઓમાં જેટલા કંડક હોય તેટલા સમય પ્રમાણ “કંડકનો અસંખ્યમો ભાગ છોડવો. પણ એક અધિક સમય પ્રમાણ નહી. કારણ કે, તિર્યચકિ વગેરેમાં નીચેના અનાક્રાન્તના છેલ્લા કંડકના ઉત્કૃષ્ટ રસો બાદ એક સ્થિતિનો જઘન્ય જે મૂકવો પડતો હતો તે અશાતા વગેરેમાં મૂકવો પડતો નથી. પ્રશ્ન - ૪૮ - મધ્યમ ૪ સંઘયણ – સંસ્થાન, સૂક્ષ્મ ૩, વિલ ત્રિક આ ૧૪ ની તીવ્રતા મંદતા કેવી હોય? ઉત્તર - જ૮ :- આગળ કહી ગયા મુજબ આ પ્રવૃતિઓમાં માત્ર તાનિઅન્યાનિ અનુકૃષ્ટિ હોય છે. એટલે સૌ પ્રથમ અભવ્યપ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધનો જઘન્ય રસ અલ્પ, પછીની સ્થિતિનો જઘન્ય રસ તુલ્ય... એમ થાવ સ્વઉત્કૃષ્ટ સ્થિતિનો જઘન્ય રસ તુલ્ય. ત્યાર બાદ જઘન્ય સ્થિતિનો ઉત્કૃષ્ટ રસ, પછીની સ્થિતિનો ઉત્કૃષ્ટ A એમ યાવત્ ઉત્કૃષ્ટ સ્થિતિનો ઉત્કૃષ્ટ રસ A (અનંતગુણ) એમ કહેવું પ્રશ્ન -૪૯ :- તિર્યચદ્ધિક પ્રવૃતિઓનો, એક દેવ ૧૪ કોડા કોડી સાગરોપમ અને બીજો દેવ ૧૬ કોડા કોડી સાગરોપમ સ્થિતિબંધ કરે છે. એ બન્નેને થતો સંભવિત જઘન્ય રસબંધ તુલ્ય હશે કે હીનાધિક? ઉત્તર - ૪૯ - એ બનેનો જઘન્ય રસબંધ તુલ્ય હોવો જોઈએ, કારણકે અંભવ્ય પ્રાયોગ્ય અંતઃ કોડા કોડીથી ૧૮ કોડા કોડી સુધીની તિર્યચદ્ધિકની સ્થિતિઓ પરાવર્તમાન જઘન્ય અનુભાગબંધ પ્રાયોગ્ય હોવાથી એ દરેક સ્થિતિપ્રાયોગ્ય જઘન્ય રસબંધ તુલ્ય જ હોય છે. શંક- દેવોને તિર્યચદ્ધિક મનુષ્યદ્ધિકસાથે જ પરાવર્તમાન છે, કારણકેનરકદ્ધિનો બંધ હોતો નથી. મનુષ્ય દ્વિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૫ કોડા કોડી સાગરોપમ છે. એટલે કોઇપણ દેવ નામકર્મનો સ્થિતિબંધ જ્યારે ૧૫ કોડા કોડીથી અધિક કરતો હોય છે ત્યારે એ તિર્યંચદ્ધિક જ બાંધે છે, પરા, ભાવે મનુષ્યદ્દિક બાંધી શક્તો નથી. તિર્યચદ્ધિકને ૧૮ કોડા કોડી સુધી આકાન જે કહી છે તે તિર્યંચ - મનુબંધકોની અપેક્ષાએ નરકદ્ધિક સાથેની પરાવર્તમાનતાના કારણે કહી છે. તિર્યંચ-મનુષ્યો માટે ૧૮ કોડા કોડી સુધી પરાવર્તમાન હોવાથી દેવા માટે પણ એ ત્યાં સુધી પરા જ હોય એવું કહી શકાતું નથી, કારણકે પરાવર્તમાનતા માટે પ્રતિપક્ષી પ્રવૃતિઓનો કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી Page #63 -------------------------------------------------------------------------- ________________ સમાનસ્થિતિક બંધ જેમ આવશ્યક છે એમ એ બંધ કરનાર બંધક પણ સમાન જ હોવો આવશ્યક છે. જો બંધક બદલાઇ જતો હોવા છતાં, પ્રતિપક્ષી પ્રકૃતિનો સમાનસ્થિતિબંધ સંભવિત હોવા માત્રથી પ્રકૃતિ પરાવર્તમાન બની જતી હોય તો ત્રસનામકર્મને ૧૮ થી ૨૦ કોડા કોડી સુધી પણ પરા૦ જ કહેત, અપરા૦ નહી. સ્થાવરની ૧૮ થી ૨૦ કોડા કોડીની સ્થિતિઓ ઇશાનાન્તદેવ બાંધે છે જ્યારે ત્રસની તે સ્થિતિઓ એ સિવાયના સંજ્ઞીઓ બાંધે છે. આમ ઇશાનન્તદેવો ૧૮ થી ૨૦ કોડા કોડી સુધી ત્રસનામકર્મ બાંધી શક્તા ન હોવાથી તેઓ માટે સ્થાવરની તે સ્થિતિઓ, અને અન્યસંજ્ઞીઓ ૧૮ થી ૨૦ કોડા કોડી સુધી સ્થાવર બાંધી શક્તા ન હોવાથી તેઓ માટે ત્રસની તે સ્થિતિઓ જેમ અપરા૦ છે, તેમ દેવો ૧૫ કોડા કોડીની ઉપર મનુષ્યદ્ઘિક બાંધી શક્તા ન હોવાથી તિર્યં ચક્ત્તિક બિનહરીફ બંધાતી હોવાના કારણે દેવો માટે એ ૧૫ થી ૨૦ કોડા કોડી સુધી અપરા૦ જ છે, અને તેથી એમાં તદેકદેશાન્ય અનુકૃષ્ટિ હોવાથી ૧૪ કોડા કોડી સાગરોપમ સ્થિતિબંધ કરનાર દેવને થતાં જઘન્ય રસબંધ કરતાં ૧૬ કોડા કોડી સાગરોપમ સ્થિતિબંધક દેવને થતો જઘન્ય રસબંધ અનંતગુણ જ હોવો જોઇએ, તુલ્ય નહીં. સમાધાન તમારું કથન યોગ્ય નથી, કારણકે છેવટે પરાવર્તમાનતા કે અપરાવર્તમાનના એ પ્રકૃતિનો ધર્મ છે. કોઇ એક બંધક પણ, વિવક્ષિત પ્રકૃતિનો ઉત્કૃષ્ટથી જે સ્થિતિબંધ સુધી પ્રતિપક્ષી પ્રકૃતિ સાથે પરાવર્તમાનભાવે બંધ કરતો હોય તે સ્થિતિ સુધી એ પ્રકૃતિ પરાવર્તમાન બની જ ગઇ. પછી બીજા બંધકો માટે ભલે ને એ ઉત્કૃષ્ટ સ્થિતિ સુધી પ્રતિપક્ષી પ્રકૃતિ બંધાતી ન પણ હોય. એટલે તિર્ય ચક્ત્તિને જો મનુષ્યો ૧૮ કોડા કોડી સુધી પરાવર્તમાનભાવે બાંધી શકે છે તો બધા માટે એ ત્યાં સુધી પરાવર્તમાનતા સ્વભાવને જ અનુસરશે. હા, જો એક પણ એવો બંધક મળતો ન હોય કે જે ૧૫ થી ૧૮ કોડા કોડી સુધી એને પરાવર્તમાનભાવે બાંધતો હોય તો એને ૧૮ કોડા કોડી સુધી પરા૦ ન કહેવાત. ત્રસનામ કર્મને તો ૧૮ થી ૨૦ સુધી કોઇ જ પરાવર્તમાનભાવે બાંધતું નથી. માટે એ ૧૮ થી ૨૦ કોડા કોડી દરમ્યાન અપરા૦ છે. “સમ્યક્ત્વીઓ સ્થાવરચતુષ્ક વગેરે બાંધતા નથી, તેથી મિથ્યાત્વીઓ માટે પરા૦ એવી પણ ત્રસચતુષ્ક વગેરે જેમ તેઓ માટે અપરા૦ જ છે તેમ દેવો ૧૫ કોડા કોડી ની ઉપર તિર્યંચદ્દિક સિવાયની અન્યદ્ઘિક બાંધતા જ ન હોવાથી તેઓ માટે ૧૫ કોડા કોડી ની ઉપર તિર્યંચદ્દિકને અપરા૦ જ કહેવી બંધનકરણ ૪૮ Page #64 -------------------------------------------------------------------------- ________________ જોઈએ.” આવું કહેવું પણ યોગ્ય નથી, કારણ કે સમ્યફ્તીઓનો સ્થિતિબંધ અભવ્યપ્રાયોય જઘન્ય કરતાં ઓછો જ હોય છે. અને એ સ્થિતિબંધે કોઈ જ જીવ સ્થાવરચતુષ્ક વગેરે અશુભપ્રકૃતિઓ બાંધતો નથી. એટલે ત્રાસ ચતુષ્ક વગેરેની એ સ્થિતિઓ અપરાઇ હોવાથી અને સભ્યત્ત્વીઓ એ જ સ્થિતિઓના બંધક હોવાથી, સખ્યત્વીઓને એ પ્રકૃતિઓ અપરા. કહેવાય છે. પ્રસ્તુતમાં એવું નથી. ૧૫ થી ૧૮ કોડા કોડી સુધી તિર્યંચદ્ધિકને મનુષ્યો પરાવર્તમાનભાવે બાંધે છે. માટે એની એ સ્થિતિઓ પરાવે જ છે, અપરાવે નહીં. જો આ રીતે, કોઇ પણ બંધક માટે તિર્યંચદ્ધિની ૧૫ થી ૧૮ કોડા કોડી સુધીની સ્થિતિઓને પરાવર્તમાન ન માનીએ તો તિર્યચદ્ધિકની જે તીવ્રતા – મંદતા આપી છે એ અસંગત કરી જશે. તે આ રીત- તમારા અભિપ્રાય મુજબ વિચારીએ-(૧) મીનાકીનાજીવોસમ્યક્તપૂર્વ સમયે જે જઘન્ય સ્થિતિબંધ કરે ત્યારથી માંડી અભપ્રાયોગ્ય જઘન્ય સુધી અને ત્યારબાદ ૨૦ કોડા કોડી સુધી માત્ર તિર્યચહ્નિક જ બાંધે છે. એટલે આ બધી સ્થિતિઓ એના માટે અનાક્રાન્ત થવાથી તદુકદેશાન્ય અનુકૃષ્ટિ મળશે. તેથી અભપ્રાયોગ્ય જઘન્ય સ્થિતિની નીચેની સ્થિતિની અનુકૃષ્ટિ પણ એક કંડક પ્રમાણ જ ચાલવાથી, એક કંડક બાદની જે સ્થિતિઓ હશે (અભવ્ય પ્રાયોગ્ય જઘન્યથી પ્રથમ કંડક પૂરું કરી, પછીની સ્થિતિઓ) તે બધીનો જઘન્ય રસ આ અભવ્યપ્રાયોગ્ય જઘન્ય સ્થિતિની નીચેની સ્થિતિના ઉત્કૃષ્ટ રસ કરતાં અનંતગુણ જ હશે. એટલે પરા સ્થિતિઓની (૧૫ કે ૧૮ કોડા કોડી જેટલી ગણવી હોય એની) ઉપરની એક કંડકના અસંખ્ય બહુભાગ પ્રમાણ સ્થિતિઓના પણ જઘન્ય કરતાં આ નીચેની સ્થિતિઓનો ઉત્કૃષ્ટ રસ અનંતગણ જે કહ્યો છે તે ૭ મી નારકીના જીવોની અપેક્ષાએ તો સંભવિત બનતો નથી. (૨) દેવો અને શેષ નારકી તેમજ મનુષ્યો અને તિર્યંચો અભવ્યપ્રાયોગ્ય જઘન્ય બંધથી પૂર્વની સ્થિતિઓ તિર્યંચદ્ધિની બાંધતા નથી, કારણકે એવી વિશુદ્ધ અવસ્થામાં મનુષ્યદ્ધિક કે દેવદ્ધિક જ બાંધે છે. અભવ્યપ્રાયોગ્ય જઘન્યથી ૧૫ કોડા કોડી સુધી મનુષ્ય દ્વિક સાથે દેવ - નારકીઓને અને ૧૮ કોડા કોડી સુધી નરકદિક સાથે મનુષ્ય-તિર્યંચોનેતિર્યચદ્વિકપરાવર્તમાનભાવે બંધાશે અનેત્યારબાદ અપરાવર્તમાનભાવે. આમ સાતમીનરકસિવાયના સંજ્ઞીઓને તો અભપ્રાયોગ્ય કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી ૪૯ Page #65 -------------------------------------------------------------------------- ________________ જઘન્યની નીચે તિર્યંચદ્દિકનો બંધ જ ન હોવાથી તેઓની અપેક્ષાએ એ નીચેની સ્થિતિઓના ઉત્કૃષ્ટરસને પરાવર્તમાન ૧૫ કે ૧૮ કોડા કોડી સુધીના અને ત્યારબાદની અસંખ્યસ્થિતિઓના જઘન્ય રસ કરતાં અનંતગુણ કહેવો પણ સંભવતો નથી. તેમ છતાં, ગ્રન્થમાં કહ્યો તો છે જ. તો એને સંગત શી રીતે કરવો? એટલે આગળના પ્રશ્નમાં તિર્યં ચદ્ધિકના સ્થિતિબંધના ત્રણ ખંડ કરી જે ઞ, વ, સંજ્ઞા આપી છે તદનુસાર, ઞ ના છેલ્લા કંડકનો ઉત્કૃષ્ટરસ, વ ની બધી સ્થિતિઓના અને ના પ્રથમકંડની અસંખ્યબહુભાગ સ્થિતિઓના જઘન્ય રસ કરતાં અનંતગુણ હોવો કહ્યો છે તેને સંગત કરવા આ પ્રમાણે માનવું પડે છે કે વિવક્ષિત પ્રકૃતિની જે સ્થિતિઓને કોઇપણ જીવ પરાવર્તમાનભાવે બાંધતો હોય તે સ્થિતિઓ પરાવર્તમાન તરીકેનિશ્ચિત કરી દેવી અને શેષ બધ્યમાન સ્થિતિઓઅપરાવર્તમાન તરીકે સ્વીકારી લેવી. અને પછી બંધકને વચ્ચે લાવ્યા વગર, વિવક્ષિત પ્રકૃતિની સ્થિતિઓના જે પરા૦- અપરા૦ વગેરે ખંડો પડે એ મુજબ તીવ્રતા – મંદતાનો વિચાર કરવો. તિર્યંચદ્દિકને મનુષ્યો - તિર્યંચો અભવ્યપ્રાયોગ્ય જઘન્યથી ૧૮ કોડા કોડી સુધી પરાવર્તમાનભાવે બાંધે છે, ત્યાર બાદ અપરા ભાવે બાંધે છે. અને એ પૂર્વે સાતમી નારકીના જીવો અપરા૦ ભાવે બાંધે છે. એટલે તિર્યંચદ્ધિક પ્રકૃતિઓ માટે અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય પૂર્વેનો અપરા૦ સ્થિતિઓનો ઞ ખંડ, ત્યાંથી ૧૮ કોડા કોડી સુધી ૫૨ા૦ સ્થિતિઓનો વ ખંડ અને ત્યારબાદ ૨૦ કોડા કોડી સુધીનો અપરાનો ૐ ખંડ... આમ ત્રણ ખંડ થઇ ગયા. હવે કોણ બંધક છે એ વિચાર કર્યા વગર તીવ્રતા – મંદતાનો વિચાર કરીએ એટલે ગ્રન્થોક્ત તીવ્રતામંદતા સંગત થઇ જશે. આમ તીવ્રતા-મંદતામાં બંધને આગળ કરવાનો ન હોવાથી તિર્યંચદ્ભિકનો ૧૪ કોડા કોડી સાગરોપમ અને ૧૬ કોડા કોડી સાગરોપમ બંધ કરનાર કોઇપણ જીવને (અને તેથી દેવોને પણ) જઘન્ય રસબંધ સરખો જ થાય છે એમ માનવું યોગ્ય લાગે છે. તેમ છતાં, પ્રકૃતિની પરાવર્તમાનતામાં બંધક પણ ભાગ ભજવતો હોવાનું માનવાનું હોય તો, ગ ખંડના છેલ્લા કંડકની અનુકૂષ્ટિ ખંડના પ્રથમ કંડના ૫૦ બંધનકરણ Page #66 -------------------------------------------------------------------------- ________________ અસંખ્ય બહુભાગ સુધી ચાલે છે તે, અને તેથી તીવ્રતામંદતામાં પણ એ અસંખ્ય બહુભાગ સ્થિતિઓનો જઘન્ય રસ કહ્યા પછી આ ખંડના છેલ્લા કંડકની સ્થિતિઓનો ઉત્કૃષ્ટ રસ અનંતગુણ જ કહ્યો છે તે. આ બંને વાતો માત્ર ઔપચારિક બની જાય. વાસ્તવિક્તા એ રહેશે કે – મનુષ્યો અને તિર્યો માટે – અભપ્રાયોગ્ય જઘન્યથી જ કોડા કોડી સુધી પરાતુ હોવાથી માત્ર તાનિ-અન્યાનિ અનુકુષ્ટિ અને એ મુજબ તીવ્રતા – મંદતા. દેવો અને દનરક માટે - અભપ્રાયોગ્ય જઘન્યથી ૧૫ કોડા કોડી સુધી પરાવર્તમાનભાવ હોવાથી તાનિ-અન્યાનિ અનુકુષ્ટિ અને તેની ઉપર ૨૦કોડા કોડી સુધી અપરાવર્તમાનભાવ હોવાથી તમે દેશાન્ય અનુકુષ્ટિ. તીવ્રતા-મંદતાઅશાતાને અનુસરીને જાણવી. ૭ મી નરક માટે - ચરમસમય મિથ્યાત્વી પ્રાયોગ્ય જઘન્યથી ૨૦ કોડા કોડી સુધી અપરાવર્તમાનભાવ હોવાથી તદુકદેશાઅનુકૃષ્ટિ અને એ મુજબતીવ્રતામંદતા. આ અભિપ્રાયને અનુસાર, ૧૪ કોડા કોડી સ્થિતિના બંધક દેવને તિર્યંચ ક્નિોજ જઘન્યરસ બંધાય તેના કરતાં ૧૬કોડા કોડી સ્થિતિના બંધાદેવને બંધાતો જઘન્ય રસ અનંતગુણ હશે, કારણ કે દેવ માટે ૧૪ કોડા કોડી સ્થિતિ પાર્વતમાનભાવે જઘન્ય અનુભાગ બંધપ્રાયોગ્ય છે, જ્યારે ૧૬ કોડા કોડી સ્થિતિ તેવી નથી. પ્રશ્ન - ૫૦ - પ્રસ્તુતમાં અભવ્યપ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ એટલે કેટલો સ્થિતિબંધ લેવાનો છે? ઉત્તર - ૫૦:- “અભવ્યજીવ સંતીપણામાં જે જઘન્ય સ્થિતિબંધ કરી શકે એટલો સ્થિતિબંધ એ અભવ્યપ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ આવી વ્યાખ્યા અહીં લેવાની નથી.કારણકે ૭મી નરકમાં રહેલો અભવ્ય પણ નદીઘોલ પાષાણન્યાયે યથાપ્રવૃત્તકરણ કરે ત્યારે વિશુદ્ધિમાં હોવાથી શાતાનો અપરાર્વતામાનભાવે જ બંધ કરે છે. એ વખતના સ્થિતિબંધ જેટલો અશાતાનોસ્થિતિબંધ એકરતો જ નથી. એટલે શાતા-અશાતાની વિચારણા માટે, અભવ્યજીવ અશાતાનો જે જઘન્ય સ્થિતિબંધ કરે તેને અભપ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ તરીકે લેવાનો છે, શાતાનો જે જઘન્ય સ્થિતિબંધ કરે તે નહીં. કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી ૫૧ Page #67 -------------------------------------------------------------------------- ________________ એમ તિર્યચદ્ધિક માટે અભવ્યજીવ ૭મી નરકમાં જે જઘન્ય સ્થિતિબંધ કરે છે તે ન લેતાં એ સિવાયના સંજ્ઞીભવમાં જે જઘન્ય સ્થિતિબંધ કરે તે લેવાનો છે. આ સ્થિતિબંધપ્રાયોગ્ય વિશુદ્ધિ કરતાં પણ વિશુદ્ધિ વધે તો મનુષ્ય વગેરે સંજ્ઞાઓ તો તિર્યચદ્દિક બાંધતા જ નથી. એટલે એમને બંધાતી દેવદ્ધિક વગેરે અપરાવર્તમાનભાવે જ બંધાય છે. (ભલેને આ વિશુદ્ધિમાં સાતમી નરકનો જીવ તિર્યચદ્દિક બાંધતો હોય.) તેથી મનુષ્ય વગેરે અભવ્યો તિર્યચદ્ધિશ્નો જે જઘન્યસ્થિતિબંધ કરે (કે જયાં સુધી એ દેવદ્રિકાદિ સાથે પરાવર્તામાનભાવે બંધાય છે) તે અહીં અભવ્ય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિબંધ તરીકે લેવાનો છે. આ રીતે અન્ય પ્રવૃતિઓ માટે પણ યથાસંભવ જાણવું. પ્રશ્ન - ૫૧ - અભવ્યપ્રાયોગ્ય જઘન્યથી છેવÚસંઘયણની ૧૮ કોડા કોડી સુધી અને કુખગતિની ૧૦ કોડા કોડી સુધી આક્રાન્તસ્થિતિઓ હોય છે, અને ત્યારબાદ અનાક્રાન્ત સ્થિતિઓ હોય છે. એટલે કે બન્નેની પહેલાં તાનિ અન્યાનિ અને ત્યારબાદ તદેકશાચ અનુકૃષ્ટિ હોય છે. બન્નેની તીવ્રતા- મંદતાની પ્રરૂપણામાં, અનાક્રાન્તના પ્રથમડકનો ઉપરનો જે અસંખ્યમો ભાગ છોડવાનો હોય તે તુલ્ય હોય કે હીનાધિક? ઉત્તર – ૨૧ :- કુખગતિમાં એ અસંખ્યમો ભાગ જેટલો હશે એના કરતાં છેવટ્ટે સંઘયણમાં તે દેશોનદ્વિગુણ જેવો હશે. અશાતામાં જેમ, આક્રાન્તસ્થિતિઓમાં જેટલા કંડકો હોય એટલા સમય છોડવાના હોય છે તેમ જ આ બે પ્રકૃતિમાં પણ છે. કુખગતિમાં આક્રાન્તસ્થિતિઓ (૧૦ કોડા કોડી - અંતઃ કોડા કોડી = ) સાધિક કોડા કોડી છે જ્યારે છેવડું સંઘયણમાં તે (૧૮ કોડા કોડી - અંતઃ કોડા કોડીe) સાધિક ૧૭ કોડા કોડી છે. એટલે, P/a પ્રમાણવાળા કંડકો કુખગતિની આક્રાન્તરિસ્થતિમાં જેટલા હશે એના કરતાં છેવકું સંઘયણની આક્રાન્તસ્થિતિમાં દેશોનદ્ધિગુણ જેટલા હશે એ સ્પષ્ટ છે. તેથી કુખગતિમાં છોડવા પડતાં અસંખ્યમા ભાગ રૂપ સમયો કરતાં છેલ્લું માં છોડવા પડતા તે દેશોનદ્વિગુણ જેવા હશે એ સમજી શકાય છે. પ્રશ્ન - પર :- ઉપઘાત વગેરેમાં અભવ્યપ્રાયોગ્ય જઘન્યથી ૨૦ કોડાકોડી સુધી તદેકદેશાન્ય અનુકૃષ્ટિ છે. એમાં પ્રથમ સમય સિવાયના ચરમકંડને છોડી શેષ સઘળી સ્થિતિઓની અનુકૃષ્ટિ કંડક પ્રમાણ મળે છે. જઘન્યથી ઉત્કૃષ્ટ તરફ આ કંડક પર બંધન કરણ Page #68 -------------------------------------------------------------------------- ________________ એક સરખું જ રહે છે કે નાનું - મોટું થાય છે? - ઉત્તર – પર :- એક સરખું જ રહે છે. જો એ નાનું મોટું થતું હોય તોતીવ્રતા-મંદતામાં પ્રથમ કંડકનો જઘન્ય રસ ઉત્તરોત્તર અનંત - અનંતગુણ કહ્યા બાદ નીચેનો એક ઉત્કૃષ્ટ- ઉપર એક જઘન્ય... એમ એક સરખી રીતે ઉત્કૃષ્ટ સ્થિતિના જઘન્ય રસ સુધી જે અનંત – અનંતગુણ તીવ્રતા બતાવી છે તે એક્યારી સમાન રીતે ન ચાલતાં એમાં ફેર પડી જાત. તેમજ છેવટે બાકી રહી જતા ઉત્કૃષ્ટ રસ પણ કંડક પ્રમાણસ્થિતિઓના ન રહેતા ઓછા-વત્તા રહેત. પ્રશ્ન – ૫૩ :–નીલ – કટુક તથા શુભવર્ણાદિ ૧૧નો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય છે ? ઉત્તર - ૫૩ :- શ્રીપત્નવણા મૂળમાં શુક્લવર્ણ વગેરેનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અનુક્રમે ૧૦, ૧૨ ૧/૨, ૧૫, ૧૭ ૧/૨ અને ૨૦ કોડા કોડી સાગરોપમ કહ્યો છે. તે વાત પંચસંગ્રહ અને પાંચમા કર્મગ્રન્થમાં પણ ત્યાંથી આવી લાગે છે. પરંતુ, શુક્લવર્ણાદિ દરેક પ્રકૃતિઓ ઉત્કૃષ્ટ સંક્લેશે પણ બંધાય છે, તેથી બધાની ઉત્કૃષ્ટ સ્થિતિ નામકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ તુલ્ય બંધાવી જોઇએ' એવા નિયમાનુસારે કર્મપ્રકૃતિચૂર્ણિમાં આ બધી પ્રકૃતિઓને બંધોત્કૃષ્ટ ગણી છે. (એટલે કે દરે ક્નો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોડા કોડી સાગરોપમ કહ્યો છે.) કર્મપ્રકૃતિના વૃત્તિકારોએ સંક્રમકરણમાં આ પ્રકૃતિઓને સંક્રમોત્કૃષ્ટ કહી છે. છતાં,ઉદીરણાકરણમાં અને સત્તાઅધિકારમાં સ્થિતિનું પ્રમાણ દર્શાવતાં વૃત્તિકારોએ પણ બંધોત્કૃષ્ટ કહી છે. પંચસગ્રહમાં પણ ઉદીરણા અધિકારમાં બંધોત્કૃષ્ટમાં ગણી છે. તેથી કર્મપ્રકૃતિ વગેરેના મતે અગુરુલઘુ વગેરેની જેમ શુભવર્ણાદિનો પણ ૨૦ કોડા કોડી સ્થિતિબંધ થાય અને આગમના (પત્નવણાના) મતે એ ૧૦ કોડા કોડી સાગરોપમ વગેરે થાય એમ બે મત જાણવા. પ્રશ્ન - ૫૪ :- પાંચમા કર્મગ્રન્થમાં સાસ્વાદનગુણઠાણે જઘન્ય સ્થિતિબંધ અંત: કોડા કોડી કહ્યો છે, તો એકેન્દ્રિય જેટલો કેમ નથી કહ્યો ? ઉત્તર - ૫૪ :- ત્યાં વૃત્તિકાર ભગવંતે ખુલાસો કર્યો છે કે એની વિવક્ષા નથી કરી. જ્યારે જીવસમાસ વગેરે ગ્રન્થના અભિપ્રાયે તો સાસ્વાદન ગુણઠાણું સંજ્ઞીને જ હોય છે, એકેન્દ્રિય - વિક્લેન્દ્રિયને નહીં. તેથી એ મતે જઘન્ય સ્થિતિબંધ અંત: કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી ૫૩ Page #69 -------------------------------------------------------------------------- ________________ કોડા કોડી જ મળે. પ્રશ્ન ૫૫ :- ચારથી સાત ગુણઠાણે સ્થિતિસત્તા કરતાં અધિક સ્થિતિબંધ થાય? ઉત્તર - ૫૫ :- સમ્યક્ત્વપ્રાપ્તિ બાદ પલ્યોપમ પૃથક્ક્સ જેટલી સ્થિતિસત્તા ક્ષીણ થાય એટલે દેશવિરતિની પ્રાપ્તિ થાય છે. તો દેવલોકમાં એટલો કાળ પસાર થયા પછી પણ દેશવિરતિ કેમ નથી પામતા? આવા પ્રશ્નનો શ્રાવકપ્રજ્ઞપ્તિ વગેરેમાં ઉત્તર આપ્યો છે કે સમ્યક્ત્વી દેવો પણ સ્થિતિસત્તા કરતાં અધિક સ્થિતિબંધ કરે છે, તેથી કાળ પસાર થવા છતાં સ્થિતિસત્તા ઘટતી નથી. પણ આ સિદ્ધાન્તનો મત જાણવો. કર્મપ્રકૃતિ ચૂર્ણિ ટીપ્પણમાં આહારક ડ્રિંકની જઘન્ય સ્થિતિ ઉદીરણાના અધિકારમાં સમ્યક્ત્વી જીવ સત્તા કરતાં અધિક સ્થિતિબંધ કરતો નથી એમ નિષેધ કરેલો છે. માટે બે મત જાણવા. પ્રશ્ન ૫૬ :- શાતાનો પરાવર્તમાન ભાવે જે જઘન્ય સ્થિતિબંધ થાય એ અશાતાના જઘન્ય સ્થિતિબંધને તુલ્ય હોય છે કે હીનાધિક ? ઉત્તર - ૫૬ :- પરાવર્તમાનભાવે અશાતાનો જે જઘન્ય સ્થિતિબંધ થાય છે એ જ એનો કોઇ પણ જીવોમાં મળતો જઘન્ય સ્થિતિબંધ છે, એ, શાતાનો પરાવર્તમાન ભાવે જે જઘન્ય સ્થિતિબંધ થાય છે એને તુલ્ય હોય છે. W શંકા – બંધનકરણના અંતભાગે ૨૨ બોલનુ જે અલ્પબહુત્વ આપ્યું છે . એના આઠમા અને નવમા બોલથી જણાય છે કે એ બે તુલ્ય હોતા નથી, કારણ કે આઠમા બોલમાં પરાવર્તમાન શુભના જઘન્ય સ્થિતિબંધને કહી, પછી નવમા બોલમાં પરાવર્તમાન અશુભના જઘન્ય સ્થિતિબંધને વિશેષાધિક કહ્યો છે. સમાધાન – આઠમા બોલમાં પરાવર્તમાન શુભનો જે જઘન્ય સ્થિતિબંધ કહ્યો છે તે એનો પરાવર્તમાનભાવે થતો જઘન્ય સ્થિતિબંધ નથી, પણ એનાથી પણ ઓછો જેજઘન્ય સ્થિતિબંધ અપરાવર્તમાનભાવે થાય છે એ છે. એમાં પરાવર્તમાનભાવ’ એવું જે વિશેષણ છે તે સ્થિતિબંધનું નથી પણ માત્ર પ્રકૃતિનું છે. એટલે જ ચાર ઠાણિયારસ માટે પણ ‘પરાવર્તમાનશુભ’ એમ લખેલ છે. અન્યથા, એ વખતે અશુભનો બંધ ન હોવાથી સ્થિતિબંધ અપરાવર્તમાનભાવે થઇ રહ્યો હોય છે. એટલે પરાવર્તમાનભાવે જે જઘન્ય સ્થિતિબંધ થાય છે તે શુભ-અશુભનો સમાન જહોય છે. ૫૪ બંધન કરણ Page #70 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન - ૫૭ - તિર્યચદ્ધિક અને નીચગોત્રનો જઘન્ય સ્થિતિ બંધ પૃથ્વીકાયાદિ પાંચમાં થાય છે કે કોકમાં જ? શા માટે? ઉત્તર - પ૭ :- જેઓને મનુષ્યદ્ધિના બંધનો સંભવ હોય છે તેઓ તો વિશુદ્ધિ અવસ્થામાં મનુષ્ય પ્રાયોગ્ય બાંધતા હોઇ તિર્યચદ્ધિના જઘન્ય સ્થિતિબધનો અવકાશ હોતો નથી. જ્યારે તેઓ તિર્યચદ્દિક બાંધે છે ત્યારે તેઓને તેવી તીવ્રવિશુદ્ધિ હોતી નથી કે જેથી ઉક્ત ત્રણ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબધ થાય. તેથી જ બાદર પર્યાપ્ત તેઉકાય વાઉકાયજીવો તીવ્રવિશુદ્ધિવાળા હોય ત્યારે પણ આ ત્રણ પ્રકૃતિઓ જ બાંધતા હોઈ તેઓને જ આ ત્રણ પ્રકૃતિઓનો અને ઉદ્યોત નામ કર્મનો જઘન્ય સ્થિતિબંધ હોય છે, અન્ય પૃથ્વીકાયાદિને નહિ. શતક વગેરે પ્રસ્થમાં બાદર પર્યાપ્ત એકેન્દ્રિય જીવોને જઘન્ય સ્થિતિબન્ધ સ્વામી તરીકે જે કહ્યા છે તે સામાન્યથી જાણવું, અને વ્યાખ્યાનનો વિશેષ પ્રતિપત્તિ: એ ન્યાયે આટલી વિશેષ પ્રરૂપણા આમાં જાણવી, પણ કોઈ વિરોધની શંકા ન કરવી. પ્રશ્ન - ૫૮ :- જઘન્યસ્થિતિબંધ અંગે શું મતાંતર છે? ઉત્તર - ૫૮ :- નિદ્રા વગેરે ૮૫ પ્રકૃતિઓના જઘન્ય સ્થિતિબંધ અંગે આ પ્રમાણે મતાંતર છે. કર્મપ્રકૃતિમાં આયુ સિવાયની ૭ પ્રકૃતિઓના કુલ ૯ વર્ગ પાડયા છે. (મોહનીયના દર્શનમોહનીય, ક્યાયમોહનીય અને નોકષાયમોહનીય એમ ૩વર્ગ, શેષ ૬ના ૬). વિવણિત પ્રકૃતિ જે વર્ગની હોય તે વર્ગની ઉત્કૃષ્ટ સ્થિતિને ૭૦ કોડા કોડી વડે ભાગવાથી જે આવે એટલો એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ હોય છે. એમાંથી P/ બાદ કરવાથી એકેન્દ્રિયનો જઘન્ય સ્થિતિબંધ આવે છે. સર્વ પ્રકૃતિઓમાટે પલ્યોપમનો આ અસંખ્યમો ભાગ તુલ્ય જ હોય છે એવું નથી, કિન્તુ નાનો મોટો હોય છે. તેથી જઘન્ય સ્થિતિબંધ ઓછોવતો હોય છે. આ જ આ૮૫ પ્રકૃતિઓનો જઘન્ય સ્થિતિબંધ છે. એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ સ્થિતિબંધને ૨૫,૫૦,૧૦૦ અને ૧૦૦૦ વડે ગુણવાથી અનુક્રમે બેઇન્દ્રિય, ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આવે છે અને એમાંથી P/s બાદ કરવાથી તેઓનો જઘન્ય સ્થિતિબંધ આવે છે. જુદી જુદી પ્રવૃતિઓ માટે અહીં પણ પલ્યોપમનો આ સંખ્યાતમો ભાગ નાનો મોટો હોવાથી જઘન્ય સ્થિતિબંધ ઓછો થતો હોય છે. પંચસંગ્રહમાં સ્વર્ગની વિવમાનથી. કિન્તુ પોતાનો જ જે ઉત્કૃષ્ટસ્થિતિબંધ હોય તેને ૭૦ કોડા કોડી એ ભાગવાથી જે આવે તે, નિદ્રા વગેરેનો જઘન્ય સ્થિતિબંધ કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી પપ Page #71 -------------------------------------------------------------------------- ________________ છે. આ જ એકેન્દ્રિયનો પણ જઘન્ય સ્થિતિબંધ છે. આમાં P/a ઉમેરવાથી એકેન્દ્રિયનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ આવે છે. એકેન્દ્રિયના જઘન્યને ૨૫ વગેરેથી ગુણવાથી બેઇન્દ્રિય વગેરેનો જઘન્ય અને એકેન્દ્રિયના ઉત્કૃષ્ટને ૨૫ વગરેથી ગુણવાથી બેઇન્દ્રિય વગેરેનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આવે છે. જો કે પંચસંગ્રહમાં વ્હેલ આ ગણતરી મુજબ પીતવર્ણ વગેરેનો જઘન્ય સ્થિતિબંધ સાગરોપમના અઠ્ઠાવીસીયા પાંચ ભાગ (૫/૮ પાંચ અઠ્ઠાવીસાંશ) વગેરે આવવો જોઇએ કારણ કે એનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સાડાબાર કોડા કોડી સાગરોપમ વગેરે છે. તેમ છતાં પીતવર્ણ વગેરે ૧૩ અશુભવર્ણાદિનો દરેકનો સાગરોપમના સાતીયા બે – બે ભાગ (બે સપ્તમાંશ) જ જઘન્ય સ્થિતિબંધ કહ્યો છે તે જાણવું. એમદેવદ્ધિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૦ કોડા કોડી સાગરોપમ હોવાથી અને અસંજ્ઞી પંચેન્દ્રિય જીવો જઘન્ય સ્થિતિબંધક હોવાથી ૧૦ × ૧૦૦૦ : ૭ = ૧૦૦૦/૭ સાગરોપમ જેટલો એનો જઘન્ય સ્થિતિબંધ હોવો જોઇએ. તેમ છતાં પંચસંગ્રહમાં વૈક્રિયશરીરદુિકની જેમ જ એનો જઘન્ય સ્થિતિબંધ ૨૦૦૦/૭ સાગરોપમ - P/a કહ્યો છે. પાંચમા કર્મગ્રન્થમાં પોતપોતાની ઉત્કૃષ્ટને ૭૦ કોડા કોડી વડે ભાગીને P/a ચૂન કરવાથી જે આવે એને આ ૮૫ ના જઘન્ય સ્થિતિબંધ તરીકે હેલ છે. પત્નણાસૂત્રમાં પોતપોતાના વર્ગની ઉત્કૃષ્ટ સ્થિતિને નહીં, કિન્નુ પોતપોતાની ઉત્કૃષ્ટ સ્થિતિને ૭ કોડા કોડીએ ભાગતાં જે આવે તેમાંથી P/a બાદ કરવાથી નિદ્રા વગેરેનો જઘન્ય સ્થિતિબંધ આવે છે એમ કહ્યું છે. ત્યાં પીતવર્ણ વગેરેનો જઘન્ય સ્થિતિબંધ P/a ન્યૂન ૫/૨૮ સાગરોપમ વગેરે જ કહ્યો છે અને દેવદ્ધિકનો પણ P/ a જૂન ૧૦૦૦/૭ સાગરોપમ જઘન્ય સ્થિતિબંધ કહ્યો છે. આમાં તત્ત્વ કેવલિગમ્ય છે. તેમ છતાં, પંચસંગ્રહના મત તરીકે જે પ્રસિદ્ધ છે, કે જેનો અહીં ઉપર ઉલ્લેખ કર્યો છે તેનો થોડો વિચાર કરીએ. પંચસંગ્રહના પાંચમા બંધવિધિ દ્વારની ૫૫ મી ગાથામાં આ પ્રમાણે જણાવ્યું છે पणवीसा पन्नासा सय दससय ताडिया इगिंदि ठिई । विगलासन्न्रीण कमा जायइ जेट्ठा व इयरा वा ॥ ५५ ॥ ૫૬ બંધન કરણ Page #72 -------------------------------------------------------------------------- ________________ આનો સીધો અર્થ આ થાય છે કે એકેન્દ્રિયના સ્થિતિબંધને અનુક્રમે ૨૫, ૫૦, ૧૦૦ અને ૧૦૦૦ વડે ગુણવાથી ક્રમશ: વિક્લેન્દ્રિય - બેઇન્દ્રિય, સેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને અસંજ્ઞીપંચેન્દ્રિયનો જયેષ્ઠ અને ઇતર = જઘન્ય સ્થિતિબંધ આવે છે. આ અર્થને અનુસરીને એવું પ્રસિદ્ધ થયું છે કે એકેન્દ્રિયના જઘન્ય સ્થિતિબંધને ૨૫ વગેરેથી ગુણવાથી બેઇન્દ્રિય વગેરેનો જઘન્ય સ્થિતિબંધ અને એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ સ્થિતિબંધને ૨૫ વગેરેથી ગુણવાથી બેઇન્દ્રિય વગેરેનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આવે છે. હવે જો, આ જ અર્થને સ્વીકારી લઇએ તો પ્રંચસંગ્રહકારે જ હેલી અન્ય વાતનો વિરોધ થાય છે. આગળ આ જ દ્વારની ૫૬ મી ગાથામાં એકેન્દ્રિયના સ્થિતિસ્થાનકો કરતાં બેઇન્દ્રિયના સ્થિતિસ્થાનકો અસંખ્યગુણ કહેલા છે. એકેન્દ્રિયના જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ વચ્ચે P/a નો તફાવત છે. એટલે એના સ્થિતિસ્થાનો P/1 જેટલા છે. એકેન્દ્રિયના જઘન્ય અને ઉત્કૃષ્ટ બન્નેને ૨૫-૨૫ વડે ગુણવાથી જે બેઇન્દ્રિય ના જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આવે છે તેનો તફાવત ૨૫ × P/ થશે. (જેમકે, ધારોકે એકેન્દ્રિયનો મિથ્યાત્વનો જઘન્ય સ્થિતિબંધ ૯૯૯૦૦ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૦૦૦૦૦ છે. એટલે એ બે વચ્ચે તફાવત ૧૦૦ નો અને સ્થિતિસ્થાનો ૧૦૧ થશે. આ બન્નેને ૨૫ વડે ગુણવાથી અનુક્રમે ૨૪૯૭૫૦૦ અને ૨૫૦૦૦૦ એ બેઇન્દ્રિયનો જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થશે. એટલે બે વચ્ચે તફાવત ૨૫૦૦ નો થશે અને સ્થિતિસ્થાનો ૨૫૦૧ થશે જે ક્રમશ: ૧૦૦ અને ૧૦૧ કરતાં રપ ગણા અને કંઇકન્યૂન ૨૫ ગણા છે.) તેથી બેઇન્દ્રિયના સ્થિતિસ્થાનો લગભગ ૨૫ × P/a જેટલા થશે જે P/ કરતાં સંખ્યાતગુણ છે. અસંખ્યગુણ નથી. એટલે પૂર્વાપર વિરોધ થતો હોવાથી આ અર્થ ખોટો ગણાય. આના બદલે, આ જ દ્વારની જે ૫૪ મી ગાથા છે કે, जा एगिंदि जहन्ना पल्लासंखंससंजुया सा उ । तेसिं जेा सेसाण संखभागहिय जासनी ॥ ५४ ॥ 6 આનો સીધો અર્થ આવો છે કે એકેન્દ્રિય જીવોનો જે જઘન્ય સ્થિતિબંધ હોય તેમાં P/a ઉમેરવાથી તેઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આવે છે અને અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના શેષ જીવો માટે પોતપોતાના જઘન્યમાં પલ્યોપમનો સંખ્યાતમો ભાગ (P/s) ઉમેરવાથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આવે છે. કર્મપ્રકૃતિ પ્રશ્નોત્તરી - ૫૭ Page #73 -------------------------------------------------------------------------- ________________ આ ગાથાને અનુસરીને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સ્વીકારવાથી પંચસંગ્રહકારના વચનોમાં પૂર્વાપરવિરોધનો દોષ રહેતો નથી, કારણકે બેઇન્દ્રિયના જઘન્ય અને ઉત્કૃષ્ટ વચ્ચે P/s નો તફાવત પડવાથી સ્થિતિસ્થાનો પણ P/s મળશે જે એકેન્દ્રિયના PVR સ્થિતિસ્થાનો કરતાં અસંખ્ય ગુણ છે. શંકા - જો આ અર્થને જ સ્વીકારી લઇએ તો પ૫ મી ગાથાના અર્થનો વિરોધ નહીં થાય ? સમાધાન – એ વિરોધ ન થાય એટલા માટે પપ મી ગાથાનો અર્થ આ રીતે કરવો જોઈએ. પ૪ મી ગાથા સુધીમાં પ્રસ્થમાં એકેન્દ્રિયની જઘન્ય અને ઉક્ટ બંધાતી સ્થિતિ કહેવાઈ ગઈ છે. બેઇન્દ્રિય વગેરે માટે માત્ર એટલું કહ્યું છે કે પોતપોતાની જઘન્ય કરતાં ઉફ્ટ P/s અધિક હોય છે પણ જઘન્ય કેટલી હોય છે કે ઉત્કૃષ્ટ કેટલી હોય છે એ કાંઇ કહ્યું નથી. એ જણાવવા માટે પપ મી ગાથા આવી છે. એમાં સામાન્યથી જ, બેઈન્દ્રિય વગેરેની ઉષ્ટ કે જઘન્ય બંધાતી સ્થિતિ જાણવી છે? તો સામાન્યથી જ એટલેકેજઘન્યbઉત્કૃષ્ટ કોઇપણ સ્થિતિ એકેન્દ્રિય કરતાં(સામાન્યથી) ૨૫, ૫૦, ૧૦૦ અને ૧૦૦૦ ગુણી હોય છે. આવો અર્થ પ૫ મી ગાથાનો યોગ્ય લાગે છે. જઘન્ય અને ઉત્કૃષ્ટ એ બને અન્યૂનાધિક પણે એકેન્દ્રિયની સ્થિતિ કરતાં ૨૫ ગુણી હોય છે એવું જો માનીએ તો એકેન્દ્રિયના સ્થિતિસ્થાનો કરતાં બેઇન્દ્રિયના સ્થિતિસ્થાનો ૨૫ ગુણા જ થવાથી પદમી ગાથામાં જે અસંખ્યાતગુણ હોવા કહ્યા છે તેની સાથે વિરોધ થાય.. એટલે બેમાંથી એક અન્યૂનાધિકપણે ૨૫ ગુણ છે અને અન્ય કંઇક ઓછેવત્તે અંશે ર૫ ગુણ છે એટલો અર્થ તો કરવો જ પડે છે. ધારો કે એકેન્દ્રિયનો જઘન્ય સ્થિતિબંધ લ૯૯૦૦ અને ઉત્કૃષ્ટ ૧,૦૦,૦૦૦ છે. (એટલે કે // તે = ૧૦૦) બેઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ ૨૫,૦૦,૦૦૦ છે અને એમાંથી P/s = ૧૦,૦૦૦ ઓછા કરવાથી) ર૪,૯૦,૦૦૦એ જઘન્ય છે. તો એકેન્દ્રિયના ઉત્કૃષ્ટ કરતાં બેઇન્દ્રિયનો ઉત્કૃષ્ટ અન્યૂનાધિકપણે ૨૫ ગુણ થશે અને એકેન્દ્રિયના જઘન્ય કરતાં બેઈન્દ્રિયનો જઘન્ય કંઈક ન્યૂન ૨૫ ગુણ થશે. (૯૯૯૦૦ x ૨૫ = ૨૪,૯૭,૫૦૦ કરતાં ૨૪,૯૦,૦૦૦ કંઇક ન્યૂન છે એ સ્પષ્ટ છે.) તેમ છતાં એલગભગ ૨૫ ગુણ તો છે જ, માટે પપ મી ગાથામાં સામાન્યથી જણાવ્યું છે કે બેઈન્દ્રિય વગેરેના જઘન્ય કે ઉત્કૃષ્ટ એકન્દ્રિયના જઘન્ય કે ઉત્કૃષ્ટ કરતાં ૨૫ વગેરે ગુણ હોય છે. * બાકી જઘન્ય અને ઉત્કૃષ્ટ એ બને અન્યૂનાધિકપણે ૨૫ ગુણ હોય છે એવો બંધન કરણ Page #74 -------------------------------------------------------------------------- ________________ અર્થ કરવામાં ૫૫ મી ગાથાને જેમ ઉપર મુજબ પ૬ મી ગાથા સાથે વિરોધ આવે છે તેમ પ૪મી ગાથા સાથે પણ આવશે જ. કારણકે એકેન્દ્રિયના જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ P/a અધિક હોવાથી બેઇન્દ્રિયનું જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ ૨૫ x 7/8 જેટલું જ અધિક થશે. પલ્યોપમના અસંખ્યમા ભાગને ૨૫ વડે ગુણવાથી મળતો જવાબ પણ પલ્યોપમના અસંખ્યમા ભાગે જ હોય છે, પલ્યોપમના સંખ્યાતમા ભાગે નહીં. અને તેથી પ૪ મી ગાથામાં બેઈન્દ્રિય વગેરે માટે જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ P/s અધિક હોય છે એવું જ કહ્યું છે તેનો વિરોધ સ્પષ્ટ છે. શંકા - ૫૪ મી ગાથામાં “વા સત્રો જે પદ છે તેમાં પ્રાકૃતભાષા હોવાથી જેમ “અ' કારપ્રશ્લેષ કરી અસંશી અર્થ લેવાનો છે તેમ “સાબ સંવમાદયમ' એવું જે કહ્યું છે તેમાં પણ “અ” કાર પ્રશ્લેષ કરી પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિકએવો અર્થ કરી શકાય છે, અને તો પછી તમે બતાવેલ વિરોધ નહીં આવે. સમાધાન - પ્રાઃભાષા હોવાથી એ રીત “અ” કારપ્રક્ષેપ કરી શકાય છે. પણ તો પછી એ ગાથા જ અસંગત બની જશે. કારણકે એકેન્દ્રિય માટે તો પલ્યોપમનો અસંખ્યમો ભાગ અધિક કહ્યું છે. હવે બેઇન્દ્રિય વગેરે માટે પણ જો અસંખ્યમો ભાગ જ અધિક કહેવાનું હોય તો “અ” કાર પ્રશ્લેષની આવશ્યક્તાવાળો “સંવ મહય’ એવો પૃથગ ઉલ્લેખ ન કરતાં વમવ ૩' એવું જ કંઇક કહી દેત. માટે ત્યાં અ” કારપ્રશ્લેષ કરવો યોગ્ય નથી. અને તેથી બેઇન્દ્રિય વગેરેમાં જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ P/s અધિક છે એવો અર્થ પૂર્વાપર અવિરુદ્ધ હોવાથી પ૫ મી ગાથાનો પણ પૂર્વાપર અવિરુદ્ધ દર્શિત અર્થ કરવો ઉચિત છે. આમ, બેઇન્દ્રિયથી અસંજ્ઞી પંચેન્દ્રિય સુધીના જીવો માટે બંધાતી ઉત્કૃષ્ટ કરતાં જઘન્ય સ્થિતિ P/s જેટલી ઓછી છે એમ નિશ્ચિત થયું. હવે પંચસંગ્રહની પાંચમા દ્વારની ૪૯ મી ગાથાનો અર્થ વિચારીએ – वेउविछकि तं सहसताडियं जं असन्निणो तसिं । पलियासंखंसूणं र्छि अबाहूणियनिसेगो ॥ ४९ ॥ મિચ્છર નં તતું એટલી પૂર્વગાથામાંથી અનુવૃત્તિ લઈને આ ગાથાનો અર્થ આવો કરવામાં આવે છે કે વૈક્રિયષટકમાં ઉત્કૃષ્ટ સ્થિતિને મિથ્યાત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કોડા કોડી વડે ભાગવાથી જે આવે તેને હજાર વડે ગુણી એમાંથી પલ્યોપમનો અસંખ્ય ભાગ બાદ કરીએ એટલો જઘન્ય સ્થિતિબંધ હોય છે, કેમકે કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી ૫૯ Page #75 -------------------------------------------------------------------------- ________________ એના બંધક અસંજ્ઞી જીવો હોય છે. એમાંથી અબાધા બાદ કરીએ એટલો નિષેક હોય છે.(વળી, આવો અર્થ થયો એટલે અસંજ્ઞીજીવને વૈક્રિય ૬નો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો ? એ પ્રશ્નનો આવો જવાબ આપવામાં આવે છે કે જઘન્યમાં ખૂટતો P/a ઉમેરીદેવાથી એ આવેછે. એટલેકે અસંજ્ઞીનો સ્થિતિબંધ જઘન્ય ૨૦૦૦/૭ P/a અને ઉત્કૃષ્ટ ૨૦૦૦/૭ સાગરોપમ હોય છે.) આ રીતનો અર્થ કરવામાં નીચેના પ્રશ્નો ઊભા થાય છે. (૧) અસંજ્ઞીજીવોને '/s જેટલા સ્થિતિસ્થાનો હોય છે તેમજ એ, એકેન્દ્રિય કરતાં અસંખ્ય ગુણ અને બેઇન્દ્રિય વગેરે કરતાં સંખ્યાતગુણ હોય છે. પંચસંગ્રહકારે જ હેલી આ વાત સાથે પૂર્વાપરિવરોધ થશે. (૨) અસંજ્ઞીમાં વૈક્રિયષક સિવાયમાં, ઉત્કૃષ્ટસ્થિતિને ૭૦ કોડા કોડીએ ભાગી ૧૦૦૦ વડે ગુણવાથી જઘન્ય આવે છે અને એમાં P/sઉમેરવાથી એની ઉત્કૃષ્ટ આવે છે તો વૈક્રિયષટક માટે આવું કેમ કે ઉત્કૃષ્ટ સ્થિતિને ૭૦ કોડા કોડી એ ભાગી ૧૦૦૦ વડે ગુણવાથી ઉત્કૃષ્ટ આવે અને એમાંથી P/a બાદ કરવાથી એનો જઘન્ય આવે ? અન્યપ્રકૃતિઓ કરતાં વૈક્રિયષટક માટે આ વિલક્ષણતા છે કે એના જઘન્ય સ્થિતિબંધ માટે હજારે ગુણવાનું છે ને એનું કારણ ગ્રન્થકારે બતાવ્યુ છે તેમ જો *P/a બાદ કરવાથી જઘન્ય આવે' આવી વિલક્ષણતા પણ એમાં હોય તો ગ્રન્થકાર એનું કારણ પણ કેમ ન બતાવે? (૩) વળી કર્મપ્રકૃતિ વગેરે સાથે તો વિરોધ ઊભો થાય છે જ. ગ્રન્થકારના પોતાના જ પૂર્વાપર વચનોનો વિરોધ વગેરે આ દોષોનો પરિહાર પંચસંગ્રહમૂળના જ વચનો પરથી પણ જો શક્ય હોય તો કરવો જોઇએ એવી ગણતરીથી હવે આ ૪૯ મી ગાથાની જરા જુદી રીતે વ્યાખ્યા વિચારીએ. ૪૮ મી ગાથાનો ઉત્તરાર્ધ આવો છે કે સેલળુકોસાઓ મિચ્છÍિપ્ ન તનું ॥ ૪૮ । . ૪૮ મી ગાથાના આ ઉત્તરાર્ધથી શેષપ્રકૃતિઓના જઘન્ય સ્થિતિબંધની પ્રરૂપણા ચાલુ થાય છે. પણ એ પ્રરૂપણા એ ગાથામાં જ પૂર્ણ થઇ ગઇ નથી, કિન્તુ આગળની ૪૯ મી ગાથામાં પણ આગળ ચાલે છે. અને ૪૯ મી ગાથામાં ‘પતિયાસંäમૂળ’ જે પદ રહ્યુ છે તેનો અન્વય પણ આમાં કરવો જોઇએ. એટલે કે શેષ પ્રકૃતિઓની ઉત્કૃષ્ટ ને મિથ્યાત્વની ઉત્કૃષ્ટસ્થિતિથી ભાગવાથી જે જવાબ આવે તેને પલ્યોપમના અસંખ્યમા ભાગથી ન્યૂન કરીએ એટલે એ પ્રકૃતિઓની બંધાતી બંધન કરણ ૦ Page #76 -------------------------------------------------------------------------- ________________ જઘન્ય સ્થિતિ આવે છે. શંકા - “નિયામંવંસૂ' પદ પૂર્વે વેઉબિછકિ... વગેરે આખો ૪૯ મી ગાથાનો પૂર્વાર્ધ રહ્યો છે. એટલે એ પદનો અવય ૪૮ મી ગાથાના ઉત્તરાર્ધ સાથે કરવો યોગ્ય નથી. સમાધાન – શેષ પ્રકૃતિમાં વૈક્રિયષટક પણ સમાવિષ્ટ છે. કિન્તુ નિદ્રા વગેરે શેષ પ્રકૃતિઓ માટે જેમ ઉત્કૃષ્ટને 2 કોડા કોડીથી ભાગવાની છે એટલું જ કાર્ય વૈક્રિયષક માટે પર્યાપ્ત નથી, કિન્તુ એ પ્રમાણે ભાગીને ૧૦૦૦ વડે ગુણવું પણ આવશ્યક છે માટે એ વાતને વચ્ચે જણાવી દીધી છે. એટલે વૈક્રિયષટેક માટે ઉત્કૃષ્ટને 0 કોડા કોડીથી ભાગી ૧૦૦૦ વડે ગુણવા સુધીની અને શેષ નિદ્રાદિ માટે ઉત્કૃષ્ટ ને 2 કોડા કોડીથી ભાગવા સુધીની પ્રકિયા દર્શાવી દીધી. હવે આગળની પ્રક્રિયા દર્શાવવા પ્રકારે “વિમુખ પદ કહ્યું છે. એટલે નિદ્રાદિપ્રકૃતિઓ માટે જે કહ્યું કે “ઉત્કૃષ્ટને ૭૦ કોડા કોડીથી ભાગવાથી જે આવે તેમાં આ પદના તેને પલ્યોપમના અસંખ્યાતમા ભાગથી ન્યૂન કરવું. આવા અર્થનો અનય કરી શકાય છે. જો આ રીતે એમાં અવય કરવામાં ન આવે તો એનો અન્યાય કયાં કરશો ? કારણકે વૈક્રિયષકના જઘન્ય સ્થિતિબંધક જીવો અસંજ્ઞી હોવાથી અને તેઓને તો P7s સ્થિતિસ્થાનો હોવાથી એમાં પલ્યોપમનો અસંખ્યમો ભાગ ન્યૂન કરવાનું કહેવાનો કોઈ મતલબ નથી. એટલે એ પદ અય વિનાનું ન રહી જાય એટલા માટે નિદ્રા વગેરે માટે જે કહ્યું છે એમાં એનો અન્વય કરવો અસંગત નથી. વૈક્રિયષટક તો છે જ પ્રકૃતિઓ છે, નિદ્રા વગેરે પ્રવૃતિઓની ઘણી બહુલતા છે. માટે ગ્રન્થકારે નિદ્રા વગેરે પ્રકૃતિઓની અપેક્ષાએ જ શું ન્યૂન કરવાનું એ જણાવ્યું છે. વૈક્રિયષટક માટે તો એના બંધક અસલી જીવો છે એવું આ ગાથામાં જણાવ્યું છે અને પ૪ મી ગાથામાં “અસંજ્ઞીજીવોના જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ P/s જેટલું અધિક હોય છે એ જણાવ્યું છે. આ બેના અનુસંધાનથી વૈક્રિયષટકમાટે PVs ન્યૂન કરવાનો છે એટલી વ્યાખ્યાનો વિશેષ પ્રતિપ્રતિ: ન્યાયે વ્યાખ્યા કરવી એને કોઇ અયોગ્ય નહીં કહી શકે, અન્યથા કર્મપ્રકૃતિમાં મૂળમાં તો વૈક્રિયષક માટે હજારે ગુણવાનું પણ કહ્યું નથી, છતાં ચૂર્ણિકારે એ પ્રમાણે જે વ્યાખ્યા કરી છે તેને પણ અસંગત માનવી પડે. બાકી, / ન્યૂન કરવાની વાતનોવૈક્રિયષટકમાં અન્વય કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી - ૬૧ Page #77 -------------------------------------------------------------------------- ________________ કરી આવો જે અર્થ કરવામાં આવે છે કે વૈક્રિયલટનો જઘન્યસ્થિતિબંધ ૨૦૦૦/૭ સાગરોપમ P/a અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦૦૦/૭ સાગરોપમ છે તેમાં, જે ઉત્તરપ્રકૃતિઓનો સમાન સ્થિતિબંધ સંભવિત હોય તે પ્રકૃતિઓ એક જ સમયે બંધાતી હોય ત્યારે એના સ્થિતિબંધમાં P/a થી વધુ તફાવત ન હોય' આવા નિયમની અસંગતિ ઊભી થાય છે. પંચેન્દ્રિય જાતિ વગેરેનો પણ ૨૦૦૦/૭ સાગરોપમ સ્થિતિબંધ અસંજ્ઞી જીવને શકય હોવા છતાં(પ્રસિદ્ધ વ્યાખ્યાનુસારે) વૈયિદ્ગિકનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધક અસંજ્ઞીજીવ૨૦૦૦/૭સાગરોપમ જેટલો સ્થિતિબંધ કરે છે જ્યારે પંચેન્દ્રિય જાતિ વગેરે નો ૨૦૦૦/૭ સાગરોપમ +P/sનો સ્થિતિબંધ કરે છે. એટલે કે P/s નો તફાવત પડે છે. (જો કે શુક્લવર્ણના ૧૦ કોડા કોડી સાગરોપમ સ્થિતિબંધે કૃષ્ણ વર્ણનો ૨૦ કોડા કોડી સાગરોપમ સ્થિતિબંધ માનનાર મતે ઉક્ત નિયમ ન રહેતો હોવાથી એની અસંગતિ કહી શકાતી નથી.) એટલે નિદ્રા વગેરેના જઘન્ય સ્થિતિબંધના અધિકારમાંજ ‘પલ્લાસંખંપૂર્ણ પદનો અન્વય કરવો યોગ્ય લાગે છે. એટલે નિદ્રા વગેરેનો જઘન્ય સ્થિતિબંધ ૩/૭ સાગરોપમ - [P/a જેટલો હશે. એમાંP/a ઉમેરવાથી જે ૩/૭ સાગરોપમ આવશે તે એકેન્દ્રિયને નિદ્રાનો થતો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ છે... આવો અર્થ આ વ્યાખ્યાનુસારે નીકળશે, જે કર્મ પ્રકૃતિને અનુસરનારો હોવાથી બન્ને ગ્રન્થનો સમન્વય પણ થઇ જાય છે. એમ વૈક્રિયષક માટે, ર૦૦૦/૭ સાગરોપમ - P/s એ જઘન્ય સ્થિતિબંધ અને એમાં P/s ઉમેરવાથી ૨૦૦૦/૭ સાગરોપમ એ વૈક્રિય ૬નો અસંજ્ઞીને થતો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ છે. આમ નિદ્રા વગેરે માટે ઉત્કૃષ્ટ સ્થિતિને ૭ કોડા કોડીથી ભાગી એમાંથી P/a બાદ કરવાથી જઘન્ય સ્થિતિબંધ આવે અને એમાં P/a ઉમેરવાથી એકેન્દ્રિયને થતો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ આવે એટલો અર્થ પંચસંગ્રહમૂળ પરથી પણ નીકળી શક્તો હોવાથી આટલા અંશમાં તો એ કર્મપ્રકૃતિના મત સાથે સમાન જ છે. હવે એટલો તફાવત રહ્યો છે કે કર્મપ્રકૃતિમાં વર્ગોત્કૃષ્ટ સ્થિતિને ૭૦ કોડા કોડીથી ભાગવાનું કહ્યું છે જ્યારે પંચસંગ્રહમાં ઉત્કૃષ્ટ સ્થિતિને ભાગવાનુ કહ્યું છે. આટલો તફાવત પણ નીચે મુજબ વ્યાખ્યા કરવાથી દૂર થઇ શકે છે. પંચસંગ્રહકારે ‘સેમા સામો' કહ્યું છે. એટલે કે શેષ પ્રકૃતિઓની જઘન્ય માટે બંધન કરણ ૬૨ Page #78 -------------------------------------------------------------------------- ________________ ઉત્કૃષ્ટને ભાગવાનું કહ્યું છે. એમાં સ્વઉક્ટને એવો ઉલ્લેખ કર્યો નથી. એટલે ઉભયગ્રન્થની સંગતિ થાય એ મુજબ વ્યાખ્યા કરી શકાતી હોવાથી અહીં ‘ઉત્કૃષ્ટ પદથી “સ્વઉટ ન લેતાંવત્કૃષ્ટ લેવી. વળી દેવદ્ધિની ઉત્કૃષ્ટ ૧૦ કોડા કોડી હોવા છતાં વૈક્રિયદ્ધિની સાથે જ એનો ઉલ્લેખ વૈક્રિય ૬તરીક કર્યો હોવાથી એનો જઘન્ય સ્થિતિબંધ ૧૦૦૦૦ સાગરોપમ - P/S ન લેતાં ૨૦૦૦ ૭ સાગરોપમP/s લેવાય છે. તો આના દ્વારા જ શું એવું સૂચન ન માની શકાય કે અહીં ઉત્કૃષ્ટ એટલે વર્ગોત્કટ લેવાની છે. શંકા- જ્ઞાના૦૫ નો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩૦ કોડા કોડી છે અને મોહનીયનો ૭૦ કોડા કોડી. એટલે સામાન્યથી દરેક સ્થિતિબંધમાં ૩: ૭નો ક્રમ જળવાઇ રહે છે. તેમ મનુષ્ય ગતિનો ૧૫ કોડા કોડી અને પંચેન્દ્રિય જાતિનો ૨૦ કોડા કોડી ઉત્કૃષ્ટ હોવાથી ૩:૪ક્રમ પણ આ બે વચ્ચે જળવાઇ રહેવો જોઇએ. એટલે એકેન્દ્રિય વગેરેમાં મનુષ્ય નો ૧૫/% સાગરોપમ અને પંચેન્દ્રિય જાતિનો ૨૦% સાગરોપમ વગેરે બંધ માનીએ તો જ એ ક્રમ જળવાતો હોવાથી “વર્ગોત્કટ લેવું યોગ્ય નથી, કેમકે એમાં મનુષ્યગતિનો ૨૦/૭૦ સાગરોપમ બંધ માનવો પડવાથી પંચેન્દ્રિય જાતિને સમાન એ થઇ જાય છે. સમાધાન - આ રીતે તર્કથી જ જો વિચાર કરવો હોય તો તો વર્ગોફ્ટ લેવી જ યોગ્ય કરે છે. જ્ઞાના. અને મોહનીય વચ્ચે જે સામાન્યથી દરેક સ્થિતિબંધ કાળે ૩: ૭નો ક્રમ જળવાઇ રહે છે એમાં એક કારણ છે કે મોહનીયના ૭૦ કોડા કોડી બંધકાળે જ્ઞાના. નો ૩૦ કોડા કોડી અને જ્ઞાના. ના ૩૦ કોડા કોડી બંધકાળે મોહનીયનો કોડા કોડી બંધ સામાન્યથી થાય છે. એક જ વર્ગની અચાન્ય ઉત્તરપ્રવૃતિઓ માટે આવું નથી. મનુષ્ય ગતિનો ૧૫ કોડા કોડી બંધ થાય ત્યારે પંચેન્દ્રિય જાતિનો ૨૦ કોડા કોડી બંધ થાય એવું નથી. ત્યારે તો પંચેન્દ્રિય જાતિનો પણ ૧૫ કોડા કોડી જ બંધ થાય છે.(વધુમાં વધુ તફાવતP/aનો જ હોય છે.) અને જયારે પંચેન્દ્રિય જાતિનો ૨૦ કોડા કોડી બંધ થાય છે ત્યારે તો મનુષ્યગતિ બંધાતી જ નથી. એ તો, ૧૫ કોડા કોડી ઉપર નામ કર્મનો બંધ હોય ત્યારે મનુષ્યગતિ બંધાતી નથી માટે એનો ઉત્કૃષ્ટ ૧૫ કોડા કોડી જ છે, અધિક નથી. બાકી જ્યારે એનો બંધ હોય ત્યારે પંચેન્દ્રિય જાતિ વગેરે નામની અન્ય પ્રવૃતિઓ સાથે એનો કમ લગભગ ૨ : ૨ જેટલો જ હોય છે, અને મતિજ્ઞાના વગેરે સાથે ૨:૩નો, કાયમોહનીય સાથે ૨:૪નો અને દર્શનમોહનીય કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી Page #79 -------------------------------------------------------------------------- ________________ સાથે ૨:૭ નો ક્રમ હોય છે. એટલે જ શ્રેણિમાં નામ-ગોત્રનો જયારે ૧ પલ્યોપમ બંધ હોય ત્યારે જ્ઞાના. વગેરેનો ૧.૫ પલ્યોપમ અને મોહનીયનો બે પલ્યોપમ સ્થિતિબંધ કહ્યો છે. અન્યથા, જો બધ્યમાન પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિબંધોનો પરસ્પર જે ક્રમ હોય તે જ જળવાતો હોય તો નામ ગોત્રના ૧ પલ્યોપમ બંધ કાળે જ્ઞાના. નો ૩ પલ્યોપમ અને મોહનીયનો ૪ પલ્યોપમ બંધ હેત. કારણ કે નામ ગોત્રમાં બધ્યમાન પ્રકૃતિઓ છે યશનામ અને ઉચ્ચગોત્ર જેનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૦ કોડા કોડી છે જ્યારે જ્ઞાના. નો ૩૦ અને ક્યાયમોહનીયનો ૪૦ કોડા કોડી છે. એટલે કે બધ્ધમાન આ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિબંધોનો ક્રમ તો ૧: ૩ : ૪ છે. એટલે સામાન્યથી તો, વર્ગોત્કૃષ્ટનો જ ક્રમ જળવાતો હોવાથી અને વૈક્રિયષટ્ક દ્વારા એનું સૂચન પણ થઇ શકતું હોવાથી પંચસંગ્રહકારે વ્હેલ ‘ઉત્કૃષ્ટ” શબ્દનો વર્ગોત્કૃષ્ટ અર્થ કરી કર્મપ્રકૃતિ સાથે પણ સંમતિ સાધવી એમાં કંઇ અનુચિત ભાસતું નથી. આમ એકેન્દ્રિય વગેરેમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો હોય એના અધિકારમાં પંચસંગ્રહની આવી વ્યાખ્યા કરવામાં આવે તો એના મતમાં અને કર્મપ્રકૃતિના મતમાં કોઇ તફાવત રહેતો નથી. પંચસંગ્રહકારના પોતાના વચનોમાં પૂર્વાપર વિરોધ ન રહે અને કર્મપ્રકૃતિની સાથે સમન્વય થઇ જાય એ ગણતરીએ વ્યાખ્યાનતો વિશેષપ્રતિપત્તિ:' ન્યાયે આવી વ્યાખ્યા દર્શાવી છે. છેવટે વસ્તુત ં તુ કેટલિનો વિદન્તીતિ.’ પ્રશ્ન -૫૯ :- વૈક્રિયષટકનો જઘન્ય સ્થિતિબંધ કેટલો છે ? ઉત્તર – ૫૯ :- કર્મપ્રકૃતિ મૂળમાં આનો સ્વતંત્ર ઉલ્લેખ નથી. ચૂર્ણિકારે આ પ્રમાણે જણાવ્યું છે કે વેલ્વિયછાળ સારોવમસદસ્વસ્ય ને સત્તમાળા પતિોવમક્ષ ખાવ ૩ળા, અળિપવિંડિઓ ટ્રેવળિયપાળું વધરૂત્તિ” . આમાં પલિઓવમન્સ જાવ...' એટલો નિર્દેશ કરીને ચૂર્ણિકારે આગળ નિર્દેશ કર્યો નથી. વળી એ પૂર્વે નિદ્રાપંચક વગેરે માટે પલિઓયમન્સ અસંખેતિભાગેણ ઊણગા' એમ જણાવેલ છે. એટલે પ્રસ્તુતમાં પણ પલ્યોપમનો અસંખ્યમો ભાગ ચૂન કરવાનો છે એમ કલ્પના થઇ આવવી સહજ છે. પણ વસ્તુત: પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ન્યૂન કરવાનો છે એ જાણવું. ૪ બંધન કરણ Page #80 -------------------------------------------------------------------------- ________________ વૈક્રિયષટક્ના જઘન્ય સ્થિતિબંધક અસંજ્ઞીપંચેન્દ્રિય જીવો છે. તેઓનો સ્થિતિબંધ એકેન્દ્રિય કરતાં હજારગુણો હોય છે. એટલે અસંજ્ઞીપંચેન્દ્રિયનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦૦૦ ૭ સાગરોપમ છે. વળી એના સ્થિતિસ્થાનો P/s હોય છે. માટે જઘન્ય સ્થિતિબંધ ૨૦૦૦/૭ સાગરોપમમાંથી પલ્યોપમનો સંખ્યામાં ભાગ બાદ કરવાથી આવે એ સ્પષ્ટ છે. ચૂર્ણિકારને પણ એ જ અભિમત છે. જેમ કર્મપ્રકૃતિસંગ્રહણી અને અંધશતક મૂળના કર્તા એક જ છે તેમ બનેની ચૂર્ણિના કર્તા પણ એક છે એવી કલ્પના બન્નેની ચૂર્ણિનો સમાન રીતે થતો પ્રારંભ, સમાનરચના પદ્ધતિ વગેરે પરથી સુકર છે. બંધશતની ચૂર્ણિમાં ચૂર્ણિકારે પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ઓછો કરવાનું સ્પષ્ટશબ્દોમાં કહેલ છે. જૂઓ ૫૧મી ગાથાની ચૂર્ણિदेवगइनिरयगइवेउव्वियसरोरवेठब्वियअंगावंगणिरयदेवाणुपुत्वोणं एएसि कम्माणं जहन्नगा ठिइबंधो सागरोवमस्स बेसत्तभागा सहरसगुणिया पलिओवमरस संखज्जतिभागणूणया, अंतोमुत्तमबाहा ॥ (પુસ્તકાકાર . ૭૧). પ્રશ્ન - ૬૦ :- એકેન્દ્રિયાદિમાંથી સંજ્ઞીમાં ઉત્પન્ન થતા જીવને વિગ્રહગતિમાં કેટલો સ્થિતિબંધ હોય છે? ઉત્તર-૬૦ :- સામાન્ય નિર્દેશ મુજબ તો એ અંત: કોડા કોડ હોવો સંભવે છે. તેમ છતાં, અસંજ્ઞીમાંથી નરકમાં જતાં જીવને વિગ્રહગતિમાં ૨૦૦૦/૭ સાગરોપમ બંધ કહ્યો છે. તેના પરથી અને અન્ય અનેક સ્થળોના પ્રતિપાદન પરથી જણાય છે કે એકેન્દ્રિયાદિમાંથી સંજ્ઞીમાં ઉત્પન્ન થતાં જીવને વિગ્રહગતિમાં અસંક્ષીપંચેન્દ્રિય પ્રાયોગ્ય બંધ જ હોવો જોઇએ. શંકા - અસંસીમાંથી નરકમાં જતાં જીવને જેમ પૂર્વભવીય અસંક્ષીપ્રાયોગ્ય બંધ કહ્યો છે તેમ એકે. માંથી સંજ્ઞીપંચેન્દ્રિયમાં જતા જીવને વિગ્રહગતિમાં પૂર્વભવીય એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ કહો ને, અસંશી પંચેન્દ્રિય પ્રાયોગ્ય શા માટે કહો છો? સમાધાન - એ જીવ એકેન્દ્રિયમાંથી આવતો હોવા છતાં વિહગતિમાં પણ પંચેન્દ્રિય નામકર્મનો ઉદય થઇ ગયો હોવાથી પંચેન્દ્રિય પ્રાયોગ્ય બંધ તો એને હોય જ છે. પણ તેમ છતાં મનપર્યાપ્તિનો હજુ પ્રારંભ થયો ન હોવાથી સંજ્ઞી પ્રાયોગ્યબંધ હોતો નથી. માટે અસંક્ષીપંચેન્દ્રિય પ્રાયોગ્ય બંધ હોય છે. વળી જેવો ઉત્પતિદેશે આવી છએ પર્યાપ્તિઓનો પ્રારંભ કરશે કે તરત જ એનોસ્થિતિબંધ સંજ્ઞી પંચેન્દ્રિય કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી Page #81 -------------------------------------------------------------------------- ________________ પ્રાયોગ્ય અંત: કોડા ફોડી બની જશે. પ્રશ્ન- ૬૧ - એક કોડા કોડી સાગરોપમ કરતાં ઓછો સ્થિતિબંધ થતો હોય ત્યારે અબાધા કેટલી હોય ? ઉત્તર - ૧ :- જો તર્કથી વિચાર કરવો હોય તો ત્રિરાશિ માંડવી જોઇએ. ૧ કોડા કોડી સાગરોપમ સ્થિતિબંધે જો ૧૦૦ વર્ષ અબાધા છે, તો ૧૦ લાખ કરોડ સાગરો અમે કેટલી? આ રીતે ત્રિરાશિ માંડવાથી નીચે મુજબ અબાધા આવી શકે – ૧ કોડા કોડી સાગરોપમ - ૧૦૦ વર્ષ ૧૦ લાખ ક્રોડ સાગરોપમ - ૧૦ વર્ષ ૧ લાખ ક્રોડ સાગરોપમ - ૧ વર્ષ. એમ આગળ - આગળ જાણવું-થાવત છેવટે અંતર્મુહૂર્ત સ્થિતિબંધ અત્યંતનાના અંતર્મુહૂર્ત જેટલી અબાધા આવશે. આ રીતે ક્રમશ: જુદા જુદા સ્થિતિબંધે ત્રિરાશિમુજબ અબાધા માનવાથી જ, ૭૦૦૦વર્ષ-અંતર્મુહૂર્તના સમયો જેટલા અબાધાસ્થાનો છે એવી પ્રરૂપણા સંગત ઠરે. અન્યથા, ૦૦૦ – ૧૦૦ = ૬૯૦૦ વર્ષના સમયો અને અબાધા તરીકે સંભવિત મોટા અંતર્મુહૂર્તમાંથી સંભવિત નાનું અંતર્મુહૂર્ત બાદ કરવાથી આવતા સમયો.. આ બેનો સરવાળો કરીએ એટલા જ અબાધાસ્થાનો મળે છે. વળી આ સરવાળામાં બીજી રકમ જે છે તે તો સંખ્યાની આવલિકાના સમયો જેટલી જ છે. એટલા અબાધાસ્થાનોને ભાગે સ્થિતિબંધસ્થાનો તરીકે ૧ કોડા કોડી સાગરોપમ થી અંતર્મુહૂર્ત સ્થિતિબંધ સુધીમાં જેટલા સ્થિતિબંધસ્થાનો સંભવિત હોય તે બધા મળવાથી અબાધાકંડક // કરતાં મોટું થઇ જશે. આમ તર્કથી ભાસે છે. તેમ છતાં, આ અતીન્દ્રિય તત્વ છે. એ કયારેક આપણા તર્કની મર્યાદા ઓળંગી જતું પણ હોય એ નકારી ન શકાય. તેથી બધા જ રથકારોએ એક સરખી રીતે અંત: કોડાકોડી સાગરોપમ બધે જે અંતર્મુહૂર્તની જ અબાધા કહી છે એ આપણા માટે શ્રદ્ધેય છે. પ્રશ્ન - દર :- પર્યાપ્ત પંચેન્દ્રિયના આયુષ્યકર્મમાં જે અલ્પબદુત્વ આપ્યું છે તેમાં શેષ ૭ કર્મોની જેમ ૧૦ બોલ કેમ નથી, આઠ જ શા માટે છે? ઉત્તર- રર :- ૭કર્મોમાં અબાધા સ્થિતિબંધને અનુસરે છે. એટલે કે એ સ્થિતિબંધ સાથે સંબંધ ધરાવે છે. તેથી કંડસ્થાનો અને અર્થેનકંડક એમબે બોલ વધે છે. જ્યારે આયુષ્યમાં અબાધાને સ્થિતિબંધ સાથે કોઇ નિસ્બત નથી. આયુષ્યબંધ ઉક્ટ હોય બંધન કરણ Page #82 -------------------------------------------------------------------------- ________________ અને અબાધા જઘન્ય હોય એવું પણ એમાં સંભવે છે. તેથી અમુક ચોક્કસ અબાધાએ સ્થિતિબંધના અમુક ચોક્કસ સંખ્યાના વિકલ્પો જ હોય એવું ન હોવાથી કંડક સ્થાનો અને અર્થેનકંડકની એમાં પ્રરૂપણા અશક્ય છે. માટે એ બે પદ અલ્પબહુત્વમાં ઓછા છે. વળી પર્યાપ્ત પંચેન્દ્રિય સિવાયના જીવભેદોમાં તો ક્રોડપૂર્વથી અધિક આયુષ્ય બંધ હોતો જ નથી. તેથી નિષેની એક પણ દ્વિગુણહાનિ સંભવતી ન હોવાથી દ્વિગુણહાનિના સ્થાનો અને આંતરાના સ્થાનો એ બે પદ પણ એમાં સંભવતા નથી. એટલે તેમાં અલ્પબહુત્વમાં માત્ર છ જ પદો છે. પ્રશ્ન ૬૩ :- લબ્ધિ અપર્યાપ્ત જીવોમાં જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું હોય ? - ઉત્તર – ૬૩ :- સંખ્યાતગુણ હોય. કારણકે આ જીવો જે આયુષ્યબંધ કરે છે તેના અલ્પબહુત્વમાં જઘન્ય આયુષ્ય કરતાં અબાધાસ્થાનોને સંખ્યાતગુણ અને તેના કરતાં ઉત્કૃષ્ટ અબાધાને વિશેષાધિક વ્હેલ છે. એટલે જણાય છે કે જઘન્ય આયુષ્ય કરતાં ઉત્કૃષ્ટ અબાધા સંખ્યાતગુણ હોય છે. આ ઉત્કૃષ્ટ અબાધા સંભવિત ઉત્કૃષ્ટ આયુષ્યના ત્રીજા ભાગ જેટલી હોય છે. તેથી ત્રીજો ભાગ જો સંખ્યાતગુણ છે તો સંપૂર્ણ આયુષ્ય તો સંખ્યાતગુણ હોય જ એ સ્પષ્ટ છે. છતાં એ પણ અંતર્મુહૂર્ત પ્રમાણ જ હોય છે એ ખ્યાલમાં રાખવું. પ્રશ્ન ૬૪ :- અનંતા. વગેરે ક્યા કષાયના ઉદયકાળે શુભ/અશુભમાં કેટલો રસબંધ હોય? એની પ્રરૂપણામાં અનંતાના કષાયોદયકાળે અશુભમાં ૪ ઠા. અને શુભમાં ૨ ઠા. ૨સબંધ દર્શાવેલો છે. પણ, સમ્યક્ત્વાભિમુખ મિથ્યાત્વીને અનંતા૦ નો ઉદય હોવા છતાં એ વખતે અશુભનો ર ઠા. અને શુભનો ૪ ઠા. રસ બંધાવો કહ્યો છે. તો આમાં સાચું શું સમજવું ? ઉત્તર – ૬૪ :– ક્યા કષાયના ઉદયે શુભ/અશુભમાં કેટલો રસબંધ હોય એની અહીં જે પ્રરૂપણા કરી છે તે વ્યવહાર માત્રથી જાણવી. અન્યથા જેમ આ આપત્તિ આવે છે તેમ અન્ય આપત્તિઓ પણ આવે છે. જેમકે અવિરત સમ્યક્તીને અશુભનો ૩ કે ૪ ઠા. રસબંધ હોતો નથી, તેમ છતાં આ પ્રરૂપણામાં ૩ ઠા. રસ બતાવેલ છે. વસ્તુત : અનંતા.ના ઉદયે શુભ-અશુભ બન્નેનો ૨-૩ કે ૪ ઠા. રસ બંધાય છે. અપ્રત્યા૦ અને પ્રત્યા૦ (ઉદયે)- અશુભનો ૨ ઠા. અને શુભનો ૨-૩ કે ૪ ઠા. બંધાય કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી - - ૬૭ Page #83 -------------------------------------------------------------------------- ________________ સંજય ઉદયે- અશુભનો ૨ કે ૧ઠા. અને શુભનો ૪- ૩ કે ૨ ઠા. રસ બંધાય. કર્મમળ્યમાં ક્યાયોદયાનુસારે ગતિઓ દેખાડી છે કે અનંતા. વાળો નરકમાં, અપ્રત્યાખ્યાન વાળો તિર્યંચમાં, પ્રત્યાખ્યાનવાળો મનુષ્યમાં અને સંભવ વાળો દેવમાં જાય. આમાં પણ અનેક પ્રશ્નો ઊભા થાય છે. મિથ્યાત્વી જીવોને અનંતાનો ઉદય હોવા છતાં ચારે ય ગતિમાં જાય છે. અપ્રત્યાખ્યાન વગેરેના ઉદયવાળા તો સમન્વી જ હોવાથી દેવલોકમાં જાય છે, તિર્યંચમા શી રીતે જાય ? આવી અસંગતિઓ ઊભી થતી હોવા છતાં જો સંગતિ કરવી હોય તો એમ વિચારી શકાય કે અનંતા ના ઉદયવાળા - મિથ્યાત્વીઓ ચારેય ગતિમાં જઇ શકે છે, શેષજીવો તો દેવમાં કે મનુષ્યમાં જાય છે. એટલે ૪ ગતિની આ જે પ્રરૂપણા છે એ મૂળ અનંતા ના ઉદયવાળા જીવો માટે જ હોય. અને તેથી અનંતા ના ઘરના (સમાન) અનંતાઉદયવાળો નરકમાં જાય, અપ્રત્યાખ્યાનના ઘરના (સમાન) અનંતા ઉદયવાળો તિર્યંચમાં જાય, પ્રત્યાખ્યાના ઘરના (સમાન) અનંતા ના ઉદયવાળો મનુષ્યમાં જાય સંજવલનના ઘરના (સમાન) અનંતા ઉદયવાળો દેવમાં જાય. આમ કલ્પના કરી શકાય છે. જો આ લ્પના સાચી હોય તો પ્રસ્તુતમાં પણ આ રીતે અનંતા ના ઉદય માટે જ વિચારણા કરી શકાય છે. જેમકે, અનંતા. અનંતા. અશુભ ૪ ઠા. શુભ ૨ ઠા. અપ્રત્યા૦ અનંતા. અશુભ ૩ ઠા. શુભ ૩ ઠા. પ્રત્યા. અનંતા. અશુભ ૨ ઠા. શુભ ૪ ઠા. સંજવ૦ અનંતા અશુભ મંદ ૨ ઠા. શુભ વર્ધમાન ૪ ઠા. (પણ જે ૧૭ પ્રવૃતિઓ માટે ૧ઠા. કહ્યો છે તે ન સંભવે) આ એક કલ્પના છે. તત્વ કેવલિગમ્ય છે. પ્રશ્ન - ૫ :- સાકાર-અનાકાર ઉપયોગમાં રસબંધ કેટલો થાય? ઉત્તર – ૫ :- અનાકાર ઉપયોગમાં શુભ કે અશુભ બનેનો૨ ઠા. રસ જ બંધાય છે. સાકાર ઉપયોગમાં બનેનો ૨-૩ કે ૪ ઠા. રસ બંધાઈ શકે છે. જે અનાકાર ઉપયોગના સ્થાન છે તે સાકાર ઉપયોગમાં પણ બંધાઈ શકે જ છે. “એમાં અનાકાર ઉપયોગની યોગ્યતા પણ છે એટલી વિશેષતા હોય છે. જયારે એ સિવાયના બંધન કરણ Page #84 -------------------------------------------------------------------------- ________________ સાકાર ઉપયોગ પ્રાયોગ્ય જે સ્થાનો હોય છે તે અનાકાર પ્રાયોગ્ય હોતા નથી, એટલે કે એકાંત સાકાર ઉપયોગ પ્રાયોગ્ય હોય છે. એટલે ગ્રન્થમાં જયાં મિશ્ર ઉપયોગ પ્રાયોગ્ય સ્થાનો' એમ લખ્યું છે ત્યાં કદાચ એવો અર્થ હોય કે ‘સાકાર કે અનાકાર કોઇપણ ઉપયોગથી બાંધી શકાય એવા સ્થાનો.' તેથી, વિવક્ષિત સમયે તો આ બેમાંથી કોઇ પણ એક જ ઉપયોગ હોય છે અને તેનાથી જ એ સ્થાન બંધાઇ રહ્યું હોય છે. પણ તેમ છતાં એ સ્થાન અન્ય ઉપયોગથી પણ બંધાવાની યોગ્યતાવાળું છે, માટે એનો ઉલ્લેખ ‘મિશ્રઉપયોગ પ્રાયોગ્ય' તરીકે ક્યો છે. એટલે, એક જ સમયે જીવને સાકાર અનાકાર બન્ને ભેગા થઇને મિશ્ર ઉપયોગ કઇ રીતે હોય શકે? આવો પ્રશ્ન ઊઠતો નથી. ત્રણ કે ચાર ઠાણિયા રસબંધ માટે આવશ્યક અધિક પ્રમાણના સંક્લેશ - વિશુદ્ધિ અનાકાર ઉપયોગમાં સંભવિત નથી. તેથી શુભ અને અશુભ બન્નેનો ૩ – ૪ ઠા. ૨સ તો માત્ર સાકાર ઉપયોગથી જ બંધાતો હોવાના કારણે એમાં એકાંતસાકાર પ્રાયોગ્ય અને મિશ્ર પ્રાયોગ્ય એમ ભેદ પાડ્યા નથી. ૨ ઠા. માં પણ એકદમ જઘન્ય તરફના કે ઉત્કૃષ્ટ તરફ્ના તો એકાંતસાકાર પ્રાયોગ્ય જ હોય છે, મધ્યમના રસસ્થાનો જ સાકાર-અનાકાર ઉભયપ્રાયોગ્ય હોય છે એ ૨૨ બોલના અલ્પબહુત્વ પરથી જાણી શકાય છે. (અશુભનો એક ઠા. રસ બંધ પણ સાકાર ઉપયોગથી જ થતો હોવો જોઇએ. માટે સૂક્ષ્મસંપરાય સંયતને સાકાર ઉપયોગ હેલો છે.) ‘મિશ્ર ઉપયોગ' ના ઉલ્લેખનું આ એક સમાધાન છે. અથવા આનું જ એક અન્ય સમાધાન પૂજ્યપાદ મુનિચન્દ્ર સૂરિમહારાજે કર્મપ્રકૃતિચૂર્ણિની ટીપ્પણમાં આપેલ છે જેનો પદાથો ના પુસ્તકમાં ઉલ્લેખ કર્યો છે. તત્ત્વ કેવલિગમ્ય છે. કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી ૬૯ Page #85 -------------------------------------------------------------------------- ________________ (સંકમકરણ) પ્રશ્ન-૧:- ઉપશમસત્ત્વ સાથે ઉપશમશ્રેણિ માંડનારને મોહનીયકર્મનું બેમાં બેનું સંક્રમસ્થાન માં ગુણઠાણે હોય? ઉત્તર - ૧ :- હા, હોય. ૯ મા ગુણઠાણાના ચરમસમયે સંજવલનલોભનો બંધવિચ્છેદ થાય છે. એની સમયગૂન બે આવલિકા પૂર્વથી એની પતદ્મહતા નષ્ટ થઈ હોવાથી અમાત્યા -પ્રત્યા-લોભ સ્વસ્થાને જ ઉપશાંત થાય છે, પણ સંજવલન લોભમાં સંક્રમતા નથી. એટલે ૯મા ગુણઠાણે પણ એ સમયજૂન ૨ આવલિકા જેટલા કાળ માટે બેમાં બેનું જ સંક્રમ સ્થાન હોય છે. અને ક્ષાયિક્ષમ્યક્તીને તો ત્યારથી જ સંકમાભાવ હોય છે. ક્ષપકશ્રેણિમાં તો મા ગુણઠાણાના અંત પહેલાં જ અંતર્મુહૂર્ત શેષ હોય ત્યારે સંજવલન માયાનો સત્તાવિચ્છેદ થવા સાથે સંક્રમાભાવ થઇ જાય છે. પણ એ પહેલાં, ક્રોધના સત્તાવિચ્છેદ પછી અને માનનો સત્તાવિચ્છેદ ન થાય ત્યાં સુધી બે માં બે મળે છે. પ્રશ્ન - ૨ :- મોહનીયની ૨૭ની સત્તાવાળાને ૧લે ગુણઠાણે ૨૫ નું સંક્રમ સ્થાન જઘન્યથી ૧ સમય માટે મળે કે નહીં? ઉત્તર - ૨ - ૨૮ ની સત્તાવાળો સમ્યત્વમોહનીયને ઉવેલી નાંખે ત્યારે ૨૭ની સત્તાવાળો થાય છે. એ વખતે ૨૬ નું સંક્રમ સ્થાન હોય છે. મિશ્ન પણ ઉવેલાતાં ઉકેલાતાં ચરમખંડનો ચરમપ્રક્ષેપ થયે માત્ર ઉદયાવલિકા શેષ રહે છે ત્યારથી ૨૫નું સંક્રમ સ્થાન શરુ થાય છે. એક આવલિકામાં તો એ ૨૬ની સત્તાવાળો થઇ જાય છે. તેથી ૨૫નું સંક્રમ સ્થાન ન આવલિકા કાળ માટે મળે છે. ૨૫નું સંક્રમ સ્થાન એક સમય પ્રવર્યા પછી બીજા સમયે જો એ મિશ્રગુણઠાણે ચાલ્યો જાય તો એકસમય માટે મળી શકે. પણ એવું બનતું નથી, કેમકે જઘન્યથી પણ મિશ્રની સત્તા P/a ન્યૂન એક સાગરોપમ બાકી હોય ત્યાં સુધીમાં જ એનો ઉદય થઈ શકે છે, ત્યાર બાદ નહીં. તેમ છતાં, કષાયપ્રાભૂતચૂર્ણિના મતે એક સમય આ રીતે મળે છે- જ્યારે મિશ્રમોહનીયનો ચરમખંડ ઉવેલાઇ રહ્યો હોય ત્યાં સુધીમાં પુન: ઉપશમસમ્યક્ત પામવાની એવી રીતની પ્રક્રિયા કરે કે જેથી મિશ્રમોહનીયનો ચરમપ્રક્ષેપ મિથ્યાત્વમાં કરે, પછી એક સમય માટે ૨૫નો સંક્રમ કરે અને તે પછીના સમયે જ સંક્રમકરણ Page #86 -------------------------------------------------------------------------- ________________ મિથ્યાત્વના અંતરમાં પ્રવેશ થવાથી પુન: ઉપશમસમ્યક્ત્વી બની ૨૮ ની સત્તાવાળો અને ૨૬ના સંક્રમસ્થાનવાળોબને. જો આવું શક્ય હોય તો૨૫નું સંક્રમસ્થાન જઘન્યથી એક સમય મળે. (આવું અશક્ય હોવાનું માનવામાં કોઇ કારણ જણાતું નથી.) બાકી ૨૮ ની સત્તાવાળાને ૨૫ નું સંક્રમસ્થાન બીજે ગુણઠાણે એક સમય માટે જાય તો એક સમય કાળ માટે મળે જ છે, કારણકે બીજા ગુણઠાણાની આગળપાછળ ચોથે અને પહેલે ગુણઠાણે ૨૭નું સંક્રમસ્થાન હોય છે, બીજે ગુણઠાણે દર્શનમોહમાં સંક્રમ ન હોવાથી ૨૫નું સંક્રમસ્થાન હોય છે. પ્રશ્ન - ૩ :- મોહનીયકર્મમાં ૬ કે ૭ મે ગુણઠાણે ૧૧ નું અને ૯ નું પતદ્મહસ્થાન એક સમય માટે મળી શકે છે તો ૧૦ નું પતગ્રહસ્થાન જઘન્યથી એક સમય માટે કેમ નહીં? ઉત્તર - ૩ :- ૬૪ - ૭ મે ગુણઠાણે ૧૧ નું પતગ્રહસ્થાન ક્ષાયોપશમિક સમ્યક્ત્વીને અને ૯ નું પતદ્દગ્રહસ્થાન ક્ષાયિકસમ્યક્ત્વીને હોય છે. ૬ કે ૭ મે ૧ સમય માટે આવી કાળ કરી જાય તે જીવને આ પતહસ્થાનો૧સમય માટે મળે છે.(ત્યારબાદ ૪થે ગુણઠાણે જવાથી ૧૯ કે ૧૭નું પતદ્મહસ્થાન હોય.) કિન્તુ ૧૦નું પતદ્દહસ્થાન તો ક્ષાયિકસમ્યક્ત્વ પામતી વખતે મિથ્યાત્વ ક્ષીણ થયે હોય છે. આ અવસ્થામાં જીવ મૃત્યુ પામતો નથી. અને મૃત્યુ સિવાય છઠું – સાતમું ગુણઠાણું એક સમય માટે આવતું નથી. માટે ૧૦નું પતદ્દહસ્થાન જઘન્ય થી પણ અંતર્મુહૂર્ત કાળ માટે જ મળે છે. આ જ કારણસર છઢે સાતમે ગુણઠાણે ૧૧માં ૨૬નું સંક્રમસ્થાન પણ જઘન્ય થી ૧સમય માટેન મળતાં ૧આવલિકા માટે મળે છે. એમ ૧૦માં ૨૨ નું સંક્રમસ્થાન પણ અંતમુર્છ માટે મળે છે. પ્રશ્ન - ૪ :- પ્રકૃતિસંક્રમ અને પ્રદેશસંક્રમમાં તફાવત શું છે ? ઉત્તર – ૪ :– જ્યારે તે તે પ્રદેશોને આધાર તરીકે વિક્ષી તેમા થયેલા સ્વભાવના ફેરફારની વાત હોય ત્યારે એ પ્રકૃતિસંક્રમ કહેવાય છે. જેમકે અમુક દલિકોમાં મતિજ્ઞાનને આવરવાનો સ્વભાવ હતો તે બદલાઇને શ્રુતજ્ઞાનને આવરવાનો સ્વભાવ થયો એ મતિજ્ઞાનાવરણનો પ્રકૃતિસંક્રમ હેવાય. જ્યારે પ્રકૃતિઓને આધાર તરીકે વિવતી દલિકોની અવરજવરની વિક્ષા હોય તે પ્રદેશસંક્રમ કહેવાય છે. જેમકે મતિજ્ઞાના૦ પ્રકૃતિમાં રહેલા પ્રદેશો શ્રુતજ્ઞાના વગેરે બીજી પ્રકૃતિમાં કર્મપ્રકૃતિ પ્રશ્નોત્તરી ૧ Page #87 -------------------------------------------------------------------------- ________________ ગયા એ મતિજ્ઞાનાનો પ્રદેશસંક્રમ કહેવાય છે. આશય એ છે કે દરેક આત્મપ્રદેશો પર સત્તાગત બધી પ્રવૃત્તિઓના દલિકો હોય છે. તેમ છતાં, બુદ્ધિથી કલ્પી લઇએ કે મતિજ્ઞાનાવ ના જેટલા દલિકો છે તેનો એક સમૂહ છે, શ્રુતજ્ઞાના ૦ના દલિકોનો બીજો સમૂહ. ઇત્યાદિ. આ એક સમૂહમાંથી દલિકોનું બીજા સમૂહમાં જવું એ પ્રદેશ સંક્રમ કહેવાય છે. અહીં ખ્યાલમાં રાખવા જેવું એ છે કે દલિકોને અહીંથી અહીં ખસવાનું હોતું નથી, માત્ર, વિવક્ષિત સમયે મતિજ્ઞાનાનાકુલ દલિકોમાંથી જેટલાદલિકોમાં સ્વભાવનો ફેરફાર થઇશ્રુતજ્ઞાના અવધિજ્ઞાનાવ વગેરેપણું આવ્યું, તેટલા દલિકોનો પ્રદેશ સંક્રમ કહેવાય છે. એટલે કે પરિવર્તન પામતા દલિકોની વિવલા એ પ્રદેશસંક્રમ છે અને પરિવર્તન પામતી પ્રકૃતિની વિવેક્ષા એ પ્રકૃતિસંક્રમ છે.જેટલાદલિકોમાં માત્ર સ્થિતિ અને અનુભાગનો ફેરફાર થાય છે એ દલિકોનો પ્રદેશ સંક્રમ કહેવાતો નથી, કારણ કે પ્રદેશસંક્રમની પ્રરૂપણા માત્ર પ્રકૃતિના ફેરફારની અપેક્ષાએ જ કરવામાં આવી છે. આ જ રીતે, સ્થિતિની આધાર તરીકે વિક્ષા કરીને પ્રકૃતિનો ફેરફાર એ સ્થિતિસંક્રમ(અન્યપ્રકૃતિનયન) કહેવાય છે. જેમ કે ૧૫ કોડા કોડી સાગરોપમ સ્થિતિનું મતિજ્ઞાનાશ્રુતજ્ઞાના બન્યું તો મતિજ્ઞાનાનો૧૫ કોડા.કોડી સાગરોપમ સ્થિતિસંક્રમ થયો કહેવાય. પ્રકૃતિની અવસ્થિત આધાર તરીકે વિવમા કરીને સ્થિતિમાં જે ફેરફાર થાય તે સ્થિતિની ઉદ્દવર્તના - અપવર્તના કહેવાય છે. જેમ કે મતિજ્ઞાનાવ માં ૧૫ કોડા કોડી સાગરોપમની સ્થિતિમાં રહેલ દલિક ઉપર નીચે ગયું તો ઉદ્વર્તના/અપવર્તના કહેવાય. આ જ રીતે અનુભાગ સંક્રમ અને અનુભાગ ઉવર્તના- અપવર્તના અંગે પણ જાણવું પ્રશ્ન-૫:- કમ્મપયડી તેમજ પંચસંગ્રહમાં દર્શનમોહનીય અને ચારિત્રમોહનીયનો પરસ્પર સંક્રમ થતો નથી એમ જણાવ્યું છે. જ્યારે આવશ્યક્યૂર્ણિવિશેષાવશ્યકભાથ બ્રહવૃત્તિ, નવશતવૃત્તિ વગેરેમાંસાયિકસમ્યક્ટ્રપ્રાપ્તિની પ્રક્રિયામાં અનંતાનુ0 નો એક અનંતમો ભાગ મિથ્યાત્વમાં નાંખે છે અને એની સાથે મિથ્યાત્વને ખપાવે છે એમ જણાવ્યું છે. તો અનંતાનુ નો મિથ્યાત્વમાં સંક્રમ થાય? ઉત્તર - ૫ :- તત્વાર્થસૂત્રની વૃત્તિ વગેરેમાં અનંતાનુ૪ અને દર્શનગિક એમ ૭ પ્રકૃતિઓને દર્શનમોહનીય (દર્શનસપ્તક) તરીકે અને શેષ ૨૧ પ્રકૃતિઓને ચારિત્ર સંક્રમકરણ Page #88 -------------------------------------------------------------------------- ________________ મોહનીય તરીકે ગણાવેલ છે. એટલે એ મુજબ અનંતાનુ૦ નો મિથ્યાત્વમાં સંક્રમ થઇ શકે એમ માનવાનું મન થાય. પણ જો એમ માનીએ તો આપત્તિ એ આવે કે અનંતાનુ દર્શનમોહનીય થવાથી અપ્રત્યા૦ ક્રોધ વગેરેમાં સંક્રમી શકશે નહી અને અપ્રત્યા૦ વગેરે એમાં સંક્રમી શકશે નહીં. (i) (ii) અનંતાનુ જેમ મિથ્યાત્વમાં સંક્રમી શકે એમ મિથ્યાત્વ પણ અનંતાનુ૦માં સંક્રમી શકવાથી અનાદિ મિથ્યાત્વી વગેરેને પણ મિથ્યાત્વમોહનીયનો સંક્રમ મળવાથી પહેલે ગુણઠાણે ૨૬ નું સંક્રમ સ્થાન પણ મળશે. આમ આ રીતે સમન્વય કરવામાં આવી બધી આપત્તિ ઓ ઊભી થતી હોવાથી આ બન્ને મતાંતરો છે” એવું માનવું વધુ યોગ્ય લાગે છે. - પ્રશ્ન ૬ : પતગ્રહતાનો નાશ પુરુષવેદ માટે પ્રથમ સ્થિતિ સમય ન્યૂન બે આવલિકા શેષ હોય ત્યારે થાય અને સંજય૦ ક્રોધાદિ માટે સમયન્યૂન ૩ આધુલિકા શેષ હોય ત્યારે થાય છે. તો આવું કેમ ? ઉત્તર - -૬ :- શ્રેણિમાં બંધ વિચ્છેદ પૂર્વે સમયન્યૂન ર આવલિકા કાળે પતમહતાનો નાશ થાય છે. પુ વેદનો બંધવિચ્છેદ એની પ્રથમસ્થિતિના ચરમ સમયે થાય છે જયારે સંજવ૦ ક્રોધાદિનો બંધવિચ્છેદ એની પ્રથમસ્થિતિ એક આવલિકા શેષ હોય ત્યારે થાય છે. આવો ભેદ પણ એટલા માટે પડે છે કે પુવેદનો ઉદયવિચ્છેદ પ્રથમસ્થિતિના ચરમસમયે થાય છે જ્યારે સંજય૦ ક્રોધાદિનો એક આવલિકા શેષ હોય ત્યારે થાય છે. ઉદય હોય ત્યાં સુધી બંધ હોય. ઉદયવિચ્છેદમાં પણ ભેદ એટલા માટે પડે છે કે સંજવ૦ ક્રોધાદિની અવશિષ્ટ આવલિકા સ્તિબુક સંક્રમથી સંજય૦ માનાદિમાં સંક્રમી શકે છે, પણ નોકષાયનો કષાયમાં સ્તિબુક સંક્રમ ન હોવાથી પુ૦ વેદની ૧ આવલિકા જો અશિષ્ટ રહે તો એ શેમાં સંક્રમીને ભોગવાય ? એ પ્રશ્ન ઊભો થાય. આની વિશેષ સ્પષ્ટતા આગળ પ્રશ્ન નં ૫૪ માં થશે. પ્રશ્ન - ૭ :- સંજય૦ લોભની પતદ્મહતાનો નાશ ક્યારે થાય ? ઉત્તર – ૭ :- ક્ષપકશ્રેણિમાં, સંજવલન માયાનો સત્તાવિચ્છેદ થયે સંજવલન લોભ ની પતદ્મહતા નષ્ટ થાય છે, એ વખતે ૯ મા ગુણઠાણાનો હજુ અંતર્મુહૂર્ત કાળ શેષ હોય છે. ઉપશમશ્રેણિમાં આના માટે એવું જણાવ્યું છે કે ૯ માના અંતે બે લોભ ઉપશાંત થાય એટલે સંજય૦ લોભની પતદમહતા નષ્ટ થાય છે. પણ આ કર્મપ્રકૃતિ પ્રશ્નોત્તરી ૭૩ Page #89 -------------------------------------------------------------------------- ________________ એક સ્થૂલથી થયેલ કથન હોય એમ લાગે છે, અન્યથા સંજવલન લોભના બંધવિચ્છેદ વખતે બે લોભમાંથી તત્કાળ સંક્રમથી આવેલ પ્રાચીન દલિક પણ અનુપશાંત મળવાથી • ઉદયાવલિકા સિવાયનું કોઇ પ્રાચીન દલિક અનુપશાંત હોય નહીં એવા નિયમનો ભંગ થાય. તેથી એની પતદ્મહતાનો નાશ પણ સંજવલન કોધ વગેરેની જેમ બંધવિચ્છેદ પૂવે સમયગૂન બે આવલિકાએ માનવો યોગ્ય છે. વળી ઉપશમનાકરણમાં ચારિત્ર મોહોપશમના અધિકારમાં એ મુજબ જ જણાવેલ પણ છે. જૂઓ ઉપશમના કરણ ગાથા પર-પ૩ ની ચૂર્ણિ– “તસે હિરદ્ધા તિ, आवलियासु समयूणासु सेसासु दुवे लोहा संजलणाए ण संकमंति, सत्थाणे चेव उवसामिज्जति । અર્થ: તે કિટીકરણ અળાની સમયજૂન ૩ આવલિકા શેષ હોય ત્યારે અપ્રાત્યા પ્રત્યા૦ લોભ સંજવલન લોભમાં સંક્રમતા નથી. કિન્તુ સ્વાસ્થાનમાં જ ઉપશાંત થાય છે. પ્રશ્ન - ૮:- “સખ્યત્ત્વમોહનીય અને મિશ્રમોહનીય એ બન્ને પ્રકૃતિઓ મૂળ મિથ્યાત્વમોહનીય પ્રકૃતિની જ અવસ્થાવિશેષ છે, પણ સર્વથા સ્વતંત્ર પ્રકૃતિઓ નથી' એવી માન્યતાનું સમર્થન થઇ શકે છે? ઉત્તર - ૮ :- એવું સમર્થન કરનારી કેટલીક બાબતો નીચે મુજબ છે – આ બન્ને પ્રકૃતિઓનો બંધ થતો નથી, પણ સમયજ્ય સ્વરૂપ વિશુદ્ધિના કારણે મિથ્યાત્વના દલિકોમાંસની વિશિષ્ટ અપવર્તનથઇઆબે પ્રકૃતિઓ અસ્તિત્વમાં આવે છે. સમ્યકત્વ મોહનીયના રસસ્પર્ધકો પૂર્ણ થયા પછીના સ્પર્ધકથી મિશ્રના સ્પર્ધકો શરુ થાય છે અને એનાઉન્ટ સસ્પર્ધક પછીના સ્પર્ધકથી મિથ્યાત્વના રસસ્પર્ધકો શરુ થાય છે યાવત ઉક્ટ સુધી હોય છે. એટલે મૂળ એક જ પ્રકૃતિના રસના ત્રણ વિભાગ કરી ત્રણ નામો આપ્યા છે એમ કહી શકાય. સમ્યક્ત અને મિશ્ર બધ્યમાન ન હોવા છતાં એમાં મિથ્યાત્વ સંક્રમે છે. આની સંગતિ પણ આ રીતે થઈ શકે કે એ રસાયવર્તના રૂપ છે અને અપવર્તનામાં બંધની અપેક્ષા હોતી નથી. જ્યારે ઉદ્દવર્તનામાં બંધની અપેક્ષા હોવાથી મિથ્યાત બંધાતું ન હોય ત્યારે રસોવર્ધનારૂપ સગર્ઘ-મિશ્રનો મિથ્યાત્વમાં સંક્રમ થતો નથી. મોહનીયની અન્ય પ્રવૃતિઓમાં સર્વોપશમ થયે પરપ્રકૃતિમાં સંક્રમ થતો ન હોવા છતાં દર્શનમોહમાં થાય છે. એટલે એમ કહી શકાય કેમિથ્યાત્વ અને મિશ્ર જે મિશ્ર અને સમ્યક્નમાં સંક્રમે છે તે રસઅપવર્તના છે, પરપ્રકૃતિ સંક્રમ નથી, કારણ કે છેવટે આ ત્રણેય મૂળ એક જ પ્રકૃતિ સ્વરૂપ છે. ૪ સંક્રમકરણ Page #90 -------------------------------------------------------------------------- ________________ મતિજ્ઞાનાવરણ વગેરે દેશઘાતી સર્વપ્રકૃતિઓના સર્વઘાતી સ્પર્ધકો પણ હોય તો છે જ, માત્ર સમત્વ મોહનીયના જ તે હોતા નથી એવું કેમ ? આવા પ્રશ્નના જવાબમાં પણ આવું વિચારી શકાય છે કે મિશ્ર અને મિથ્યાત્વના જે સર્વઘાતી સ્પર્ધકો હોય છે એ જ સમ્યક્વમોહનીયના સર્વઘાતીસ્પર્ધકો છે, કેમકે છેવટે આ ત્રણેય એક જ પ્રકૃતિ છે. સમત્વ અને મિશ્ર મોહનીયના રસને સખ્યત્વી કે મિથ્યાત્વી કોઇ જીવ ક્ષપણાકાળ સિવાય હણતો નથી, આવી હકીક્ત પણ આનું સૂચન કરી શકે છે કે છેવટે આ ત્રણે ય પ્રકૃતિઓ એક છે. તેથી રસઘાતમાં તો ઉલ્ટ તરફથી જ રસ હણવાનો પ્રારંભ થતો હોવાથી અને ઉલ્ટ તરફ તો મિથ્યાત્વનો જ રસ હોવાથી એ જ માત્ર હણાય છે. આ બેનો રસ તો એટલો ઓછો હોય છે કે ક્ષપણાકાળ સિવાય હણાવાનો પ્રશ્ન જ આવતો નથી. આ બધી બાબતો જેમ “આ ત્રણેય જુદી જુદી સ્વતંત્ર પ્રકૃતિઓનથી એનું સૂચન કરે છે તેમ “આ ત્રણ પ્રકૃતિઓ કથંચિત્ સ્વતંત્ર પ્રકૃતિ રૂપ પણ છે' એવું સૂચન કરનારી પણ કેટલીક બાબતો છે. (૧) કર્મપ્રકૃતિ અને કષાયપ્રાભૂતચૂર્ણિએ બન્નેમાં આ ત્રણ પ્રકૃતિઓના યથાસંભવ ગુણસંક્રમ, ઉદ્વલના સંક્રમ તેમજ વિધ્યાસક્રમની પ્રરૂપણા કરી છે. આ ગુણસંક્રમ વગેરે પ્રદેશસંક્રમના પેટા ભેદો છે. અને પ્રદેશસંક્રમ તો અન્ય પ્રકૃતિમાં દલિકોનો સંક્રમ થતો હોય ત્યારે જ કહેવાય છે. પ્રકૃતિ બદલાયા વગર માત્ર ઉદ્દવર્તના - અપવર્તના થતી હોય ત્યારે પ્રદેશ સંક્રમ કહેવાતો નથી. એટલે જો આ ત્રણે સર્વથા મૂળ એક જ પ્રકૃતિ હોય તો એમાં પરસ્પર સંક્રમ એ માત્ર ઉદ્દવર્તના કે અપવર્તના રૂપ માનવો પડવાથી એમાં પ્રદેશસંક્રમના પેટાભેટ સ્વરૂપ ગુણસંક્રમ વગેરેની સંગતિ કરવાનો પ્રશ્ન ઊભો થાય. (૨) પ્રથમ સમ્યકત્વ પ્રાપ્તિના પ્રથમ સમયે મિથ્યાત્વનો સમ્યકત્વમોહનીયમાં અને મિશ્નમાં સંક્રમ થયા પછી મિશ્રનો સમ્યક્તમાં સંક્રમ સંક્રમાવલિકાબાદ થાય છે એમ કર્મપ્રકૃતિમાં જણાવેલ છે. જો આ ત્રણે સર્વથા એક જ પ્રકૃતિ રૂપ હોય તો મિથ્યાત્વમાંથી મિશ્રામાં થતો સંક્રમરસઅપવર્તનારૂપ બને. વળી અપવર્તનાવલિકા છોડવાની હોતી નથી. તેથી એનો બીજા જ સમયે મિશ્રમાંથી સમ્યકત્વમાં સંક્રમ થવો દેખાડત. (જો કે કષાયપ્રાભૃત ચૂર્ણિમાં બીજા જ સમયે એ દેખાડેલ છે. એટલે કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી શપ Page #91 -------------------------------------------------------------------------- ________________ એના મતે આ વાત પણ ‘ત્રણેય પ્રકૃતિઓ મૂળ એક જ છે એ વાતની સમર્થક બને એ જાણવું.) (૩) સંજવલન ક્યાયોનો સર્વઘાતીરસ બંધાતો હોય ત્યારે પણ એના દેશઘાતી સ્પર્ધકો પણ બંધાતા તો હોય જ છે. સમ્યક્ત્વમોહનીય રૂપે પરિણમતા સ્પર્ધકો જો, સર્વથા મિથ્યાત્વમોહનીય પ્રકૃતિ રૂપ જ હોય તો, મિથ્યાત્વમોહનીયના બંધ વખતે એ સ્પર્ધકો પણ બંધાવા જોઇએ, પણ અનંતાનુબંધી વગેરેની જેમ બંધાતા નથી.. અને તેથી જ મિથ્યાત્વમોહનીયને માત્ર અનંતમા ભાગનાં જ દલિકો મળે છે. (૪) જો દેશઘાતી સ્પર્ધકો રૂપે પરિણમીને સમ્યક્ત્વમોહનીય તરીકે બનેલાં દલિકો ‘મિથ્યાત્વમોહનીય’ થી ભિન્નપ્રકૃતિ સ્વરૂપ ન હોય તો એ ‘મિથ્યાત્વમોહનીય’ નાં જ દિલકો હોવાથી, મિથ્યાત્વમોહનીયને દેશઘાતી’ કહેવાની આપત્તિ આવે, કારણ કે જેમાં દેશઘાતી સ્પર્ધકો પણ હોય તે · દેશઘાતી પ્રકૃતિ’ એવી વ્યાખ્યા છે. પ્રશ્ન - ૯ :- નામકર્મમાં પંચેન્દ્રિય તિo પ્રાયેગ્ય ર૯ ના પતદ્મહસ્થાન માં ૧૦૨ ના સંક્રમસ્થાનનો ઉત્કૃષ્ટ કાળ કેટલો મળે ? ઉત્તર – ૯ :– ૧૦૨ નું સત્તાસ્થાન આહા૦ ૭ સાથે હોય છે. P/aકાળમાં એ ઉવેલાઇ ન જાય ત્યાં સુધી ૧૦૨ નું સંક્રમસ્થાન ચાલુ હોય છે. તેમ છતાં તિર્યંચ પ્રાયોગ્ય ૨૯નું બંધસ્થાન અંતર્મુહૂર્તકાળથી અધિક ટક્યું ન હોવાથી એ પતહસ્થાનમાં એનો કાળ અધિક મળતો નથી. આ જ વાત આ જ પતદ્મહસ્થાનમાં ૯૫ ના સંક્રમસ્થાન માટે પણ જાણવી. W પ્રશ્ન - ૧૦ :- બંધોત્કૃષ્ટ અને સંક્રમોત્કૃષ્ટ પ્રકૃતિઓની ગણતરીમાં ચૂર્ણિકાર અને વૃત્તિકાર કેમ જુદા પડે છે ? ઉત્તર ૧૦ :- ઉત્કૃષ્ટ સંક્લેશકાળે શુભ એવી પણ પંચેન્દ્રિય જાતિ વગેરેનો જેમ ૨૦ કોડા કોડી સાગરોપમ સ્થિતિબંધ થાય છે તેમ શુભ-અશુભ વર્ણાદિ વીસે વીસનો ૨૦ કોડા કોડી સાગરોપમ જ બંધ થાય છે, માટે એ બધી બંધોત્કૃષ્ટ છે એવો ચૂર્ણિકારનો મત છે. જ્યારે ટીકાકારનો મત એવો છે કે સંકલેશ ઉત્કૃષ્ટ હોય ત્યારે પણ તે તે અમુક વર્ણાદિનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૧૦ કોડા કોડી, ૧૨ા કોડા કોડી વગેરે જ હોય છે. એટલે વર્ણાદિ ૨૦ માંથી શુક્લવર્ણ વગેરે ૧૩ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૨૦ કોડા કોડી થી ઓછો હોવાથી એ ૧૩ પ્રકૃતિઓ સંક્રમોત્કૃષ્ટ છે, બંધોત્કૃષ્ટ નહીં. - સંક્રમકરણ Page #92 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન - ૧૧ - સંક્રમકરણની ૧૬ મી ગાથામાં સાસ્વાદન સમ્યક્વીને ૨૧ ના પતસ્રહમાં ૨૧ નું સક્રયસ્થાન કહ્યું છે તે શી રીતે સમજવું? ઉત્તર - ૧૧:- ઉપશમસન્ધી જીવ અનંતાનુબંધી કષાયોના ઉદયથી સાસ્વાદને આવે છે, એટલે બીજે ગુણઠાણે અનંતાનુબંધીનું પ્રાચીન દલિક હોવું જ જોઇએ, અને તેથી એનો પણ સંક્રમ થવાથી ૨૧માં ૨૫ નું સંક્રમસ્થાન મળવું જોઇએ, પણ ૨૧ નું નહીં એવો આ પ્રશ્નનો આશય છે. “સંક્રમકરણની ૧૨થી ૨૨ ગાથાઓ પર ચૂર્ણિ છે નહીં, તેથી જણાય છે કે આ ગાથાઓ ચૂણિને અનુસરીને ભાગ્યકારે બનાવેલી છે.” આ પ્રમાણે ટીપ્પણકારે ખુલાસો કરેલ છે. વળી ચૂર્ણિકારે પણ ૨૪ ની સત્તાવાળાને ૨૧ માં ૨૧ નું સંક્રમસ્થાન કહે છે. એટલે આ પ્રરૂપણા, જે આચાર્યો એમ માને છે કે અનંતાનુ ના ઉદય વિના પણ અન્ય કષાયોના તીવ્ર ઉદયથી બીજે ગુણઠાણે આવી શકાય છે તેઓના મતે જાણવી. તેમ છતાં કર્મપ્રકૃતિકારને આ મત માન્ય નથી એવું નથી. કેમકે ઉપશમનાકરણ ૩૧ મી ગાથામાં અનંતાનુ ની ઉદ્વેલના (વિસંયોજના) જ થાય છે પણ અંતર કે ઉપશમ થતા નથી એમ જણાવ્યું છે. વળી ઉપશમણિના પ્રતિપાતમાં કો કજીવ સાસ્વાદને પણ જાય છે એમ ઉપશમનાકરણની દર મી ગાથામાં જણાવેલ છે. એટલે જો અનંતાનુ0ના ઉદયે જ સાસ્વાદને અવાતું હોય તો અનંતાનુ વિસંયોજક ઉપશમણિથી પડતાં સાસ્વાદને શી રીતે આવી શકે? માટે અન્ય કષાયોના અનંતાનુબંધી જેવા તીવ્ર ઉદયથી પણ સાસ્વાદને આવી શકાય એવું કર્મપ્રકૃતિકારને પણ અમાન્ય નથી એ જાણવું. (ક્યાયપ્રાભૃતાચૂર્ણિકારનો પણ આવો જ અભિપ્રાય છે.) એવા જીવને પ્રથમ આવલિકામાં અનંતાનુ નવું જ બંધાયેલ હોવાથી અને એ એની બંધાવલિકા હોવાથી એનો સંકમહોતો નથી. માટે ૨૧ નું સંક્રમસ્થાન મળે છે. પ્રશ્ન - ૧ર :- નિદ્રાદ્ધિકનો જઘન્ય સ્થિતિસંક્રમ આવલિકાના અસંખ્ય ભાગથી અધિક બે આવલિકા સ્થિતિ શેષ રહી હોય છે ત્યારે કેમ થાય છે? ઉત્તર -૧ર :- કર્મપ્રકૃતિ ચૂર્ણિ - વૃત્તિ બનેમાં તથાસ્વભાવે જ આટલી સ્થિતિ શેષ હોય ત્યારે સૌથી ઉપરની એક સ્થિતિની અપવર્તના થઇનીચેના આલિકાના સમયાધિકત્રીજા ભાગમાં નિક્ષેપથાય છે એમ જણાવ્યું છે. પણ જ્ઞાનાવરણીયાદિની જેમ સમયાધિક આવલિકાશે એ એકઉપરની સ્થિતિની અપવર્તના થાય છે એમ કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી Page #93 -------------------------------------------------------------------------- ________________ નહીં. આ તથાસ્વભાવની સમજણ આ રીતે આપી શકાય – જ્ઞાનાવરણીયાદિ પ્રકૃતિઓ ઉદયવાળી હોવાથી એનું અપવર્તનથી પડતું દલિક ઉદયાવલિકામાં ઉદય સમય સુધી પડે છે, જ્યારે નિદ્રાદિકઉદયવતીન હોવાથી એનું દલિક ઉદયાવલિકામાં પ્રવેશ પામતું નથી, ઉદયાવલિકાની બહાર જ પડે છે. વળી અપવર્તનામાં જઘન્ય નિક્ષેપ સમયાધિક V૩ આવલિકા જે કહેલ છે તે ઉદયાવલિકામાં થતા નિક્ષેપની અપેક્ષાએ છે. ઉદયાવલિકાની બહાર થતો જઘન્ય નિક્ષેપ ઉદ્વર્તનાની જેમ અપવર્તનમાં પણ આવલિકા/aજેટલો હોય છે. વળી અપવર્તમાન નિષેક પોતાની નીચેની એક આવલિકાને તો અતિ સ્થાપના રૂપે ઉલ્લંઘે જ છે. તેથી સ્થિતિ ઉદયાવલિકા+ આવલિ/a (નિક્ષેપ) + અતિસ્થાપનાવલિકા +1. આવો સ્સિો માત્ર નિદ્રાદિક માટે જ બને છે એ જાણવું. જેમ અયોગીમાં ૨ પ્રકૃતિઓની સત્તા દ્વિચરમસમયે જાય છે, માટે જણાય છે કે એ અનુદયવતી હોય છે એમ નિદ્રાદ્ધિનો બારમાના ચિરમસમયે કહેલો સત્તાવિચ્છેદ જ એના અનુદયને સૂચવી દે છે. ચરમ અપવર્નના સમય અપવર્ચમાન નિષેક (૧૨ માના ચરમસમયે ઉદયમાં આવવા માટે ગોઠવાયેલ નિષેક) ઉદયાવલિકા — નિક્ષેપ (આવલિda) અતિસ્થાપનાવલિકા તેમ છતાં કવાયાભૂત ચૂર્ણિમાં ક્ષપકશ્રેણિ અધિકારના સૂત્રનંબર ૧૫૬૫ માં તો દુચરિમસમયે ણિદાપયલાણમુદયવિચ્છેદો' એમ જણાવી નિદ્રાદ્ધિકને બારમાના દ્વિચરમસમય સુધી ઉદયવતી માની છે. આ રીતે બારમે ગુણઠાણે નિદ્રાદ્ધિનો ઉદય માનનારના મતે તો જઘન્ય સ્થિતિસંક્રમ સમયાધિક આવલિકા શેષે જ જાણવો. પ્રશ્ન-૧૩:-જે પ્રકૃતિઓના જઘન્ય સ્થિતિસકમ તરીકચરમખંડનો જે સંક્રમ થાય છે તેમ કહ્યો છે તે પ્રકૃતિઓમાં તે ચરમખંડજે અંતર્મુહૂર્ત કાળ માટે સંક્રમે છે એ આખા અંતર્મુહૂર્ત સુધી જઘન્ય સ્થિતિસંક્રમ મળે? ઉત્તર - ૧૩ :- ના, ચરમખંડને ઉકેરવાનો શરુ કરે તે સમયથી જેમ જેમ એક-એક સમય પસાર થાય છે તેમ-તેમ નીચેથી એક – એક સમય વીતતો જતો હોવાથી સંક્રમકરણ Page #94 -------------------------------------------------------------------------- ________________ - ઉદયાવલિકા એક એક સમય ઉપર આવતી જાય છે. તેથી ચરમખંડ એક - એક સમય નાનો થતો જાય છે. ધારોકે૪સમયની આવલિકા છે. ૧લા સમયે ચરમખંડને ઉકેરવાનો પ્રારંભ થયો અને એ વખતે કુલ સ્થિતિસત્તા ૧૦૦ સમય છે. ચરમખંડને ઉમેરતાં કુલ ૧૦ સમય લાગવાના છે. તો પ્રથમ સમયે - ૧ થી ૪ સમય ઉદયાવલિકા, ૫ થી ૧૦૦ (=૯૬) સમય ચરમખંડ, એટલે એ વખતે ૯૯ સમયનો સ્થિતિસંક્રમ થશે. બીજા સમયે – ૨ થી ૫ સમય ઉદયાવલિકા, ૬ થી ૧૦૦ (=૯૫) સમયનો ચરમખંડ. ૧૦ મા સમયે – ૧૦ થી ૧૩ સમય ઉદયાવલિકા, ૧૪ થી ૧૦૦ (=૮૭) સમયનો ચરમખંડ. આમ માત્ર ચરમસમયે જ ચરમખંડ સહુથી નાનો હોય છે અને એનો જઘન્ય સ્થિતિ સંક્રમ થાય છે એ જાણી શકાય છે. એટલે જઘન્ય સ્થિતિસંક્રમ માત્ર એ એક સમય માટેજ મળે છે. પણ નપું૦ વેદ વગેરે જે પ્રકૃતિઓમાં અંતર પડયું હોય, અને બીજી સ્થિતિમાંથી ચરમખંડ ઉકેરાતો હોય તેનો જઘન્ય સ્થિતિસંક્રમ અંતર્મુહૂર્ત સુધી મળ્યા કરે છે તે જાણવું. કેમકે ચરમખંડ અંતરની ઉપરથી જ શરુ થતો હોવાથી નીચે એક – એક સમય પસાર થવામાં એમાં કોઇ ફેર પડતો નથી. પ્રશ્ન ૧૪ :- પુરુષવેદના જઘન્ય સ્થિતિસંક્રમ તરીકે અબાધાન્યૂન ચરમબંધ (૮ વર્ષ) શા માટે કહ્યો, અંતરન્સૂન ચરમબંધ કેમ નહીં ? ઉત્તર ૧૪ :- જઘન્ય સ્થિતિ સંક્રમ જ્યારે થાય છે ત્યારે માત્ર ચરમસમયબદ્ધ દલિક જ સત્તામાં રહ્યું હોય છે, પ્રાચીન કોઇ દલિક હોતું નથી.... અને ચરમસમયે બંધાયેલ દલિક તો અબાધામાં નિષેક રૂપે ગોઠવાયેલું હોતું નથી જ. વળી અહીં અબાધાન્યૂન કરવાનું કહ્યું છે એનાથી જ જણાય છે કે ચરમસમયબદ્ધ એ દલિક બંધાવલિકા વીત્યા બાદ પણ અપવર્તનાથી અબાધાની અંદર આવ્યું હોતું નથી. આના પરથી જણાય છે કે અપવર્તના માટે પતદ્મહભૂત નિષેક આવશ્યક છે. વળી આ જઘન્ય સ્થિતિસંક્રમ પુરુષવેદે શ્રેણિમાંડનારને જ જાણવો, કારણકે અન્યવેદે શ્રેણિમાંડનારને પુરુષ વેદનો બંધવિચ્છેદ વહેલો થવાથી ૮ વર્ષનોચરમબંધ વગેરે સંભવતું નથી. એમ નપું૦ વેદનો જઘન્ય સ્થિતિસંક્રમ નપું૦ વેદે શ્રેણિમાંડનારને જાણવો. કારણકે અન્ય વેઠે શ્રેણિ માંડનારને નપું૦ વેદ જલ્દી ક્ષીણ થતું હોવાથી જે ચરમખંડ હોય છે તેના કરતાં, નવું ૰ વેદે શ્રેણિ માંડનાર જીવને નપું ૦ વેદ મોડો કર્મપ્રકૃતિ પ્રશ્નોત્તરી - - ૭૯ Page #95 -------------------------------------------------------------------------- ________________ ક્ષીણ થતો હોવાથી વધારે સ્થિતિઘાત વગેરે થયા હોવાના કારણે ચરમખંડ નાનો હોય છે. સ્ત્રીવેદનો જઘન્ય સ્થિતિસંક્રમ’કોઇપણ વેદે શ્રેણિ પર આરૢ જીવને મળે છે, કેમકે બધાને એક જ સ્થળે એનો ચરમસંક્રમ થાય છે. કર્મપ્રકૃતિચૂર્ણિની ટીપ્પણમાં, સ્ત્રીવેદનો જઘન્ય સ્થિતિસંક્રમ કોઇપણ વેદારૢ જીવને કહ્યો જ છે. કષાયપ્રાભૂત ચૂર્ણિની વૃત્તિમાં પણ એ પ્રમાણે કહ્યું છે. કર્મપ્રકૃતિની વૃત્તિમાં અને કષાયપ્રાભૂત ચૂર્ણિમાં માત્ર સ્ત્રીવેદાઢ જીવને જ સ્ત્રીવેદનો જઘન્ય સ્થિતિસંક્રમ અને જઘન્યરસસંક્રમ જે કહ્યો છે તે મતાંતર રૂપ ન જાણવો, કેમકે ત્રણેમાંથી કોઇપણ વેદે આફ્ત થયેલા જીવને નિયતસ્થાને નિયતસ્થિતિઓમય સમાન ચરમખંડનો જ સંક્રમ થાય છે. તેમ છતાં, નપુસંક વેદનો જઘન્ય સ્થિતિસંક્રમ માત્ર નપુંસકવેદીને હોવાથી તે સ્ત્રીવેદની વાત નપુંસકવેદની સાથે કરી હોવાથી કષાયપ્રાભૂતચૂર્ણિ વગેરેમાં માત્ર સ્ત્રીવેદીની વાત કરી છે એમ જાણવું. અથવા, અન્ય બે વેદમાં સ્વ-સ્વવેદારૢજીવને જ જઘન્ય સ્થિતિસંક્રમ વગેરે મળતાં હોવાથી ત્રણે વેદમાં સામ્ય દેખાડવા માટે ઉક્ત નિર્દેશ કર્યો હોય એમ જાણવું. વ્યાખ્યાથી, સ્ત્રીવેદનો જઘન્ય સ્થિતિસંક્રમ ત્રણે વેદાઢને મળે એ જાણવું. પ્રશ્ન - ૧૫ :- સંજય૦ ક્રોધ વગેરે ૪ નો જઘન્ય સ્થિતિસંક્રમ કોને મળે ? ઉત્તર-૧૫ :- ક્રોધના ઉદયે ક્ષપકશ્રેણિમાંડનાર જીવને ચારેયનો જઘન્ય સ્થિતિસંક્રમ મળે છે. માનાફ્ટને ક્રોધ વિના ત્રણનો, માયાફ્ટને માયા-લોભનો અને લોભાઢ ને માત્ર લોભનો જઘન્ય સ્થિતિ સંક્રમ મળે છે. ક્રોધારૢ જીવને અવેદી બન્યા પછી અશ્ર્વ કર્ણકરણ અક્કા અને કિટ્ટીકરણ અા પછી ક્રોધક્ષપણાકાળ હોય છે. એમાં ત્રીજી સંગ્રહકિક્રિના ચરમઉદયસમયે ક્રોધની જે સ્થિતિઓ બંધાઇ હોય છે તેનો સમયન્યૂન બે આવલિકાના ચરમસમયે જે ચરમસંક્રમ કરે છે એ એનો જઘન્ય સ્થિતિસંક્રમ હોય છે. માનારૢ જીવ અવેદી બન્યા પછી પહેલાં ક્રોધને ખપાવી દે છે અને પછી અમ્ભકર્ણકરણ તેમજ કિટ્ટીકરણ કરે છે અને ત્યારબાદ માનને ખપાવે છે. તેથી એને સંજય૦ ક્રોધનો જઘન્ય સ્થિતિસંક્રમ મળી શક્તો નથી. માનને ખપાવવાની બાબતમાં ક્રોધાફ્ટ કે માનાઢ બન્ને સરખા જેવા જ હોવાથી માનનો જઘન્ય સ્થિતિસંક્રમ એ બન્નેને મળે છે. માયોદયાઢ જીવ માનને અમ્ભકર્ણકરણ અને કિટ્ટીકરણ પૂર્વે ખપાવી દેતો હોવાથી એને માનનો પણ જઘન્ય સ્થિતિસંક્રમ મળતો નથી. એ જ પ્રમાણે લોભોદયાઢને માયાનો પણ જઘન્ય સંક્રમકરણ ૮૦ Page #96 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિસંક્રમ મળી શક્તોનથી એજાણવું(પ્રશ્નનં-૨૮ના ઉત્તરમાં આ વધુ સ્પષ્ટ થશે). પ્રશ્ન -૧૬ :- મોહનીયકર્મનો જઘન્ય સ્થિતિસંક્રામક કોણ હોય ? ઉત્તર – ૧૬:– ક્ષાયિક સમ્યક્ત્વી ઉપશામકને સૂક્ષ્મ સંપરાયના ચરમ સમયે પણ દ્વિતીય સ્થિતિમાં અપવર્તના સંક્રમ હોય છે. તેથી તેને મળતો જઘન્ય સ્થિતિ સંક્રમ અંત: કોડા કોડી સાગરોપમ પ્રમાણ હોય છે. ક્ષેપકને તો સૂક્ષ્મસંપરાયની સમયાધિક આવલિકા શેષે ઉદયાવલિકાની બહારના માત્ર એકનિષેક્નો અપવર્તના સ્વરૂપ સ્થિતિસંક્રમ હોય છે. માટે મોહનીયના જઘન્ય સ્થિતિસંક્રમનો સ્વામી ક્ષેપક જ હોય છે, ઉપશામક નહીં. પ્રશ્ન- ૧૭:- મોહનીયકર્મનો અજઘન્ય સ્થિતિસંક્રમનો સાદિ ભાંગો કોને મળે ? ઉત્તર- ૧૭:- ૧૧મે ગુણઠાણે જઇને પડનાર ક્ષાયિસમ્યક્ત્વીને સાદિ ભાંગો મળે. અહી ક્ષાયિસમ્યક્ત્વી એટલા માટે લેવાનું કે જો ઉપશમસમ્યક્ત્વી લેવામાં આવે તો ૧૧મે ગુણઠાણે પણ દર્શનમોહમાં સંક્રમ ચાલુ રહેવાથી સંક્રમાભાવ ન થવાથી પતન થતાં સાદિ ન મળે. પ્રશ્ન-૮ :- પુવેદ વગેરેમાં ચરમખંડ જે સંક્રમે છે તે ક્યાં સુધી હોય છે ? ઉત્તર-૧૮ :- અંતર જ્યાં પૂર્ણ થતું હોય તેની પછીના પ્રથમ નિષેકથી જ ચરમખંડ શરુ થઇ જાય છે. હવે, પુ૦ વેદનો ચરમબંધ જે ૮ વર્ષ થાય છે તેના નિષેકો પણ આચરમખંડમાં અંતર્ગત જ હોય છે. વળી ચરમખંડ ઉમેરાઇ જવા છતાં એ દલિકોની સત્તા તો અક્ષત રહે છે, તો ચરમખંડ સપૂર્ણ નિલે પાતો નથી એમ સમજવું યા ૮ વર્ષની ઉપરના નિષેકથી જ ચરમખંડ શરુ થાય છે એમ સમજવું? આવો પ્રશ્ન ઊભો થાય છે. આનું સમાધાન એ છે કે,૮ વર્ષની ઉપરથી ચરમખંડ શરુ થાય છે એવું તો માની શકાય જ નહીં, કારણકે જો એમ માનીએ તો બીજી સ્થિતિના ૮ વર્ષ સુધીના નિષેકો અક્ષત રહી જવાથી અને તેમાં પ્રચુર પ્રાચીન દલિક હોવાથી, બંધવિચ્છેદ સમયે માત્ર નવું બંધાયેલું દલિક જ હોવું જોઇએ એ નિયમનો ભંગ થઇ જાય. એટલે ચરમખંડનો પ્રારંભ તો બીજી સ્થિતિના પ્રથમ નિષેકથી જ માનવો યોગ્ય છે. પણ,૮ વર્ષ વગેરે સુધીના નિષેકોમાં જે દલિક નવું બંધાયેલું છેતે ભેગું ઉમેરાતું નથી. એટલે બંધવિચ્છેદ સમયે ચરમખંડ ઉશ્કેરાઇ જવા છતાં સમયન્યૂન ૨ આવલિકામાં જે દલિક બંધાયું હોય તેના નિષેકો હજુ ઊભા જ રહે છે. તેમ કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી ૧ Page #97 -------------------------------------------------------------------------- ________________ છતાં, ચરમખંડનું સંપૂર્ણ નિર્લેપન થઇ ગયું એમ કહેવામાં પણ કોઇ વાંધો નથી, કારણકે એ પ્રાચીન દલિકની અપેક્ષાએ જ કહેવાનું હોય છે, અને પ્રાચીન દલિક તો કોઈ બચ્યું હોતું નથી જ. પ્રશ્ન-૧૯:- વૈ૦ ૧૧ નો જઘન્ય રસ સંક્રમ કેટલા કાળ સુધી સતત મળે? ઉત્તર-૧૯:- આ પ્રવૃતિઓની સત્તા વગરનો અસલી પંચેન્દ્રિયજીવ પુન: બંધ કરે ત્યારે બંધાવલિકા બાદ આનો જઘન્યરસસંકામક બને છે. જો કે તwાયોગ્ય ઉક્ટ સંકલેશમાં જઘન્ય રસબંધ થાય છે અને એ સંક્લેશ બે સમયથી અધિક ટક્તો ન હોવાથી જઘન્યરસબંધ પણ બે સમય સુધી જ થાય છે. તેમ છતાં, અસંગી જીવ એ સંક્લેશ સુધી પહોંચી જઘન્ય સબંધ કરે એ પૂર્વે એણે વૈ૦ ૧૧ નો અજઘન્ય રસબંધ કરી જ લીધો હોય છે. એટલે એ પૂર્વબદ્ધ રસનો સંક્રમ પણ ભેગો મળવાથી જઘન્યથી જેટલો રસ બંધાય છે એટલો જ જઘન્ય રસ સંક્રમમાં મળતો નથી. તેથી આ પ્રવૃતિઓની સત્તા વગરના અસંજ્ઞીને સર્વપ્રથમ જઘન્યથી જેટલો રસ બંધાય છે એ જ બંધાવલિકા બાદ સંક્રમે ત્યારે જઘન્ય રસસંક્રમ તરીકે મળે છે. સામાન્યથી, આ સર્વપ્રથમ જે બંધ થાય છે તે. જેમાં પરાવર્તમાન પ્રવૃતિઓ પણ બંધાઈ શકે એવું ચાર સમય પ્રાયોગ્ય મધ્યમ અધ્યવસાય સ્થાન હોય છે. એટલે એ રસનો સતત ચાર સમય બંધ થઇ શક્તો હોવાથી બંધાવલિકા બાદ સતત ચાર સમય સુધી જઘન્ય રસાસંક્રમ મળી શકે છે. પ્રશ્ન-૨૦:- નામ, ગોત્ર અને વેદનીય કર્મનો ઉત્કૃષ્ટ રસ લપક જીવ ૧૦ માના ચરમસમયે બાંધી બંધાવલિકાબાદ સંક્રમાવવો શરુ કરે છે, યાવત્ ૧૩ માના ચરમ સમય સુધી સંક્રમાવે છે એમ કહ્યું છે. આમાં પ્રશ્ન ઊભો થાય છે કે ૧૨ મા -૧૩ મા ગુણઠાણે બંધ ન હોવાથી ઉદ્વર્તન કે પરપ્રકૃતિમાં સંક્રમ હોતો નથી. “સમ્પટ્ટિો ન જીરૂ સુદાજુમા એ વચનાનુસારે અપવર્તના પણ હોતી નથી. તો અહીં કયો અનુભાગસંક્રમ હોય છે? ઉત્તર-૨૦:- ઉદ્દવર્તનાકે પરપ્રકૃતિસંક્રમ તોહતોજનથી. પણ અપવર્તના હોવામાં કોઈ વાંધો નથી. સમ્યફ્તી જીવ શુભના રસને હણતો નથી એવું જે કહ્યું છે તે તો ઉપર-ઉપરના તે તે રસનો સર્વથા ઘાત કરતો નથી એ તાત્પર્યમાં છે, એટલે કે આ વાત માત્ર વ્યાઘાત ભાવિની અપવર્તનાના નિષેધ માટે છે. રસની અપવર્તનામાત્રના નિષેધ માટે નહિં. ઉત્કૃષ્ટ રસ સુધીના રસની અપવર્તના ચાલુ સંક્રમકરણ Page #98 -------------------------------------------------------------------------- ________________ જ હોય છે, તેમ છતાં એ રસવાળા અનેક દલિકો સત્તામાં પણ રહે છે તેથી રસઘાત થતો નથી. પ્રશ્ન -૨૧:- સૂક્ષ્મ સં૫રાયના ચરમસમયે સ્થિતિબંધ ૮ મુહૂર્ત્ત અને ૧૨ મુહૂર્ત હોય છે. તેથી ઉત્કૃષ્ટ રસબંધવાળું તે કર્મ દેશોન પૂર્વક્રોડ સુધી ટકવાનું જ ન હોવાથી ઉત્કૃષ્ટ રસસંક્રમ દેશોનપૂર્વક્રોડ સુધી શી રીતે મળે ? ઉત્તર- ૨૧:- એ વખતે સત્તાગત દેવğિક વગેરે પોતાની P/a પ્રમાણ સ્થિતિને કાયમ રાખીને યશ નામકર્મ વગેરેમાં સંક્રમે છે. તેથી યશનો સ્થિતિબંધ ૮ મુહૂર્ત હોવા છતાં સંક્રમથી એP/a પ્રમાણ થાય છે. વળી એ વખતે દેવદુિકાદિના દલિકો પોતાનો પૂર્વબદ્ધ જે રસ લઈને આવ્યા હોય છે તેની યશના બધ્યમાન ઉત્કૃષ્ટરસ સુધી ઉદ્દવર્તના થવાથી ત્યાં સુધીના બધા નિષેકોમાં ઉત્કૃષ્ટરસસત્તા પ્રાપ્ત થાય છે. વળી યશના પણ સત્તાગત ઉપરના નિષેકોમાં રહેલાં દલિકોમાં બધ્યમાન ઉત્કૃષ્ટ રસ સુધી રસોદ્દવર્તના થાય છે. એટલે તેરમા ગુણઠાણાના ચરમસમય સુધી ઉત્કૃષ્ટ રસસંક્રમ મળી શકે છે. આવશ્યક ચૂર્ણિમાં એમ જણાવ્યું છે કે કેવળીભગવાન કેવલિસમુદ્દઘાતમાં શુભપ્રકૃતિના રસને અશુભમાં નાંખીને હણે છે. તેથી એ મતે ત્યારબાદ ઉત્કૃષ્ટ રસસંક્રમ મળે નહી તે જાણવું, એમ આ મતે દેવદ્ઘિક વગેરેનો પણ ત્યારબાદ ઉત્કૃષ્ટ રસસંક્રમ મળતો નથી. પ્રશ્ન-૨ર :- ૭ મી નરકમાં સમ્યક્ત્વાભિમુખ મિથ્યાત્વી ઉદ્યોતનો ઉત્કૃષ્ટ રસ બાંધે છે અને બંધાવલિકા બાદ ૧૩૨ સાગરોપમ સુધી સંક્રમાવે છે એવું જે કહ્યું છે તે કઇ રીતે ઘટે ? કેમકે એ જીવ ૭ મી નરના ચરમ અંતર્મુહૂર્ણ માં અવશ્ય મિથ્યાત્વે જઇ તિર્યંચમાં પણ મિથ્યાત્વ સાથે ઉત્પન્ન થાય છે. અને મિથ્યાત્વી જીવ તો અંતર્મુહૂર્ત માં આનો રસ હણી નાંખે છે. ઉત્તર-૨૨ મિથ્યાત્વે જઇને તૂર્ત જ આ રસને હણવાનું ચાલુ થઇ જતું નથી, કિન્તુ અંતર્મુહૂર્ત બાદ ચાલુ થાય છે. અને ચાલુ થયા પછી પણ ઉત્કૃષ્ટ રસને હણતાં અંતર્મુહૂર્ત લાગે છે. આ બે અંતર્મુહૂર્ત જેટલો કાળ પસાર થાય છે એ પૂર્વે એ જીવ ભવાંતરમાં સમ્યક્ત્વ પામી જાય છે, એટલે ઉત્કૃષ્ટ રસ ટકી રહે છે. પ્રશ્ન-૨૩ ૯૭શુભાશુભ શેષ પ્રકૃતિઓના જઘન્ય અનુભાગસંક્રમના સ્વામી તરીકે સૂક્ષ્મ એકેન્દ્રિયપણાંમાં જે જીવ અનુભાગસત્તાનો ઘણો નાશ કરીને હતસત્કર્મ વાળો બન્યો છે તે જીવ ત્યાંથી બેઇન્દ્રિયથી સંજ્ઞી પંચેન્દ્રિયપણા સુધીમાં જાય તો કર્મપ્રકૃતિ પ્રશ્નોત્તરી ૮.૩ - Page #99 -------------------------------------------------------------------------- ________________ ત્યાં પણ જ્યાં સુધી તે હતસત્કર્મના અનુભાગ કરતાં અધિક રસ ન બાંધે ત્યાં સુધી જઘન્ય અનુભાગસંક્રમના સ્વામી તરીકે કહ્યા છે. તો આ કેવી રીતે સંભવે? કેમકે બેઇન્દ્રિય વગેરે જીવો જઘન્યપણે પણ પ્રથમસમયથી જ એકેન્દ્રિય કરતાં અનંતગુણ રસ ન બાંધે ? ઉત્તર-૨૩૨સને હણી હણીને હતસત્કર્મા બનેલા એકેન્દ્રિયને પણ સત્તામાં જે રસ અવશિષ્ટ હોય છે તે, જ્યારે એકેન્દ્રિયજીવ સ્વપ્રાયોગ્ય વિશુદ્ધિમાં હોય ત્યારે બંધાતા જઘન્ય રસ કરતાં અનંતગુણ જ હોય છે. વળી બેઇન્દ્રિય વગેરે જીવો, ઘાતીકમો ની તેમજ અપરાવર્તમાન અઘાતી કર્મની એકેન્દ્રિયને થતી જઘન્ય રસ સત્તા કરતાં પણ અલ્પરસ જઘન્યપણે બાંધે છે અને પરાવર્તમાન અઘાતીનો તુલ્યરસ જઘન્યપણે બાંધે છે. એટલે તો ૮૫ પ્રકૃતિઓના જઘન્યસ્થિતિબંધના સ્વામી તરીકે એકેન્દ્રિયને જ જેમ કહેલ છે તેમ જઘન્ય રસબંધ માટે વ્હેલ નથી. એટલે કે સૂક્ષ્મ એકેન્દ્રિયપણામાં રસને હણી હણીને જે જઘન્ય રસ સત્તામાં શેષ રાખવાથી જીવ હતસત્કર્મા બને તે સત્તાગત જઘન્ય રસ પણ, મિથ્યાત્વી જીવને સંજ્ઞીપંચેન્દ્રિયપણામાં જઘન્યથી જે રસ બંધાય તેના કરતાં અનંતગુણ હોય છે. જો આવું ન હોત તો, અનંતાનુ૦ ૪ ની જઘન્ય રસસત્તા હતસત્કર્મા જીવને કહી હોત, પણ વિસંયોજકને મિથ્યાત્વના પ્રથમસમયે ન હી હોત. પણ એ કહી છે, તેનાથી જણાય છે કે વિસંયોજક જીવ મિથ્યાત્વે જઇ પ્રથમ સમયે હતસત્કર્મા જીવની અનુભાગસત્તા કરતાં હીનરસ બાંધી શકે છે. એટલે પ્રસ્તુત ૯૭પ્રકૃતિઓ માટે પણ, જ્યાં સુધી હતસત્કર્મા જીવની અનુભાગસત્તા કરતાં અધિક રસ બાંધી બંધાવલિકા બાદ ન સંક્રમાવે ત્યાં સુધી સંજ્ઞીપંચેન્દ્રિયપણા વગેરેમાં પણ જઘન્ય રસસંક્રમ મળવામાં કોઇ વાંધો નથી.(આ સંજ્ઞીપંચેન્દ્રિય તરીકેદેવ, નરક કે યુગલિક જીવ ન લેવા, કેમકે સૂક્ષ્મ એકેન્દ્રિય જીવ મરીને ત્યાં જતો નથી.) પ્રશ્ન- ૨૪ જીવ સૂક્ષ્મ એકેન્દ્રિયપણામાં જ હતસત્કર્મા બને છે એવું કેમ ? ઉત્તર-૨૪ સૂક્ષ્મ એકેન્દ્રિયને જે ઉત્કૃષ્ટ સંક્લેશ હોય છે તે અન્ય જીવોના ઉત્કૃષ્ટ સંક્લેશ કરતાં ઓછો હોય છે. એટલે સૂક્ષ્મ એકેન્દ્રિયમાં રસને ઘટાડતાં ઘટાડતાં ત્યાં સુધી ઘટાડી શકાય છે તેમજ પુન: બંધ દ્વારા રસ એનાથી આગળ વધવાની શક્યતા હોતી નથી. માટે તેમાં જ જીવ હતસત્કર્મો બને છે. પ્રશ્ન- ૨૫ ક્ષેપકશ્રેણિમાં અંતરકરણ પૂર્વેક્ષપકને ઘાતીકોનો જે રસ સત્તામાં સંક્રમકરણ ૮૪ Page #100 -------------------------------------------------------------------------- ________________ હોય તેના કરતાં સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોને અનંતમો ભાગ જ સત્તામાં હોય છે. તેથી જ મિથ્યાત્વના જઘન્ય રસ સંક્રમ અને જઘન્ય રસસત્તા હતસત્કર્મા જીવને કહ્યા છે પણ દર્શનમોહક્ષપકને નથી કહ્યા. તો પછી, મિશ્રમોહ અને સમ્યક્ત્વમોહ અંગે આ બેના સ્વામી તરીકે હતસત્કર્મા જીવને કેમ નથી કહ્યો ? ઉત્તર- ૨૫ સમ્યક્ત્વમોહનીય અને મિશ્રમોહનીયનો રસ એના ક્ષપણાકાળ સિવાય સમ્યક્ત્વી કે મિથ્યાત્વી કોઇ જીવ હણતા નથી. ક્ષપણાકાળે જ એ રસ હણાય છે, અને તેથી ક્ષપણા દરમ્યાન જ એના જે ચરમ સંક્રમ અને સત્તા હોય છે તે જઘન્ય તરીકે મળે છે. મિથ્યાત્વીને આ બેની જો સત્તા હોય તો ઉત્કૃષ્ટ રસની જ હોય છે. પ્રશ્ન- ૨૬ હતસત્કર્મા જીવને જે રસ સત્તામાં હોય છે એના કરતાં સંજ્ઞીજીવને બંધાતો જઘન્ય ૨સ ઓછા હોય છે. અને તેથી અનંતાનુ૦ ૪ ની જઘન્ય રસસત્તા અને જઘન્ય રસસંક્રમ વિસંયોજને પુન: બંધે કહ્યા. તેમ છતાં આમાં એક પ્રશ્ન છે કે બંધાતો રસ ભલે હતસત્કર્મા જીવ કરતાં ઓછા હોય, પણ અન્યકષાયોનો સંજ્ઞી જીવને રહેલો ૨સ તો અનંતગુણ હોવાથી એ પણ આ પણ આ બધ્યમાન અનંતાનુબંધીમાં સંક્રમવાથી એને જઘન્ય રસસત્તા કે સંક્રમ કઇ રીતે મળે ? ઉત્તર-૨૬ અન્યપ્રકૃતિનયન દ્વારા સંક્રમતી પ્રકૃત્તિ પોતાની સ્થિતિ જાળવી રાખે છે. જેમકે શાતાનો બંધ ૧૫ કોડા કોડી સુધી હોવા છતાં એની ઉપરની પણ અશાતાની જે સ્થિતિ હોય તે અકબંધ રહીનેશાતામાં સંક્રમે છે અને તેથી શાતાની સ્થિતિ . પણ વધી જાય છે. કિન્તુ અનુભાગ માટે આવું નથી.અનુભાગ તો બધ્યમાન પ્રકૃતિનો જેટલો બંધાતો હોય ત્યાં સુધી જ અન્યપ્રકૃતિનો એમાં સંક્રમે છે. એનાથી અધિક નહી. (એટલે જ, પ્રકૃતિઓના બંધોત્કૃષ્ટા ને સંક્રમોત્કૃષ્ટા એવા ભેદ સ્થિતિની અપેક્ષાએ છે, પણ અનુભાગની અપેક્ષાએ નથી.) એટલે બંધપ્રાપ્ત અનુભાગ કરતાં સંક્રમÇારા અનુભાગ વધી શકતો નથી. તેથી વિસંયેાજક્ને પુન: બંધે અનુભાગના સત્તા અને સંક્રમ જઘન્ય હોવામાં કોઇ વાંધો નથી. પ્રશ્ન-૨૭ સ્ત્રીવેદની જઘન્ય અનુભાગ સત્તા જો ૧ઠા. દેશઘાતી રસ છે તો જઘન્ય અનુભાગસંક્રમ તરીકે ૧ ઠા. રસનો સંક્રમ કેમ મળતો નથી ? ઉત્તર-૨૭ અંતરકરણક્રિયા થયા પછી મોહનીયના એકઠા૦ રસ નો બંધ અને ઉદય હોય છે. એટલે સ્ત્રીવેદોદયારૂઢ જીવને સ્ત્રીવેદોદયના ચરનિષેકમાં જે સર્વઘાતી કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી ૫ Page #101 -------------------------------------------------------------------------- ________________ કોદ્દેદારૂ ભિન્ન ભિન્ન કષાયોયારૂની ત્રણની સ્થાપના. સંન્ય લાભ બંધવિચ્છે,।6।_* લોભ કંટ્ટીવેદનો પ્રારંભ. 'સત્ત્વ, સામ બધવિચ્છેદ સાયા કંટ્ટીવેદનાકા પ્રારંભ આનબંધ વિચ્છેદ મનફિટ્રીવેદનā પ્રારંભ ક્રોધબંધ विश्छेह ઉટીવનાધા. પ્રારંભ. ચારની કિટ્ટીનાધા પ્રારંભ ચારેની અશ્વક કણાય પ્રારંભ Se3lle માયા-લોભ કટ્રીકá પ્રારંભ. આમ,માયા, ક્ષોભ ક્રિટીકર।।૪। પ્રભ માન,આયા,લાખ અશ્વક ફરાહે પ્રારંભ implle સભાન લોભ हिदीहरणाद्धा પ્રારંભ. લોભ અશ્ર્વક કરણાર્ધ) आरंभ સં. માયા બંઘવિચ્છેદ જાયા,લોભ અશ્વકńકરાધે પ્રારંભ. સહાધવિદ સંમાન બંધવિચ્છેદ. #IR3FdlP સંક્રમકરણ Page #102 -------------------------------------------------------------------------- ________________ દલિક રહેલું હોય છે તે પણ એ ચરમસમયે ઉદયસમાન 1 ઠા. દેશઘાતી રસવાળું થઈને ઉદયમાં આવે છે. એટલે એ વખતે એ એકનિષેકમાં તો ૧ઠા. રસની જ સત્તા હોય છે પણ એનો સંકમ હોતો નથી, ઉદય પામી જાય છે. બીજી સ્થિતિમાંથી ચરમખંડનો જે ચરમસંક્રમ થાય છે તેમાં સર્વઘાતી રસસ્પર્ધકો પણ સંકમે છે, માટે 1 ઠા. રસ સંકમાં કહેવાતો નથી. પ્રશ્ન-૨૮- સંજવલન ક્રોધનો જઘન્ય રસ સંકામક કોણ હોય છે? ઉત્તર-૨૮- કોધોદયે ક્ષપકશ્રેણિપર આઢ થયેલ જીવ ચરમર કમે જઘન્ય રસસંક્રમ કરે છે. અહી અન્યાયોદયથી આઢ જીવ ન લેવો, કારણ કે એ સંજવલન કોલ નો સ્પર્ધક રૂપે જ નાશ કરે છે જ્યારે કોધોદયારૂઢ જીવકિદી રૂપે એનો નાશ કરે છે. તેથી અન્યકષાયોદયાઢને જઘન્ય મળી શકે નહી. આ જ રીતે સંજવલન માનના જઘન્ય રસસંકામક તરીકે માયા કે લોભના ઉદયથી આરૂઢ જીવ ન લેવો અને સંજવલન માયાના જઘન્ય રસસંક્રામક તરીકલોભોદયાઢક્ષપલેવો નહી. જઘન્ય સ્થિતિસંક્રમ માટે પણ આ જ પ્રમાણે જાણવું. એટલે ક્રોધાસ્ટને ચારે કષાયના જઘન્ય સ્થિતિસંક્રમ અને જઘન્ય રસસંક્રમ મળે છે. માનાઢને કાંધ સિવાયના ત્રણના જઘન્ય સ્થિતિ-રસ સંક્રમ મળે છે. ઇત્યાદિ જાણવું. આની સમજણ આ પ્રમાણે જાણવી. ક્ષપકશ્રેણિમાં કોધોદયાઢને અશ્વકર્ણકરણાધાના ચરમ સમયે જેટલો બંધ હોય છે તેટલો માનાદિથી આરૂઢ થયેલા જીવને કોધનો જઘન્યસ્થિતિબંધ અને જઘન્ય સબંધ હોય છે. આનું કારણ એ છે કે કોંધારૂઢને પહેલાં ચારે ય કષાયોની અશ્વકર્ણ કરણાદ્ધા આવે છે, એ પછી ચારેયની કિટીકરણાધા આવે છે ત્યાર બાદ કોધની કિલ્ટીવેદન અબ્રા આવે છે જેના અનેકોલનો બંધવિચ્છેદ થાય છે. પણ માનાઢવગેરેને કોની અશ્વકર્ણકરણાદ્ધા વગેરે હોતી નથી. વળી કોધારૂઢજીવ જે સ્થાને ચારે કષાયની કિટીકરણાધામાં પ્રવેશતો હતો તે સ્થાને માનારૂઢ માનાદિ ત્રણે ક્યાયોની અશ્વકર્ણકરણાદા માં પ્રવેશે છે, અને તે જ સ્થાને તે જીવને ક્રોધનો બંધોદયવિચ્છેદ થાય છે. માયોદયાઢ અને લોભોદયારૂઢજીવને પણ તે જ સ્થાને ક્રોધનો બંધવિચ્છેદ થાય છે. આ વખતની ચરમબંધ એ માનાદિથી આરૂઢ જીવને થતો સંજવલન કોધ નો જઘન્ય સ્થિતિબંધ અને જઘન્યસબંધ હોય છે. જ્યારે કોધાઢને તો એ સ્થાન પછી કિટીકરણાધા અને કોંધકિટીવેદનાબા પસાર થયા બાદ કોલનો બંધવિચ્છેદ સંક્રમકરણ Page #103 -------------------------------------------------------------------------- ________________ થાય છે. આ વખતે વિશુદ્ધિ વધુ હોવાથી, જે સ્થિતિબંધ અને રસબંધ થાય છે તે માનારૂઢ વગેરેને થતા સંજવલન કોધના ચરમબંધ કરતાં ઓછા હોય છે. માટે સંજવલન કોધના જઘન્ય સ્થિતિબંધ અને રસબંધ કોપાર્ટ્સ ક્ષેપકને જ મળે છે, અન્યને નહી. ' ક્રોધાઢને કોધનો બંધોદયવિચ્છેદ થયે માનની કિટીવેદનાવા આવે છે. જેના અંતે માનનો બંધવિચ્છેદ થાય છે. આ એનો ચરમબંધ હોવાથી જઘન્ય સ્થિતિ-રસબંધ હોય છે.માનોદયારૂઢ જીવને પણ માનકિદીવેદનાદ્ધા તો, કોંધાઢને જે સ્થાને ક્રોધ નો બંધાદયવિચ્છેદ થઇ માનકિદીવેદનાબા શરુ થતી હતી ત્યાંથી જ શરુ થાય છે. અને કોધારૂઢને એ જયાં પૂર્ણ થતી હતી ત્યાં જ પૂર્ણ થાય છે. માટે બન્ને પ્રકારના જીવોને માનનો ચરમબંધ તે સમાન સ્થાને જ થતો હોવાથી બનેને થતો માનનો જઘન્ય સ્થિતિ-રસબંધ સમાન હોય છે. કિન્તુ, માયા કે લોભથી શ્રેણિમાંડનારને તો, માનાઢ જીવને જ્યાં ત્રણ કષાયોની કિટીકરણાદા હોય છે ત્યાં જ માનનો ચરમ બંધ હોય છે. માટે તેઓને થતો એ ચરમબંધ, ક્રોધાઢ કે માનારૂઢને સંજવલન માનના થતા ચરમબંધ કરતાં વધુ હોય છે. માટે સંજવલન માનનો જઘન્ય સ્થિતિબંધ અને જઘન્ય રસબંધ ક્રોધાઢ કેમાનાઢને હોય છે પણ માયાઢ કેલોભારૂઢને હોતો નથી. એમ સંજવલન માયાનો જઘન્ય સ્થિતિબંધ અને જઘન્ય રસબંધ કોઇ માન કે માયાના ઉદયે આરૂઢ થયેલા પકોને હોય છે, પણ લોભોદયાઢને હોતો નથી. જ્યારે સંજવલન લોભનો જઘન્ય સ્થિતિબંઘ અને રસબંધ ચારેમાંથી કોઇ પણ કવાયના ઉદયે આરૂઢ થયેલા જીવને મળે છે. આની સ્થાપના (પૃષ્ઠાંક ૮૬ પર.) પ્રશ્ન- ર૯ સમ્યક્ત અને મિશ્રમેહનીયનો જઘન્ય રસસંક્રમ કયારે મળે? ઉત્તર-ર૪ દર્શનમોહલપને સ ત્ત્વમોહનીયની સમયાધિક આવલિકા શેષ રહી હોય ત્યારે અપવર્તનારૂપે જઘન્યરસંક્રમ મળે છે. મિશ્રમોહના ચરમ અનુભાગખંડને જ્યારે ક્ષપક સગર્તમાં સંકમાવે છે ત્યારે મિશ્રમોહનો જઘન્ય રસકમ થાય છે. આ ચરમઅનુભાગખંડ જેટલો કાળ રહે છે એટલા કાળ (અંતર્મુo) માટે એ એનો સંક્રામક હોય છે. જ્યારે જઘન્ય સ્થિતિસકમ તો ચરમસ્થિતિખંડના ચરમ સમયે જ મળે છે એ જાણવું કેમકે સ્થિતિ નીચેથી એક- એક સમય કપાતી જાય છે. સમ્યક્નમોહની ૮ વર્ષ સ્થિતિસરા શેષ રહે એ પહેલાં રસખંડોનો અંતર્મુહૂર્ત અંતર્મુહુર્તે ઘાત થવામાં પ્રચૂર રસઘાત થઇ ગયો હોય છે. ત્યારબાદ પ્રતિસમય રસ કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી Page #104 -------------------------------------------------------------------------- ________________ અપવર્તના થતી હોવાથી ઉત્તરોત્તર સમયે મળતી અવશિષ્ટ રસસરા અલ્પ હોય છે. તેથી ચરમ અપવર્તના જઘન્ય રસાસક્રમ તરીકે મળતી હોવાથી એક જ સમય માટે મળે છે. આ વખતે રસઘાત ન હોવા છતાં અનુસમય અપવર્તનાર પ્રતિસમય વ્યાઘાતભાવિની રસઅપવર્તના હોય છે. આ અનુસમય અપવર્તનાના કારણે જ જ્ઞાનાવરણનો જઘન્ય રસસંક્રમ પણ બારમા ગુણઠાણાની સમયાધિકાવલિકા શેષે એક સમય માટે જ મળે છે. પ્રશ્ન- ૩૦ નપું. વેદનો જઘન્ય રસસંક્રમ કોણ કરે છે.? ઉત્તર-૩૦ નપું.વદેક્ષપકશ્રેણિ માંડનાર જીવનપં.ના ચરમઅનુભાગખંડમાં વર્તતો હોય ત્યારે જઘન્ય રસસંક્રમ કરે છે. અન્ય વેદે શ્રેણિ માંડનાર પકવો નહીં, કેમકે એને નપું. વેદની સનાવિચ્છેદ વહેલો થતો હોવાથી રસ એટલો હણાયો હોતોનથી. પ્રશ્ન- ૩૧ નિદ્રાદ્ધિક્ના જઘન્ય સ્થિતિસંક્રામક અને જઘન્ય રસસંકામકમાં કોઈ ફેર છે? ઉત્તર-૩૧ હા, નિદ્રાદિકનો જઘન્ય સ્થિતિસંક્રમ ૧૨ માની ૨ આવલિકા આવલિકMa જેટલો કાળ શેષ હોય ત્યારે થાય છે, જ્યારે જઘન્ય રસાસક્રમ સમયાધિક આવલિકા શેષ હોય ત્યારે થાય છે. (અનુસમય અપવર્તના હોવાથી ક્રિસમયાધિક આવલિકા શેષ વગેરે કાળે જઘન્ય રસકમ મળતો નથી.) સમયાધિક આવલિકાશે જો સ્થિતિઅપવર્તન થાય તો એ સમયાધિકઆલિકાના ચરમનિષેકમાં (ઉદયાવલિકાની બહારના નિકમાં રહેલા દલિકે ઉદયાવલિકાની અંદર આવવું પડે, જે નિદ્રાદ્ધિક અનુદયવતી હોવાના કારણે શક્ય નથી. જ્યારે એ વખતે રસઅપવર્તન માટે આવું નથી. ઉદયાવલિકાગત નિકોના દલિકમાં તો રસ અપવર્તના થતી નથી, કારણ કે ઉદયાવલિકાસલ કરણને અયોગ્ય છે. પણ એની બહાર જે એક નિવેકબાકી છે એમાં સાપવર્તન થઈ શકે છે. એ નિકમાં અધિક રસવાળાં જે દલિકો હોય તેઓને સાપવર્તન માટે ઉદયાવલિમાં પ્રવેશ કરવો પડતો નથી, કિન્તુ એ જ નિષેકમાં રહીને તેઓનો રસ ઘટી જાય છે જે રસાયવર્તના હોઇ રસસંક્રમ છે. તેથી સમયાધિક આવલિકા શેરે રસકમ થઈ શકે છે, સ્થિતિસંક્રમ નહીં. પ્રશ્ન- ફર યશનામ કર્મ વગેરેનો જઘન્ય સ્થિતિસંક્રમ સયોગીના ચરમસમયે કહ્યો છે. પ્રદેશો અન્ય નિકમાં ગયા વગર આ સ્થિતિસકમ સંભવતો નથી. એટલે એ સંક્રમકરણ ૮૯ Page #105 -------------------------------------------------------------------------- ________________ વખતે પ્રદેશોનો પણ સંક્રમ તો છે જ. તો યશનામકર્મનો ઉત્કૃષ્ટ પ્રદેશ સંક્રમ એ વખતે કહેવો જોઇએ ને, કારણ કે સર્વાપવર્તના દ્વારા સૌથી વધુ પ્રદેશો એ વખતે નીચેના નિકોમાં આવે છે. ૮ માના છઠ્ઠા ભાગે ઉત્કૃષ્ટ પ્રદેશસંકમ કાળે જેટલા પ્રદેશોનો સંક્રમ થાય છે એના કરતાં આ પ્રદેશોનો જથ્થો અધિક હોય છે. ઉત્તર-૩૨ જયારે દલિક એક પ્રકૃતિમાંથી અન્ય પ્રકૃતિમાં જાય ત્યારે જ “પ્રદેશસંક્રમ' કહેવાની વિચક્ષા મળ્યોમાં કરી છે, માત્ર અન્યનિષેક કે અન્ય રસસ્પર્ધકમાં જાય ત્યારે નહીં. એટલે કે પ્રકૃતિસકમ થતો હોય તો જ પ્રદેશસંક્રમ કહેવાય છે, અન્યથા નહી. એટલે તો (૧) *i zયમનપા ગબ્બરૂ સી સંમી પUસસ ' આ પ્રમાણે દલિકોને અન્ય પ્રકૃતિમાં લઇ જવા એ પ્રદેશસંક્રમ છે એવી એની વ્યાખ્યા આપી છે. (૨) સાદ્યાદિ પ્રરૂપણામાં મૂળપ્રકૃતિના પ્રદેશસંક્રમનો નિષેધ કર્યો છે. તેથી, ૧૩ મા ગુણઠાણે પ્રકૃતિસંક્રમ ન હોવાથી, પ્રદેશસકમ પણ ન હોવાના કારણે ત્યારે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કહ્યો નથી. પ્રશ્ન - ૩૩ ૧લે ગુણઠાણે રહેલ પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચ આખા ભવ દરમ્યાન મનુષ્યદ્ધિક બાંધે નહીં એવું બને ? ઉત્તર-૩૩ કમ્મપયડીવૃત્તિમાં મનુષ્યદ્ધિક જઘન્ય પ્રદેશસંક્રમના અધિકારમાં આ પ્રમાણે જણાવ્યું છે કે તેઉકાય- વાઉકાયમાં મનુષ્યદિક ઉવેલી સૂક્ષ્મ એકેન્દ્રિયમાં પુન:બાધી પર્યા. પંચે તિર્યચમાં જાય, ત્યાં બાંધ્યા વિના ૭મી નરકમાં જઈ પાછો પર્યાપંચેન્દ્રિય તિર્યંચમાં આવે. ત્યાં પણ બાંધ્યા વિના તેઉકાય- વાઉકાયમાં ઉકેલતાં દ્વિચરમખંડના ચરમપ્રક્ષેપે જઘન્ય પ્રદેશસંક્રમ મળે. એટલે આના પરથી જણાય છે કે તિર્યંચ પંચેન્દ્રિય પર્યાપ્ત જીવ આખા ભવ દરમ્યાન મનુષ્ય દ્વિકન બાંધે એ સંભવિત છે. જયારે છઠ્ઠા કર્મગ્રન્થમાં પંચેન્દ્રિય તિર્યંચ વગેરેને ૨૧- ર૬ના ઉદયસ્થાને મનુષ્યદ્ધિક વિનાનું ૮ નું સત્તાસ્થાન માન્યું છે (નામકર્મની અર પ્રકૃતિઓની ગણતરી પ્રમાણે), પણ ૨૮ના ઉદયસ્થાને નથી માન્યું. એટલે કે શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત થાય ત્યાં સુધીમાં મનુષ્યદ્ધિક અવશ્ય બધી જ દે એમ માનું છે. છઠ્ઠ કર્મગ્રન્થના આ મત જઘન્ય પ્રદેશસંક્રમના સ્વામી તરીકે તેઉકાય-વાઉકાયમાં ઉવેલી સૂક્ષ્મ એકેન્દ્રિય અલ્પકાળ માટે બાંધી પુન: તેઉકાય-વાઉકાયમાં દીર્ઘકાલીન ઉવેલના કરે ત્યારે દ્વિચરમખંડના ચરમપ્રક્ષેપે જઘન્ય પ્રદેશસંક્રમ જાણવો. પ્રશ્ન-૩૪ અનુદયવાળીનામ પ્રકૃતિનું દલિક સ્નિબુકસંક્રમથી ઉદયપ્રાપ્ત કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી Page #106 -------------------------------------------------------------------------- ________________ સજાતીય પ્રકૃતિમાં જ જાય કે નામની ઉદયપ્રાપ્ત સર્વ પ્રકૃતિઓમાં પણ જાય ? ઉત્તર-૩૪ નામની ઉદયપ્રાપ્ત સર્વપ્રકૃતિઓમાં જાય એમ માનવું યોગ્ય લાગે છે. નરકગતિના જઘન્ય પ્રદેશોદયના સ્વામી તરીકે યોગ્યપ્રક્રિયા કરીને નરકમાં ગયેલા સર્વપર્યાપ્તિએ પર્યાપ્ત થયેલા જીવને કહ્યો છે, અને એમાં કારણ તરીકે એ દર્શાવ્યું છે કેપર્યાપ્તજીવને કેટલાંક કર્મોવિપાકોદયમાં આવવાથી એનો સ્નિબુસંક્રમ થતો નથી.નહીતર એનો સ્તિબુક્સંક્રમ થઇને દલિક નરકગતિમાં પણ આવવાથી પ્રદેશોદય જઘન્ય ન રહેત .આ સ્તિબુસંક્રમથી અન્યાન્ય પ્રકૃતિઓનું દલિક અધિકૃત પ્રકૃતિમાં ન આવી જાય એ માટે અનેક પ્રકૃતિઓના જઘન્યપ્રદેશોદય સ્વામિત્વ અધિકારમાં સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત જીવ લેવાનું કહ્યું છે. આના પરથી જણાય છે કે સ્તિબુક્સંક્રમનો વિષય બનેલું દલિકનામકર્મની ઉદયપ્રાપ્તસર્વપ્રકૃતિઓમાં જાય છે, પણ અનુદયપ્રાપ્ત ગતિનામકર્મનું દલિક ફક્ત ઉદયપ્રાપ્ત ગતિનામકર્મમાં જ જાય એવું નહીં. આ જ પ્રમાણે જાતિનામકર્મ વગેરેમાં જાણવું. પ્રશ્ન-૩૫ સ્તિબુકસંક્રમ ક્યારે કઇ પ્રકૃતિનો કયા નિષેકમાં થાય ? ઉત્તર-૩૫ વિપાકોદય વગરની પ્રકૃતિઓના ઉદયસમયમાં રહેલા દલિકોનો વિપાકોદયવાળી સજાતીય પ્રકૃતિઓમાં ઉદયસમયમાં ક્તિબુસંક્રમ થાય છે એમ કર્મપ્રકૃતિ સંક્રમકરણમાં અને સપ્તતિકા ભાષ્યની વૃત્તિમાં જણાવેલું છે. કેટલાક આચાયો એમ કહે છે કે “ ઉદયસમયની ઉપરના એક નિષેકમાં રહેલાં લિકોનો ઉદયસમયમાં સ્ક્રિબુકસંક્રમ થાય છે. '' આ વાત વ્યવહારનયાનુસારે જાણવી. પણ કર્મપ્રકૃતિ વગેરે સાથે વિરોધ હોવાથી આ મત પ્રધાન નથી એ જાણવું. પ્રશ્ન-૬ આનુપૂર્વી સંક્રમ શરુ થાય ત્યારથી હાસ્યાદિ ૬ પુરુષ વેદ માં સંક્રમે છે કે નહીં? ઉત્તર-૩૬ સ્ત્રીવેદ ઉપશાંત કે ક્ષીણ થઇ જાય ત્યારથી પુ.વેદની પતદ્મહતા નષ્ટ થાય છે એવું ન જણાવતાં પુ.વેદના બંધવિચ્છેદ પૂર્વે સમયન્સૂન બે આવલિકાએ એ પતગ્રહતાનો નાશ કહ્યો છે. અને તેથી જ ઉપશમશ્રેણિમાં સ્ત્રીવેદ ઉપશાંત થયે સાતમાં ૨૦ નું અને પાંચમાં ૧૮ નું સંક્રમસ્થાન બતાડયું છે, તેમજ ક્ષપકશ્રેણિમાં સ્ત્રીવેદ ક્ષીણ થયે પાંચમાં ૧૦નું સંક્રમસ્થાન દેખાડયું છે. આનાથી જણાય છે કે આનુપૂર્વી સંક્રમમાં પણ પુ.વેદમાં હાસ્યાદિ ૬ સંક્રમે છે. એ જો ન સંક્રમતા હોત તો સ્ત્રીવેદનો સંક્રમવિચ્છેદ થયે પુ.વેદની પતહતા નષ્ટ થઇ જાત સંક્રમકરણ ૯૧ Page #107 -------------------------------------------------------------------------- ________________ અને તેથી ઉપશમશ્રેણિમાં ૨૦ અને ૧૮ નું સંકમસ્થાન અનુક્રમે ૬ માં અને ૪ માં કહેત તેમજ ક્ષપકશ્રેણિમાં ૧૦ નું સંક્રમસ્થાન 8 ના પતદ્મહસ્થાનમાં કહેત. તેમ છતાં, ૫ વેદના ઉત્કૃષ્ટ પ્રદેશસતાના સ્વામી તરક, કમ્મપયડી મૂળ, ચૂર્ણિ અને પંચસંગ્રહમાં, ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમનો જે સ્વામી હોય તે જીવને, જે સમયે સ્ત્રીવેદ સર્વસંકમથી પુ.વેદમાં સંકમે તે સમયે કહેલ છે. જો આનુપૂવી સંક્રમથી હાસ્યાદિ ૬પણ પુ. વેદમાં સંક્રમતા હોત તો, જે સમયે હાસ્યાદિ ૬નો પુ. વેદમાં ચરમપ્રક્ષેપ થાય તે સમયે કહેત, પણ કહેલ નથી. તેથી જણાય છે કે ડાયાદિ ૬ પુ. વેદમાં સંક્રમતા નથી, કિન્તુ સંજવલન કોધમાં જ સંક્રમે છે એવો કષાયપ્રાભૂત, તેની ચૂર્ણિ અને સત્તરિચૂર્ણિનો જ મત છે તેનું આનાથી સૂચન છે. આ માટે સ્ત્રીવેદ ક્ષીણ કે ઉપશાંત થાય ત્યારથી પુરુષવેદની પતદ્મહતાનો નાશ જાણવો. આ બે મતમાં તત્ત્વ કેવલીગમ્ય છે. પ્રશ્ન-૩૭ ઉદ્વેલના સંક્રમમાં એક-એક ખંડ POa નો જ હોય? ઉત્તર-૩૭ /a કાળમાં થનારી ઉદ્વેલનાના ખંડો /વના જ હોય છે. પણ અનિવૃત્તિકરણે અંતર્મુહૂર્ત કાળ માત્રમાં જે ઉવેલના થઈ જતી હોય છે તેના એક એક ખંડો IP/sના પણ હોય છે. એ જ વખતે સ્થિતિઘાત જે થતો હોય છે તેના ખંડો પણV/s ના હોય છે. ઉદવેલના સંક્રમની પ્રરૂપણામાં અંનતરોપનિધામાં દલિકોની અપેક્ષાએ ઉત્તરોત્તર ખંડ જે વિશેષાધિક- વિશેષાધિક કહેલો છે તે પણ P/a કાલીન ઉદ્વેલના માટે જાણવું. અંતર્મુ, કાલીન ઉદ્દલનામાં તો અસંવગુણઅસં૦ ગુણ જાણવું. કેમકે P/s જેટલા ખંડમાં દ્વિગુણવૃદ્મિા અસંસ્થાનો આવી જવાથી અનંતર ખંડના દરેક નિકો પૂર્વખંડના તે તે નિષેકો કરતાં અસંવગુણઅસંહગુણ દલિકો ધરાવતાં હોવાથી આખો ખંડ પણ અસંવગુણ દલિકો ધરાવે છે. અંતર્મુહૂર્તકાલીન આ ઉવેલનામાં ઉવેલાતા ખંડો તે કાળે સ્થિતિઘાતથી ઉકેરાતા જે ખંડો હોય છે તે જ હોય છે એમ માનવું યોગ્ય છે. અન્યથા શ્રેણિમાં એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તા બાદ સ્થિતિઘાતને અનુસાર જે સાન્તર સ્થિતિસ્થાનો કહ્યાં છે તેમાં આંતરામાં વચ્ચે વચ્ચે પણ ઉલનાના કારણે મળતાં અચાન્ય સ્થિતિસત્તાસ્થાનો માનવા પડે. તેથી સ્થિતિઘાતમાં તે કાળે P/s, Pa વગેરે આયામવાળા જે જે ખંડો હોય છે તે તે જ ઉનામાં પણ જાણવા. અથવા તો સ્થિતિઘાત અને ઉર્દૂલના બન્ને પ્રવર્તવાની યોગ્યતા હોય ત્યારે જે કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી કર Page #108 -------------------------------------------------------------------------- ________________ પ્રક્રિયા ચાલે છે એનો જ, પાંચ અપૂર્વમાંના એક સ્થિતિઘાતને પણ પ્રવર્તમાન માનવાનો હોવાથી સ્થિતિઘાત તરીકે ઉલ્લેખ થતો હોય. ( કારણ કે સ્થિતિખંડોનો નાશ તો થાય છે જ) અને અન્યપ્રકૃતિમાં પણ દલિક જતું હોવાથી એનો જ ઉવેલના તરીકે ઉલ્લેખ થતો હોય. વળી આ વાત સ્થિતિઘાત અને ઉદ્દેલના બન્નેની પ્રવૃત્તિ જણાવી હોય ત્યાં જ જાણવી. એ સિવાય તો આ બે સ્વતંત્ર જ છે, કારણકે ઉદ્દવેલના અમુક પ્રકૃતિઓમાં જ થાય છે જ્યારે સ્થિતિઘાત આયુષ્ય સિવાયની સર્વપ્રકૃતિઓમાં થાય છે. સ્થિતિઘાત વખતે કોઇપણ પ્રદેશસંક્રમ ચાલુ હોય તો એ સંક્રમના કારણે ઉકેરાતા ખંડનું દલિક પરપ્રકૃતિમાં પણ જાય છે. પ્રદેશસંક્રમ ચાલુ ન હોય ત્યારે માત્ર સ્વસ્થાનમાં જ પડે છે. જેમકે અગ્યારમા વગેરે ગુણઠાણે ઉદ્દવેલના સંક્રમથી દલિક સ્વસ્થાન અને પરસ્થાન બન્નેમાં જાય છે. ચરમખંડ વખતે માત્ર સ્વસ્થાનમાં જાય છે. સ્થિતિઘાત અને ઉદ્દેલના સંક્રમનો આટલો તફાવત જાણવો. પ્રશ્ન-૩ સમ્યક્ત્વમોહનીયમાં કેટલા પ્રકારના પ્રદેશસંક્રમો સંભવે છે ? ઉત્તર-૩ સમ્યક્ત્વમોહનીયમાં 3 પ્રકારના પ્રદેશસંક્રમો સંભવે છે. મિથ્યાત્વે ગયેલા સમ્યક્ત્વીને પ્રથમ અંતર્મુહૂર્તમાં યથાપ્રવૃત્તસંક્રમ હોય છે. (તેથી જ સમ્યક્ત્વમોહનીયનો ઉત્કૃષ્ટપ્રદેશસંક્રમ યથાપ્રવૃત્તસંક્રમથી હોવો કહ્યો છે.) ત્યારબાદ ઉદ્દવેલના સંક્રમ હોય છે. અને ઉદ્દેલનામા ચરમખંડના ચરમપ્રક્ષેપે સર્વસંક્રમ હોય છે. ઉદ્વેલનામાં ચરમખંડને ખાલી કરતી વખતે તો ઉત્તરોત્તર સમયે અસંખ્યગુણઅસંખ્યગુણ દલિક મિથ્યાત્વમાં પડે છે એટલે એની ગુણસંક્રમ તરીકે વિવક્ષા કરવી હોય તો ગુણસંક્રમ પણ કહી શકાય. પ્રશ્ન-૩૯ સમ્યક્ત્વથી મિથ્યાત્વે ગયેલા જીવને સમ્યક્ત્વ અને મિશ્ર મોહનીયનો ઉદ્દેલનાસંક્રમ મિથ્યાત્વના પ્રથમસમયથી જ પ્રવસે છે કે અંતર્મુહૂર્ત બાદ ? જો અંતર્મુહૂર્ત બાદ પ્રવર્તતો હોય તો પહેલાં અંતર્મુહૂર્તમાં તે બેનો કો સંક્રમ પ્રવરે છે? ઉત્તર-૩૯ જેમ અવિરતબનેલાને આહારક સપ્તકનો અંતર્મુહૂર્ત બાદ ઉદ્દલનાસંક્રમ પ્રવર્તે છેતેમ અહીં પણ અંતર્મુહુર્ત્ત બાદઉદ્દલનાસંક્રમ જાણવો. પ્રથમઅંતર્મુહૂર્તમાં તે બેનો યથાપ્રવૃત્તસંક્રમ હોય છે એવું કર્મપ્રકૃતિચૂર્ણિના ટીપ્પણમાં શ્રી મુનિચન્દ્રસૂરિમહારાજે પ્રશ્નોત્તર પૂર્વક સહેતુક કહ્યું છે. કષાયપ્રાભૂતચૂર્ણિમાં ૯૩ સંક્રમકરણ Page #109 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વમોહનીયના ઉત્કૃષ્ટપ્રદેશસંક્રમસ્વામીના નિરૂપણમાં સ્પષ્ટરૂપે યથાપ્રવૃત્તસંક્રમ જણાવ્યો છે. સંકમકરણગ્રન્થમાં સ્વર્ગસ્થ પૂજ્યપાદપ્રેમસૂરીશ્વરજી મહારાજાએ યથાપ્રવૃત્તસંક્રમનું જે ખંડન ક્યું છે તે અંગે તેઓ શ્રીમદે સ્વયં જ સ્વજીવનના પ્રાન્તભાગે, શાસ્ત્રાન્તરો જોવાથી સમ્યક્તત્વ જ્ઞાત થવાના કારણે, પોતાના અનાભોગને જાહેર કરીને છવાસ્થતાપ્રયુક્તસ્વપ્રમાદનું નિરાકરણ કર્યું હતું. માટે સંકમકરણગ્રન્થમાં તે ખંડનના સ્થાને કર્મપ્રકૃતિચૂર્ણિની ટીપ્પણનો પાઠ મૂકવો. પ્રશ્ન- પુ. વેદમાં કયા કયા પ્રદેશસક્રમો સંભવે છે? ઉત્તર- વિધ્યાતસકમ તો હોતો નથી. કારણ કે સવેદી અવસ્થામાં સર્વત્ર બંધયોગ્યતા હોવાથી સામાન્યથી યથાપ્રવૃતસકમ હોય છે. અવેદી અવસ્થામાં યથાપ્રવૃતસકમ હોય છે એમ ઉપશમનાકરણચૂર્ણિમાં કહ્યું છે. “અવેય સં સં સમJUL दुआवलियबंध अणुवसंतं तं असंखज्जगुणसेटोएउवसामिज्जति परपगतिए पुण अहापवत्तसंकमणं સંમતિ | પ્રથમાદિગુણઠાણે યથાપ્રવૃત્તસકમ હોય છે. અન્યવેદની જેમ પુ.વેદનો પણ નવમા ગુણઠાણે ઉદવેલનાસંક્રમ કહ્યો છે.આ કઇરીતે સંભવે એ સમજવું આવશ્યક છે, કારણકે ઉદ્વેલનાસંક્રમમાં પરપ્રકૃતિમાં જે દલિક પડે છે તે તો (અસંખ્યકાળચક ભાગારવાળું હોવાથી) ઘણું જ ઓછું હોય છે. યથાપ્રવૃત્ત સંકમથી પડતું દલિક(P/a ભાગહારવાળું હોવાથી) એના કરતાં અસંo ગુણ હોય છે. એટલે જ્યાં સુધી બંધવિચ્છેદ થયો નથી ત્યાં સુધી યથાપ્રવૃતસંક્રમ હોવાથી ઉવલના શી રીતે? બંધવિચ્છેદ બાદતો ઉપર કહ્યા પ્રમાણે યથાપ્રવૃત્તઝમ હોય છે. વળી પુ. વેદોદયાઢ જીવને તો ચરમબંધ અને ચરમખંડનો ચરમપ્રક્ષેપ એક સાથે જ થાય છે. એટલે ત્યારબાદ તો ઉદ્દલના હોવાનો સંભવ જ નથી. એટલે કદાચ એવું હોય કે ઘાત્યમાનખંડમાંથી ઉલના અને અઘાત્યમાનસ્થિતિઓમાંથી યથાપ્રવૃત્તસંક્રમ ચાલુ હોય. અથવા.. પુ. વેદોદયારૂઢ જીવ જે સ્થાને સ્ત્રીવેદનો સત્તાવિચ્છેદ કરે છે તે સ્થાને, અન્યવેદોદયારૂઢ જીવને વેદોદયવિચ્છેદ અને પુત્રવેદબંધવિચ્છેદ થાય છે. અને ત્યારબાદ (સમયગૂન બે આવલિકાએ નહી, કિન્તુ) અંતર્મુહૂર્ત હાસ્યાદિ ૬ સાથે ૫૦ વેદનો સત્તાવિચ્છેદ થાય છે. આ અંતર્મુહૂર્તકાળમાં એનો ઉલનાસકમ સંભવી શકે. જો કે ઉદ્દલનાસંક્રમ યોગ્ય કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી ૯૪ Page #110 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિઓમાં સંજય૦ ત્રિનો પણ સમાવેશ કરાયો છે. આ ૩ ને તો, કોઇપણકષાયોદયારૢ જીવ હોય, બંધવિચ્છેદ બાદ સમયન્યૂન બે આવલિકાએ જ સત્તાવિચ્છેદ કે ઉપશાંતતા હોવાથી, અને એ કાળ દરમ્યાન તો યથાપ્રવૃત્તસંક્રમ હોવાથી ઉવેલનાસંક્રમ ઉપર કહ્યા મુજબ ઘટાવવો પડે કે અઘાત્યમાનખંડમાંથી યથાપ્રવૃત્તસંક્રમ અને ઘાત્યમાન ખંડમાંથી ઉદ્વેલનાસંક્રમ હોય છે. વસ્તુતત્ત્વ કેવલિગમ્યમ હવે પુ૦ વેદનો ગુણસંક્રમ હોય કે નહીં તે વિચારીએ ગુણસંક્રમયોગ્ય પ્રકૃતિઓમાંપુ૦ વેદની ગણતરી કરવામાંઆવીનથી. વળી ગુણસંક્રમ અશુભ અબધ્ધમાનનો થતો હોવાથી બંધવિચ્છેદ ન થાય ત્યાં સુધી તો ગુણસંક્રમ હોતો નથી, અને બંધવિચ્છેદ બાદ સમયન્યૂન ૨ આવલિકામાં તો યથાપ્રવૃત્તસંક્રમ હોય છે. તેમજ એ વખતે તો માત્ર નવું બંધાયેલ દલિક સત્તામાં હોય છે જે ઘણું અલ્પ હોવા થી ગુણસંક્રમ થઇ શક્તો નથી. એટલે પુ૦ વેદનો ગુણસંક્રમ સંભવતો નથી. તેમ છતાં, છઠ્ઠા કર્મગ્રન્થની ૬૭ મી ગાથાની વૃત્તિમાં જણાવ્યું છે કે સમયન્સૂન બે આલિકામાં બંધાયેલ દલિકને એટલા જ કાળમાં ગુણસંક્રમ દ્વારા ક્ષય કરે છે. આગળ કહ્યા મુજબ, અન્યવેદોદયાઢ જીવને બંધવિચ્છેદ બાદ પણ પુ૦ વેદની અંતર્મુહૂર્ત સુધી સત્તા રહે છે તેમજ એ દલિક પ્રાચીન હોય છે. એટલે એ જીવો ને એ અંતર્મુહૂર્તમાં ગુણસંક્રમ હોવો સંભવિત લાગે છે. એમ, ઉદ્દેલનામાં પણ ચરમખંડનું દલિક સંજય૦ ક્રોધમાં અસંખ્યગુણ – અસંખ્યગુણ ગુણકારે સંક્રમાવે છે, એટલે પુ. વેદની ઉદ્દવેલનાની અપેક્ષાએ ચરમખંડને ખાલી કરવામાં ગુણસંક્રમની વિવક્ષા કરી શકાય છે. વસ્તુતત્ત્વ બહુશ્રુતગમ્ય છે. હવે પુ૦ વેદના સર્વસંક્રમની વિચારણા સર્વસંક્રમના નિરૂપણ માટે આ પ્રમાણે કહ્યું છે : ઉદ્દેલનાસંક્રમની પ્રરૂપણામાં જ ભેગી સર્વસંક્રમની પ્રરૂપણા કરી છે. ઉદ્વેલના સંક્રમના ચરમખંડને ખાલી કરતાં કરતાં ચરમસમયે જે સંક્રમ થાય તેને સર્વસંક્રમ તરીકે જણાવેલ છે. " जा पगती अण्णं पगतिं संकममाणा णिल्लेवा होति तीसे जो चरिमो संछोभो सो कसिणसंकमो , મતિ ” અન્ય પ્રકૃતિમાં સંક્રમવા દ્વારા જે નિલે ૫ થતી હોય તેનો જે ચરમપ્રક્ષેપ હોય તે સર્વસંક્રમ કહેવાય છે. એટલે સર્વસંક્રમમાં બે વાત જણાય છે– ઉદ્દેલનાના સંક્રમકરણ ૯૫ Page #111 -------------------------------------------------------------------------- ________________ ચરમખંડમાં અસંખ્ય ગુણકારે થતા સંક્રમના છેડે સર્વસંક્રમ હોય છે, અને એ થયા. બાદ ઉદયાવલિકા સિવાયનું દલિક સત્તાગત રહેતું નથી. આ “સર્વસંકમ' તરીકે સ્ટ છે. હવે પુ. વેદ માટે વિચારીએ.... સંજ૧૦માયાના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ માટે કમ્મપયડીચૂર્ણિમાં આ પ્રમાણે જણાવ્યું છે-વં માયાવ ઋસિક સર્વસંવનો , ના પરિવેસ II ૮૭. એટલે ૫૦ વેદનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ પણ “સર્વસંકમથી હોય છે એવું જણાય છે. એટલે કે ગુણિતકર્મા શાપકપુ. વેદના ચરમબંધસમયે ચરમખંડનો જે ચરમપ્રક્ષેપ સંજય૦ ક્રોધમાં કરે છે તેનો સર્વસંકમ' તરીકે ઉલ્લેખ થયો કહેવાય. જો કે એ પ્રક્ષેપ થયે પુરુષવેદની ઉદયાવલિકા સિવાયનું દલિક તો શેષ રહેવું જોઇએ જ નહીં એવું અહી છે નહીં, કારણ કે સમયગૂન બે આવલિકાબદ્ધ બધું દલિક અવશિષ્ટ હોય છે. એટલે આને ઉપચારથી સર્વસંકમ' રૂપે કહો લાગે છે. વળી યુવેદના જઘન્ય પ્રદેશસંક્રમ માટે ચૂર્ણિમાં આમ જણાવ્યું છે કે પુરસદHTMમાથાસં ન TUi 'घालमाणणत्ति जहण्णजोगिणा चरिमबद्धस्स' त्ति खपणाए अन्भुट्ठियरस अप्पप्पणा चरिमसमयबध्दरस सगअंतिम ति अप्पप्पणा चरिमसमए छोभे सव्वसंकमणं जहण्णता पदेससंकमा રાત્તિ છે એટલે કે બંધવિચ્છેદથી સમયગૂન બે આવલિકાકાળના અંતિમ સમયે જે ચરમસંક્રમ થાય છે અને અહીં સર્વસંક્રમ તરીકે જણાવેલ છે. “સર્વપ્રદેશો સંક્રમી જાય છે માટે સર્વસંક્રમ’ એમ વ્યુત્પત્તિથી આને સર્વસંક્રમ તરીકે કહેલ હોય એવું લાગે છે. એટલે કે બંધવિચ્છેદકાળે ચરમખંડનો જે ચરમપ્રક્ષેપ થાય છે અને ત્યારબાદ સમયગૂનબે આવલિકાના ચરમસમયે જે (ચરમસમયબદ્ધ દલિકના એક અસંખ્યમા ભાગના અવશિષ્ટ દલિકોનો) ચરમસંક્રમ થાય એ આ બન્નેને સર્વસંક્રમ તરીકે ઉલ્લેખ છે. તે શું બે વાર સર્વસંક્રમ થાય? આ પ્રશ્ન ઊભો થાય છે. તત્વ કેવલિગમ્ય છે. પણ, સમયગૂન બે આવલિકાના ચરમસમયે આ જ સંક્રમ થાય છે એ ઉદ્વેલનાના ચરમખંડના ચરમપ્રક્ષેપ સ્વરૂપ ન હોવાથી પ્રદેશસંક્રમના ભેદ તરીકે જે સર્વસંક્રમ કહ્યો છે તદૂપ આ સંક્રમ નથી, તેમ છતાં, સર્વ અવશિષ્ટ દલિકોનો સંક્રમ થઇ જતો હોવાથી ઉપચારથી એનો “ સર્વસંકમ' તરીકે ઉલ્લેખ કર્યો હોય એમ લાગે છે. પ્રશ્ન-જાપુ. વેદનો જઘન્ય પ્રદેશસકમ કોને હોય? કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી Page #112 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર- કમ્મપયડીચૂર્ણિમાં, ઉપર કહ્યા મુજબલપને સમયગૂન બેઆવલિકાના ચરમસમયે જઘન્ય પ્રદેશસંક્રમ હોવો કહ્યો છે. પણ કવાયખાભૂતચૂર્ણિમાં ઉપશમણિમાં જઘન્ય યોગે ચરમસમયબદ્ધ દલિનો સમયગૂન બે આવલિકાના ચરમસમયે જે ચરમસંક્રમ થાય તેને જઘન્ય પ્રદેશસંક્રમ કહ્યો છે. આમ કહેવાનું કારણ એવું લાગે છે કે, ચરમબંધ જઘન્ય યોગે જે બંધાયેલ હોય તે બંધાવલિકા બાદ લપકને માત્ર સંક્રમ જ પામે છે. જ્યારે ઉપશામકને એમાંથી કેટલું ક દલિક ઉપશાંત થાય છે અને શેષ દલિક સંક્રમે છે. (સમયગૂન બે આવલિકામાં ઉત્તરોત્તર સમયે અસંખ્ય ગુણ- અસંખ્યગુણ દલિક ઉપશાંત થાય છે અને પરપ્રકૃતિમાં યથાપ્રવૃતસંકમથી સંક્રમે છે.) એટલે ઉપશામકને, સંક્રમ પામતું દલિક ઓછું હોવું પ્રતીત થાય છે. તત્વ કેવલિગમ્ય છે. પ્રશ્ન-૪૨ ગણિતકર્મા શ અને ક્ષપિતકર્મા શ ની પ્રક્રિયા પરથી કઇ કઇ વાતો તારવી શકાય છે ? ઉત્તર-૪૨ અનાદિ મિથ્યાત્વી જીવોને, સામાન્યથી, આયુષ્ય સિવાયની કોઇપણ પ્રકૃતિનું તે તે સમયે જે દલિક બંધાયું હોય તેમાંનું કેટલુંક દલિક તો, તે તે સમયથી ઉત્કૃષ્ટથી ૭૦ કો. કો. સાગરોપમ સુધી આત્મા પર રહે છે. એટલે કે જ્ઞાનાવરણીય વગેરે કર્મોનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩૦ ક. કો. વગેરે હોવા છતાં વિવાહિત સમયે બંધાયેલા દલિકોમાંથી બંધાવલિકા બાદ અપવર્તન - ઉદીરણા વગેરે દ્વારા દલિકો ઉદય પામીને ભોગવાઇ જવાનો પ્રારંભ થાય છે. ઉત્તરોત્તર સમયેએ ભોગવાતું જાય છે. તેમ જ નવા નવા બંધને અનુસરીને, એ વિવક્ષિત સમયે બંધાયેલું કેટલું કદલિક, ઉદવર્તના પણ પામતું રહે છે. એમ ઉદ્વર્તન પામતાં પામતાં એ આત્મા પર ૭૦ કો. કો.સાગરોપમ સુધી રહે છે. બંધસમયથી ૭૦ કો. કો.+ ૧મા સમયે કોઈ દલિક આત્મા પર રહ્યું હોતું નથી. આમ સ્થિતિબંધ જુદી- જુદો હોવા છતાં આત્મા પર રહેવાનો ઉત્કૃષ્ટ કાળ બધા માટે એક સરખો ૭ ક. કો. છે. જો આવું ન હોય, તો મિથ્યાત્વમોહનીય માટે ભલે ત્રસકાયસ્થિતિન્યૂન. કો સુધીબાપર્યા પૃથ્વી વગેરેમાં રહેવાનું જણાવ્યું, પણ જ્ઞાના વગેરે માટે એવું ન જણાવત. કિન્તુ ત્રસકાયસ્થિતિન્યૂન ૩૦ ક. કો. સાગરોપમ વગેરેની પ્રકિયા જ સ્થાવરભવોની બતાવત, કારણકે એ પૂર્વે સૂક્ષ્મ હોય કે બાદર, પર્યા હોય કે અપર્યા હોય કોઇ ફેર પડવાનો નથી, કારણ કે એ વખતનું કોઈ દલિક જ આત્મા પર રહી શકવાનું ૯૭. કમકરણ Page #113 -------------------------------------------------------------------------- ________________ નથી. પણ બધા કામ માટે રુકો. કો.ની પ્રક્રિયા બતાવી છે એ જણાવે છે કે સાતેય કર્મના દલિકો ૭૦ કો. કો. સુધી આત્મા પર રહી શકે છે. માટે જ 9 કો. કો. ને કર્મસ્થિતિ કહેવાય છે. (જો કે અન્યગ્રન્થકારનો મત એવો છે કે જ્ઞાના૦ ૩૦ કો. કો. કષાયમોહનીય ૪૦ કો. કો. સાગરોપમ વગેરે કાળ સુધી જ આત્મા પર રહી શકે. તેઓના મતે ગુણિતકર્મા શની પ્રક્રિયામાં જ્ઞાના માટે ત્રસકાયસ્થિતિન્યૂન ૩૦ કો. કો. સુધી સ્થાવરભવોમાં રહેવાનું વિધાન સમજવું. એમ અન્ય કમો માટે યથાસંભવ જાણવું. વળી, જેમ કોઇ વિવણિત સમયે બંધાયેલ દલિક આત્મા પર ૭૦ કો. કો. સુધી રહી શકે છે તેમ જઘન્યથી એ વિવલિતસમયમબદ્ધ કેટલેક દલિકP/જૂન ૨૦ કો. કો. જેટલો કાળ સુધી આત્મા પર અવશ્ય રહે જ છે. એટલે કે કો'ક સમય એવો પણ હોય કે જે સમયે બંધાયેલું બધું દલિકP/a^ન ૭૦ કો. કોપહેલાં જ ક્ષીણ થઈ જાય, એટલા કાળ સુધી એમાંનું કોઇ દલિક પહોંચે નહીં- આવું ક્યારેય બનતું નથી. ત્રસકાયસ્થિતિ સાધિક ૨૦૦૦ સાગરોપમ છે, એટલે સતત આનાથી અધિક કાળ માટે કોઇ જીવ ત્રાસપણામાં રહી શક્તો નથી એમ સમજાય છે. પણ સાથે આ પણ સમજાય છે કે કોઈ જીવ ૭૦ કો. કો. સાગરોપમ સંસારમાં પરિભ્રમણ કરે તો એ સંપૂર્ણ કાળ દરમ્યાન એ સાધિક ૨૦૦૦ સાગરોપમથી અધિક ત્રસમાં રહી શકે નહીં. એટલે કે આંતરે- આંતરે સ્થાવરમાં જઇને જે ત્રસમાં જયા કરે, એનો પણ ત્રસમાં રહેવાનો કુલ કાળ સાધિક ૨૦૦૦ સાગરોપમથી અધિક ન હોય. જો એનાથી અધિક સંભવતો હોત, તો, ગુણિતકર્મા શની પ્રક્રિયામાં, છેલ્લા સાધિક ૨૦૦૦ સાગરોપમ સિવાયનો પૂર્વનો બધો કાળ જે સ્થાવરમાં વીતાવવાનો જણાવ્યો છે તે ન જણાવતાં સ્થાવરપણાંના આંતરે આંતરે ત્રસમાં વીતાવવાનો જણાવ્યો હોત. પણ જણાવ્યો નથી. તેથી જણાય છે કે, ૭૦ કો. કો.સાગરોપમ કાળ માટે કોઇ જીવનું સંસારમણ થાય તો તેમાં ત્રસપણે વધુમાં વધુ સાંતર કે નિરંતર બધું મળીને સાધિક૨૦૦૦ સાગરોપમ કાળ માટે જ હોય છે, એનાથી અધિક કાળ માટે નહી. સંકલેશમાં ઉદ્વર્તન વધુ થાય છે એનાથી જણાય છે કે કષાયો પંપનું કાર્ય કરે છે. કર્મદલિકોને ઉપર-ઉપરના સ્થિતિનિકોમાં ધકેલે છે. એટલે જ તો, પ્રકૃતિ શુભ કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી ૯૮ Page #114 -------------------------------------------------------------------------- ________________ હોય કે અશુભ, કવાય જેમ વધુ, તેમ સ્થિતિબંધ અધિક થાય છે. વિશુદ્ધિમાં સ્થિતિની અપવર્તન અને ઉદીરણા અધિક થાય છે એ પણ આ વાતનું સૂચન કરે છે. પ્રશ્ન-૪૩ સ્ત્રીવેદના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ અધિકારમાં વચ્ચે યુગલિક ભવ લીધો છે એમાં એ કારણ આપ્યું છે કે એને નપું વેદનો બંધ ન હોવાથી સંખ્યાતબહુભાગ કાળ સુધી સ્ત્રીવેદ જ બંધાયા કરે છે. જો દેવભવ લેવામાં આવે તો સંખ્યાતબહુભાગ કાળ માટે નપું વેદ જ બંધાવાથી સ્ત્રીવેદ સંખ્યાતમા ભાગના કાળ માટે જ બંધાવાથી યુગલિકમાં થતી પુષ્ટિ કરતાં સંખ્યાતમા ભાગ જેટલી જ પુષ્ટિ થાય. પણ આની સામે એમ ન કહી શકાય કે- યુગલિકના ઉત્કૃષ્ટ યોગ કરતાં દેવનો ઉત્કૃષ્ટ યોગ અસંખ્ય ગુણ હોવાથી સંખ્યામા ભાગના કાળમાં પણ અસંખ્યગુણ પુષ્ટિ થઇ શકશે. ઉત્તર- ૪૩ આના સમાધાન માટે આવું વિચારી શકાય કે યુગલિક કરતાં દેવ વગેરેનો યોગ અસંખ્યગુણ જે કહ્યો છે તે ઉત્કૃષ્ટ યોગ માટે હોય, સામાન્ય રીતે સરખો યોગ હોય.. અથવા.. જેમ સ્ત્રીવેદ બંધાય છે તેમ એનો યથાપ્રવૃત્તસકમ પણ ચાલુ હોય છે. યથાપ્રવૃતસંક્રમ યોગને અનુસરે છે. તેથી દેવાદિ ભાવમાં વધારે યોગથી જેમ સ્ત્રીવેદવધુ પુષ્ટ થાય છે એમ અન્યવેદ બંધકાળે યથાપ્રવૃત્તસકમથી સંક્રમી પણ વધુ જાય છે, તેથી એકંદરે યુગલિક જેવી પુષ્ટિ ન થાય.. આ કે આવું અન્ય કોઇ કારણ હશે કે જેથી યુગલિભવ કહ્યો છે. અન્ય એક મત તો યુગલિકોને પણ ઉત્કૃષ્ટ યોગ માનેલ છે. એટલે એ મતે આ પ્રશ્ન જ રહેતો નથી. પ્રશ્ન-૪ પુ. વેદના ઉત્કૃષ્ટ પ્રદેશસંકમમાં નપું. અને સ્ત્રીવેદને પુષ્ટ કરવાનું શા માટે કહ્યું છે? એના કરતાં એટલો કાળ સમ્યક્ત પળાવી પુ. વેદને જ પુષ્ટ કરવાનું શા માટે નહીં ? ઉત્તર-૪ નપું વેદ અને સ્ત્રીવેદમાં જે દલિકોની પુષ્ટિ થઇ હોય છે એનો અસંખ્યબહુભાગ તો ક્ષપકશ્રેણિમાં ગુણ-સર્વસંક્રમ દ્વારા પુ. વેદને જ મળવાનો હોય છે, એટલે આ બે વેદને પુષ્ટ કરવામાં પણ એટલી કોઇ મોટી હાનિ નથી. જ્યારે પુત્રવેદને જ પુષ્ટ કરવા સમ્યક્ત જાળવી રાખવામાં આવેતો, સમ્યજ્યકાળ માં મિથ્યાત્વી કરતાં વિશુદ્ધિ હોવાથી (૧) અપવર્તના- ઉદીરણા વધુ થાય છે અને ઉદ્વર્તના ઓછી થાય છે, તેથી વધુ દલિકો ખપી જાય.. અને (૨) સ્થિતિબંધ ઓછો થવાથી નીચે નીચેના નિકો વધુ પુષ્ટ બને જે સ્વ-સ્વઉદયકાળ ભોગવાઇ જવાથી ૯૯ સંકમકરણ Page #115 -------------------------------------------------------------------------- ________________ એટલી હાનિ વધુ થાય. આવા કોઇ કારણે સ્ત્રીવેદ- નપું૦ વેઠની પણ પુષ્ટિ બતાવી હોય. પ્રશ્ન-૪ મનુષ્યદ્દિકના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમના અધિકારમાં ૭મી નરકમાં અંતર્મુહૂર્તન્યૂન ૩૩ સાગરોપમ માટે સમ્યક્ત્વ પાળવાનું કહ્યું છે, તો એના કરતાં અનુત્તરમાં પૂર્ણ ૩૩ સાગરોપમ માટે શા માટે ન કહ્યું ? ઉત્તર-૪૫ અનુત્તરદેવના યોગ કરતાં નારકીનો યોગ અસંખ્યગુણ હોવાના કારણે તેમજ અનુત્તરદેવને અત્યંત વિશુદ્ધિહોવાથી- કષાયોની મંદતા હોવાથી ઉદ્દવર્તના ઓછી થાય અને અપવર્તના વધારે થાય. આ કારણે ૭ મી નરકનો ભવ લીધો હોય. તેમ છતાં, આ પ્રશ્ન તો ઊભો જ રહે છે કે, તો પછી પ્રથમસંઘયણ માટે પણ આવું શા માટે ન કહ્યું ? એની પણ ઉત્કૃષ્ટપ્રદેશ સત્તા મનુષ્યદુિકની જેમ ૭ મીનરકમાંસમ્યના ચરમસમયે જ બતાવેલી છે. તો બંધાલિકા બાદ ઉત્કૃષ્ટપ્રદેશસંક્રમ કેમ કહ્યો નથી ? આનું રહસ્ય કેવલી ભગવંતો જાણે છે. પ્રશ્ન- ૪૯ પ્રથમસંઘયણનો જઘન્યપ્રદેશસંક્રમ કોને હોય છે ? ઉત્તર- ૪૬ કર્મપ્રકૃતિમાં પંચે જાતિ વગેરેની સાથે આ પ્રકૃતિને પણ ભેગીંગણી ૩૬ પ્રકૃતિનો જઘન્યપ્રદેશસંક્રમ ઉપશમશ્રેણિ માંડયા વિનાના ક્ષપિતકર્માશને ક્ષપકશ્રેણિમાં૮મા ગુણઠાણાની પ્રથમાવલિકાના ચરમસમયે કહેલો છે. પંચસંગ્રહની મૂળટીકામાં પ્રથમસંઘયણનો જઘન્યપ્રદેશસંક્રમ ક્ષેપકશ્રેણિ પર ચડતાં પહેલાં જે પ્રથમગુણઠાણે ચરમબંધ થાય ત્યારે કહ્યો છે. અહીં વિચારતાં એમ જણાય છે કે, પંચેન્દ્રિય જાતિ વગેરે ૩૫ શુભપ્રકૃતિઓ તો શ્રેણિમાં બંધાતી હોવાથી ગુણસંક્રમથી પુષ્ટ થઇ જવાના કારણે એનો જઘન્ય પ્રદેશસંક્રમ ન મળે. તેથી ૪વાર ઉપશમશ્રેણિનો નિષેધ કર્યો એ બરાબર છે. કિન્તુ પ્રથમસંઘયણ તો શ્રેણિમાં બંધાતું ન હોવાથી એ ગુણસંક્રમથી પુષ્ટ થવાનો પ્રશ્ન જ રહેતો નથી, ઉપરથી ગુણશ્રેણિ દ્વારા કેટલું ય નિર્જરી જવાનું છે, તો એના અધિકારમાં ૪ વાર ઉપશમશ્રેણિ માંડવાનો પણ સમાવેશ હોવો જોઇએ. વળી પંચસંગ્રહમાં જે ચરમબંધે જઘન્ય પ્રદેશસંક્રમ કહ્યો છે એ અંગે પણ આવો વિચાર આવે છે કે, ત્યારે તો બંધયોગ્યતા હોવાથી યથાપ્રવૃત્ત સંક્રમ થશે,જ્યારે ત્યારબાદ બંધયોગ્યતા નીકળી જવાથી વિધ્યાતસંક્રમ મળવાથી જઘન્યપ્રદેશસંક્રમ મળશે... એટલે તર્કથી વિચારતાં આવું યોગ્ય લાગે છે કે ૪ વાર ઉપશમશ્રેણિ કર્મપ્રકૃતિ પ્રશ્નોત્તરી - ૧૦૦ Page #116 -------------------------------------------------------------------------- ________________ સહિત પિતકર્માશ જીવ ક્ષપકશ્રેણિ પર આરૂઢ થાય ત્યારે ૧૦ માના ચરમસમયે એનો જઘન્ય પ્રદેશસકમ મળે. વિધ્યાસક્રમની વિવેક્ષા ૭ માં ગુણઠાણા સુધી જ છે એવું જો માનવાનું હોય તો, ૭ માના ચરમસમયે એનો જઘન્ય પ્રદેશસંકમ મળે એમ વિચારતાં લાગે છે. તત્ત્વ બહુશ્રુતગમ્યમ. પ્રશ્ન-૪૭ ઉદ્યતનો જઘન્ય પ્રદેશસંક્રમ કોણ કરે છે? ઉત્તર-૪૭ ૪ પલ્યોપમ અધિક ૧૬૩ સાગરોપમ સુધી ભવપ્રત્યય કે ગુણપ્રત્યય વડે તિર્યંચતિક અને ઉદ્યોતનો અબંધક પિતકર્માશ ક્ષપકશ્રેણિ માંડે ત્યારે ૭માં ગુણઠાણાના (યથાપ્રવૃત્તકરણના) ચરમસમયે એનો જઘન્ય પ્રદેશસંક્રમ હોય આ પ્રમાણે કમ્મપયડી અને પંચસંગ્રહમાં જણાવેલ છે. તિર્યચદ્ધિક અશુભ હોવાથી, ત્યાર બાદ એનો ગુણસંસ્કમ મળવાથી જઘન્ય મળે નહી, તેથી એ બેનો ૭ માના અંતે કહેવો તો સ્પષ્ટ જ છે. પણ ઉદ્યોત તો શુભપ્રકૃતિ છે, અને ગુણસંક્રમ અશુભઅબધ્ધમાનનો જ હોય છે, એટલે એનો ગુણસંકમ થવાનો ન હોવાથી માના જ ચરમ સમયે કહી દેવાની શી જરૂર ? ઊલટું શ્રેણિમાં ગુણશ્રેણિથી અધિક દલિક ખપી જવાથી જઘન્ય મળવાની શકયતા રહે. “૭ માના ચરમસમયે વિધ્યાતસકમ થાય છે. અને ત્યાર બાદ તે વિધ્યાસક્રમની વિવસા નથી, તેથી ત્યારબાદ એનો જઘન્ય ન મળે" આવું કહી શકાય છે, તેમ છતાં, એક પ્રશ્ન રહે છે કે ઉદ્વેલનાસંકમમાં ચિરમખંડના ચરમપ્રપે જેટલું દલિક પરમાં સંકમે છે તે વિધ્યાતસકમથી સંકમતા દલિકોના અસંખ્યમા ભાગે હોય છે. કારણ કે એનો ભાગહાર વિધ્યાતસકમના ભાગહારથી અસંખ્ય ગુણ છે. તેથી ઉક્ત જીવને ઉદ્દલનામાંકિચરમખંડના ચરમપ્રક્ષેપે જઘન્ય પ્રદેશસંક્રમ મળે એવું વિચારતાં લાગે છે. અથવા, ચિરમખંડના ચરમપ્રક્ષેપે જે દલિકો પરમાં સંક્રમે છે તેનો ભાગાર વિધ્યાતસંક્રમના ભાગહારથી અસંખ્ય ગુણ હોય છે. આવું જ કહ્યું છે તે એકેન્દ્રિય વગેરેમાં વૈકિય વગેરેની થતી P/a કાલીન ઉલના માટે હોય, ૯મા ગુણઠાણા વગેરેએ અંતર્મુહૂર્ત કાલીન જે ઉલના થાય છે એમાં એ ભાગહાર વિધ્યાતના ભાગહારથી અલ્પ હોવાના કારણે વધુ દલિક સંકમતું હોવાથી જઘન્ય ન મળતું હોય. વળી શ્રેણિમાં વિધ્યાતની વિવેક્ષા ન હોય. (અન્યથા ૮માના અંત સમયે વિધ્યાતથી જઘન્ય મળી શકે). તેથી ૭ માના ચરમસમયે જે જઘન્યપ્રદેશસંક્રમ કહ્યો છે તે સંગત કરે છે. (ખંડાગમમાં ૧૦૧ સંકમકરણ Page #117 -------------------------------------------------------------------------- ________________ વિધ્યાતસંક્રમ સાતમા ગુણઠાણા સુધી જ કહ્યો છે અને શ્રેણિમાં પ્રશસ્ત અબધ્યમાન પ્રકૃતિઓનો યથાપ્રવૃત્તસંક્રમ કહ્યો છે.) તત્વ કેવલિગમ્યમ. આતપ માટે પણ આવી વિચારણા થઇ શકે છે. પ્રશ્ન- ૪૮ હાસ્ય, રતિ, ભય અને જુગુપ્સાનો જઘન્યપ્રદેશસંક્રમ કોને હોય ? ઉત્તર- ૪૮ ક્ષપિતકર્માશ ક્ષેપકને ૮ મા ગુણઠાણાના અંતસમયે (બંધવિચ્છેદે) જઘન્યપ્રદેશસંક્રમ હોવો કહ્યો છે. ૮ મા ગુણઠાણાની પ્રથમાવલિકાના ચરમસમયે કેમ કહ્યો નથી એ સમજાતું નથી. આશય એ છે કે પંચેન્દ્રિય જાતિ વગેરે શુભ પ્રકૃતિઓનો જઘન્યપ્રદેશસંક્રમ ૮ માની પ્રથમાવલિકાના ચરમસમયે જે કહ્યો છે તે ૧૮ આ કારણથી કે આ બધ્યમાન પ્રકૃતિઓમાં ૮ માના પ્રથમ સમયથી જ અશુભ અબધ્યમાન પ્રકૃત્તિઓ ગુણસંક્રમથી આવવા માંડવાથી એ પુષ્ટ થવા માંડે છે જેથી સંક્રમાવલિકા બાદ એમાંથી પણ દલિકોનો સંક્રમ થવાથી જઘન્ય મળી શકે નહી. આ જ દલીલ પ્રસ્તુતમાં પણ કામ કરે છે, માટે હાસ્યાદિ ૪ નો પણ ૮ માની પ્રથમાવલિકાના અંતસમયે જઘન્ય પ્રદેશસંક્રમ હેવો તર્કથી ઉચિત લાગેછે. આ જ રીતે નિદ્રાદુિક માટે પણ પ્રથમાવલિકાના ચરમસમયે યોગ્ય લાગે છે. તત્ત્વ કેવલિગમ્ય છે. પંચેન્દ્રિય જાતિ વગેરે પ્રકૃતિઓ માટે ૪ વાર ઉપશમશ્રેણિ માંડવાનો નિષેધ કર્યો છે તે હાસ્યાદિ માટે આવશ્યક નથી.. કારણકે પંચેન્દ્રિય જાતિ વગેરે તો શુભ હોવાથી બંધવિચ્છેદ બાદ પણ એનો ગુણસંક્રમ ન હોવાથી ગુણસંક્રમ દ્વારા થનાર પ્રચુર પ્રદેશહાનિ થાય નહી. જ્યારે બંધકાળ દરમ્યાન અન્ય અશુભપ્રકૃતિઓના ગુણસંક્રમથી એ પુષ્ટ ઘણી થઇ જાય છે. પણ હાસ્યાદિ તો અશુભ હોવાથી એનો ગુણસંક્રમ થવાથી એની પ્રચુર પ્રદેશહાનિ થાય છે. જો કે ૮ મા ગુણઠણાનો કાળ નવમાના કાળ કરતાં સંખ્યાતગુણ છે, એટલે ગુણસંક્રમથી અન્યપ્રકૃતિનું આવનાર દલિક સંખ્યાતગુણ કાળ માટે આવે છે અને એનું દલિક ગુણસંક્રમથી પુ૦ વેઠાદિમાં જે જાય છે તે સંખ્યાતગુણહીનકાળ માટે જાય છે, એટલે આવક-જાવકમાંથી કોણ વધે એનો નિર્ણય કરવો આવશ્યક છે. જાવકનો કાળ સંખ્યાતગુણહીન હોવા છતાં વિશુદ્ધિ અનંતગુણ-અનંતગુણ વધતી જતી હોવાથી ગુણસંક્રમ અધિક દલિકોનો થવાથી જાવક જ વધુ હોય છે. એટલે જ હાસ્યાદિ ૬ ની ઉત્કૃષ્ટપ્રદેશસત્તાના અધિકારમાં ૪ વાર ઉપશમશ્રેણિ કહી નથી, જ્યારે જઘન્યપ્રદેશસત્તાના અધિકારમાં કર્મપ્રકૃતિ પ્રશ્નોત્તરી - ૧૦૧ Page #118 -------------------------------------------------------------------------- ________________ તે કહી છે. પ્રશ્ન-૪૯ સંજવ ત્રિકના ઉત્કૃષ્ટપ્રદેશસંકમાધિકારમાં પદ્મણિ માંડતા પૂર્વે એ જીવે ૪ વાર ઉપશમશ્રેણિ માંડી હોય કે ન માંડી હોય ? ઉત્તર-જલ કમ્મપયડી અને કષાયપ્રાભૂતચૂર્ણિ આબે માંથી એકેય માં ઉપશમશ્રેણિ માંડવાની વાત કરી નથી. એટલે જણાય છે કે ઉપશમશ્રેણિ માંડયા વિના ક્ષપકશ્રેણિ માંડનાર જીવ લેવો યોગ્ય છે. શંકા- ઉપશમશ્રેણિમાં સંજય કોલનો બંધ જયાં સુધી પ્રવર્તે છે ત્યાં સુધી એમાં અપ્રત્યા પ્રત્યા૦ ક્રોધ વગેરે ગુણસંક્રમથી સંક્રમી સંજવ૦ ક્રોધને પુષ્ટ કરે છે. બંધવિચ્છેદ થયા બાદતો માત્રનૂતનબદ્ધ દલિકજ સમયગૂન બે આવલિકા જેટલા કાળ માટે યથાપ્રવૃત્તસંકમથી સંજવ, માનમાં સંક્રમે છે. એટલે હાસ્યાદિ૬નું દલિક ગુણસંકમથી અધિક સંકમી જવાથી એમાં જેમ ઉપશમશ્રેણિનો નિષેધ કર્યો છે એ રીતે અહીં કરવાની જરૂર રહેતી નથી, કારણકે સંજવલન કોધનો ગુણસંકમ થતો નથી. “ભલે ગુણસંક્રમ નથી, પણ ગુણશ્રેણિથી તો ઘણું દલિક નિર્જરી જવાથી દલિકોની પુષ્ટિ નહીં મળે ને?' એવી દલીલ કરવાની પણ જરૂર નથી, કારણકે એક તો સંજવલન માનાદિના ઉદયે ઉપશમણિ મંડાવીશું, એટલે અંતરકરણક્રિયા બાદ સંજવલન કોધની તો માત્ર એક જ ઉદયાવલિકા ગુણશ્રેણિથી નિર્જરશે. એ પૂર્વોપણ (૮મા, માગુણઠાણે) ગુણશ્રેણિથી જેટલું દલિકનિર્જ હશે, એના કરતાં ગુણસંકમથી આવનાર દલિક તે અધિક હોય જ છે. આ વાત એના પરથી પણ જાણી શકાય છે કે પંચેન્દ્રિય જાતિ વગેરેમાં ૮ મા ગુણઠાણાના છઠ્ઠા ભાગ સુધી ગુણસંક્રમથી દલિક આવે છે, બંધવિચ્છેદ બાદ પોતાનો ગુણસંક્રમ અન્યમાં થતો નથી, ગુણશ્રેણિથી દલિકોની નિર્જરા ૮માથી ૧૧મા સુધી થાય છે, તેમ છતાં એના ઉત્કૃષ્ટપ્રદેશસંકમ-ઉત્કૃષ્ટપ્રદેશસત્તા અધિકારમાં ૪ વાર ઉપશમ શ્રેણિ માંડવાનું કહ્યું છે. જો ઉપશમશ્રેણિ દ્વારા એનું દલિક વધવાને બદલે ઘટતું હોત તો ૪ વાર ઉપશમણિ માંડવાનું કહેતા નહીં. તેથી ૯ માના અમુક ભાગ સુધી જ ગુણશ્રેણિનિર્જરાવાળા સંજવલન કોઇના દલિકજથ્થામાં તો ઉપશમશ્રેણિથી વૃદ્ધિ જ થાય છે એ નિશ્ચિત છે. તો જવાર ઉપશમણિ માંડવાની વાત કહેવી જ જોઈએ સમાધાન- તમારી વાત સાચી છે, ઉપશમશ્રેણિથી સંજવલન ક્રોધનું દલિતો વધે આ સંક્રમકરણ ૧૨. Page #119 -------------------------------------------------------------------------- ________________ જ છે. સંજવલન ક્રોધનો ઉત્કૃષ્ટપ્રદેશસંક્રમ જે પોતાના ચરમખંડના ચરમપ્રક્ષેપે થાય છે તે પહેલાં એમાં મધ્યમ ૮ કષાયોનું પ્રચુર દલિક આવી ગયું હોય છે. એમ નપું/ સ્ત્રીવેદનું સંચિત થયેલું અસંખ્યબહુભાગ દલિક પુ.વેદમાં આવે છે. હાસ્યાદિ ૬ નું સંચિત થયેલ દલિક જો આનુપૂર્વી સંક્રમ કાળે પણ પુ૦ વેઠમાં આવતું હોય તો એના દ્વારા, અને અન્યથા સીધું જ સંજવલન ક્રોધમાં અસંખ્યબહુભાગપણે આવે છે. પુ. વેદનું પોતાનું,અને ગુણસંક્રમ-સર્વસંક્રમથીઆવેલ આ નપું.વેદાદિનું બધું દ્રવ્ય અસંખ્યબહુભાગપણે સર્વસંક્રમ દ્વારા સંજવલન ક્રોધમાં જ આવે છે, એટલે કે નવે નોકષાયનુ અસંખ્યબહુભાગ દલિક અને ૮ ક્યાયોનું સંખ્યાતમા ભાગનું લિક છેવટે સંજવલન ક્રોધમાં જ આવવાનું હોય છે. એટલે ઉપશમશ્રેણિ ન માંડી હોય તો નોકષાય વગેરેનું દલિક સંજવલન ક્રોધને ન મળતાં, પોત પોતાના સ્થાને જ રહે તો પણ, ક્ષપકશ્રેણિમાં છેવટે એ બધું સંજવલન ક્રોધને મળી જ જવાનું હોવાથી એ રીતે સંજવલન ક્રોધને કોઇ નુકશાન નથી. ઊલટું, ઉપશમશ્રેણિ માંડે તો નવ નોક્યાય, ૮ કષાય અને સંજવલન ક્રોધ... આ બધાની ગુણશ્રેણિ થવાથી આ બધાનું પ્રચુર દૌલિક નિર્જરી જવાથી, ઓછું થઇ જવાના કારણે ક્ષપકશ્રેણિમાં સંજવલન ક્રોધનો એટલો દલિકજથ્થો મળી શકે નહીં. આ જ રીતે સંજવલન ક્રોધનું દલિક છેવટે સંજવલન માનને મળતું હોવાથી અને સંજવલન માનનું દલિક છેવટે સંજવલન માયાને મળતું હોવાથી સંજવલન ક્રોધ, માન અને માયા ત્રણેયના ઉત્કૃષ્ટપ્રદેશસંક્રમ માટે ઉપશમશ્રેણિ માંડવાનો નિષેધ જાણવો. શંકા- આ રીતે તો સંજવલન માયાનું મોટાભાગનું દલિક પણ છેવટે સર્વસંક્રમ દ્વારા સંજવલન લોભને જ મળે છે, તો એના ઉત્કૃષ્ટપ્રદેશસંક્રમ માટે ૪ વાર ઉપશમશ્રેણિ માંડવાની વાત શા માટે કરી ? સમાધાન-તમારી વાત સાચી છે, સંજવલન માયાનું પણ અસંખ્ય બહુભાગ દલિક સંજવલન લોભને જ મળી જાય છે. પણ, આનુપૂર્વી સંક્રમ હોવાના કારણે સંજવલન લોભનો એ વખતે સંક્રમ હોતો નથી. એનો ઉત્કૃષ્ટપ્રદેશસંક્રમ તો અંતરકરણયિા પૂર્ણ થવાના ચરમસમયે હોય છે. ત્યાં સુધીમાં તો સંજવલન માયા વગેરે કોઇ એનામાં સર્વથા સંક્રમ્યા હોતા નથી, માત્ર યથાપ્રવૃત્તસંક્રમ દ્વારા થોડા ઘણાં સંક્રમ્યા હોય છે. તેથી ઉપશમશ્રેણિ માંડવાથી ગુણશ્રેણિ દ્વારા આ અન્ય પ્રકૃતિઓનું દલિક ઓછું થઇ જાય તો પણ સંજવલન લોભને કોઇ વિશેષ ફેર પડતો નથી. ઉપરથી કર્મપ્રકૃતિ પ્રશ્નોત્તરી ૧૦૪ Page #120 -------------------------------------------------------------------------- ________________ ચારવાર ઉપશમણિ માંડવાથી એ પોતે ૮ કલાય વગેરેના ગુણસંક્રમ દ્વારા પુષ્ટ થયેલું હોય છે, જેથી પોતાના ચરમસંક્રમે એનો કટપ્રદેશસંક્રમ મળી શકે છે. જો સંજવલન માયાનો સર્વસંક્રમ થયા બાદ સંવલન લોભનો ઉત્કૃષ્ટપ્રદેશસંક્રમ મળવાનો હોત તો જરૂર, સંજવલન ત્રિકની જેમ સંજવલન લોભ માટે પણ ઉપશમશ્રેણિનો નિષેધ કરત. હા, સંજવલન લોભની ઉત્કૃષ્ટપ્રદેશસત્તા માટે એવું છે જ કે સંજવલન માયાનો સર્વસંક્રમ થયે એની ઉત્કૃષ્ટપ્રદેશસત્તા થાય છે. એટલે ઉત્કૃષ્ટપ્રદેશસત્તાના અધિકાર માટે ઉપશમણિનો નિષેધ કર્યો જ છે. વળી આ સંજવલન લોભના ઉત્કૃષ્ટપ્રદેશસંક્રમ અધિકારમાં ૪ વાર ઉપશમશ્રેણિ જે માંડવાની છે તે જો શકય હોય તો) ચાર વાર અચકવાયોદયે માડલી જાણવી. એટલે સંજવલન લોભની પ્રથમસ્થિતિ એક આવલિકા માત્ર થવાથી ગુણશ્રેણિથી એનું દલિક બહુ નિર્જરી જાય નહીં'. પ્રશ્ન- પ૦ શાતાવેદનીયનો ઉત્કૃષ્ટપ્રદેશસંકામક કોણ છે? ઉત્તર-૫૦ ૭મી નરકમાં ગુણિતકર્મા શ થઇ પંચેન્દ્રિય તિર્યંચમાં પ્રથમ સમયથી દીર્ઘકાળ સુધી શાતા બાંધી પછી અશાતા બંધની પ્રથમાવલિકાના ચરમ સમયે ઉત્કૃષ્ટપ્રદેશસક્રમ હોવો કહ્યો છે. આમાં ૪ વાર ઉપશમણિ માંડવાની વાત કેમ નથી હી તે સમજાતું નથી. જો ઉપશમશ્રેણિ માડે તો અશાતાનો ગુણાંકમાં થવાથી શાતા ઘણી પુષ્ટ થાય. પછી પડીને છેકે આવે ત્યારે અશાતા બંધની પ્રથમાવલિકાના ચરમસમયે ઉત્કૃષ્ટપ્રદેશસક્રમ મળી શકે. ઉપશમશ્રેણિથી શાતા વેદનીય પુષ્ટ થાય છે માટે તો શાતાની ઉલ્ટપ્રદેશસત્તા માટે સવાર ઉપશમ શ્રેણિ માંડવાનું કહ્યું છે અને શાતાના જઘન્યપ્રદેશસંક્રમ માટે ઉપશમણિનો નિષેધ કર્યો છે. એટલે તત્વ કેવલિગમ્યું. ઉચ્ચગોત્ર માટે ૪ વાર ઉપશમણિ માંડી પછી પડી મિથ્યાત્વે જવાનું કહ્યું. (કારણકે ૪ થા વગેરે ગુણઠાણે નીચનો બંધ ન હોવાથી ઉચ્ચનો સંક્રમ હોતો નથી.) પછી ક્ષપકશ્રેણિ માંડવા માટે પાછું ઉપર ચડવાનું હોય એ પૂર્વે ૧લે ગુણઠાણે જે રહેવું પડે છે એમાં અનેકવાર વારાફરતી ઉચ્ચનીચનો બંધ થયા કરે છે. એમાંથી, ઉપશમશ્રેણિથી પડતાં પડતાં ૪ થા ગુણઠાણા સુધી આવે ત્યાં સુધી તો માત્ર ઉચ્ચ બંધાતું હોવાથી અને નીચ એમાં સંકમતું હોવાથી ઉચ્ચ ગોત્ર પુષ્ટ જ થાય છે. ત્યારબાદ બીજે કે પહેલે ગુણઠાણે જે પ્રથમવાર નીચનો બંધ શરુ કરે એની સંકમકરણ Page #121 -------------------------------------------------------------------------- ________________ બંધાવલિકાના ચરમસમયે ઉચ્ચનો ઉત્કૃષ્ટ પ્રદેશસેકમ નથી કહ્યો, કિન્તુ હવે ક્ષપકશ્રેણિ માંડી શીઘ્ર સિદ્ધ થવાનો હોય અને એ માટે પાછો ઉપર ચડવા માંડે ત્યારે ૧લે ગુણઠાણે નીચનો જે ચરમબંધ કરે એના ચરમસમયે ઉત્કૃષ્ટપ્રદેશસંકમ કહ્યો છે. ૧ લે આવીને પ્રથમવાર નીચના બંધના બંધાવલિકાના અંત્યસમયે જે પ્રદેશસત્તા ઉચ્ચની હોય એના કરતાં આ ચરમ બંધના ચરમસમયે એ સત્તા ઓછી હોવા છતાં એનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ જણાવ્યો છે એનાથી જણાય છે કે શીઘ્રસિદ્ધ થનારના કર્મબંધો શિથિલ થવા માંડયા હોય છે અને તેથી એનો વધુ પ્રદેશસંક્રમ મળે છે. આ પ્રમાણે શ્રીમુનિચન્દ મહારાજે ટીપ્પણમાં ખુલાસો કર્યો છે. એટલે આ પણ પ્રશ્ન રહે છે કે શાતા માટે પણ ૪વાર ઉપશમણિ મંડાવી, પછી શીવ્ર સિદ્ધ થનારને છેકે અશાતાના ચરમબંધના ચરમસમયે શાતાનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ કેમ ન કહ્યો? એમ ૪ દર્શનાવરણની ઉત્કૃષ્ટપ્રદેશસત્તા અને ઉત્કૃષ્ટપ્રદેશસંક્રમ અનુક્રમે ગુણિતકર્માશને ૭ મી નરના ચરમસમયે અને ત્યારબાદ પંચેન્દ્રિય તિર્યંચ ભવની પ્રથમાવલિકાના ચરમસમયે કહેલ છે. આમાં પણ જવાર ઉપશમશ્રેણિમાંડી શીવ્ર ક્ષપક થનારને ઉલ્ટપ્રદેશસતા અને સંક્રમ કેમ ન કહ્યા તે ખ્યાલમાં આવતું નથી. કારણકે તર્કથી વિચારીએ તો. ૪ વાર ઉપશમશ્રેણિમાં અને ક્ષપકશ્રેણિમાં નિદાદિકનું ગુણસંકમથી અને થીણદ્વિત્રિકનું ગુણસંક્રમથી તેમજ ક્ષપકશ્રેણિમાં સર્વસંકમથી પ્રચુર દલિક બધ્યમાન આ ૪ દર્શનાવરણને મળ્યું હોય છે. કદાચ એમ કહી શકાય કે આ પાંચેય નિદ્રા સર્વઘાતી હોવાથી એનું કુલ દલિક પણ ચક્ષુદર્શના વગેરે કરતાં અનંતમા ભાગે જ હોવાથી આવનારું દલિત અનંતભાગનું આવે જ્યારે વાર ઉપશમશ્રેણિ અને ક્ષપકશ્રેણિની ગુણશ્રેણિથી નિર્જરી જનાર દલિક એના કરતાં અનંતગુણ હોય, માટે આ પ્રમાણે કહ્યું નથી. તો પણ કેવલદર્શના તો સર્વઘાતી હોવાથી એને તો ગુણસંક્રમાદિથી મળનાર દલિક જ ગુણશ્રેણિથી ખપી જનાર દલિક કરતાં અધિક હોવું જોઈએ, અને તેથી આ રીતે ક્ષપક થનારને એનો ઉત્કૃષ્ટ પ્રદેશસકમ મળવો તર્ક થી ભાસે છે. આ બધી તર્કથી થયેલી વિચારણા જાણવી. બાકી અતીન્દ્રિય તત્વો એવા હોય છે કે આપણા પૂલતર્ક કયારેક એમાં કામ લાગતા હોતા નથી. જેમકે, જેમ પ્રદેશ વહેચણીમાં બંધવિચ્છેદ બાદ સર્વઘાતી પ્રકૃતિનું દલિક, દેશઘાતી પ્રવૃતિઓને અનંત કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી ૧૦૬ Page #122 -------------------------------------------------------------------------- ________________ બહુભાગ મળે છે, જ્યારે અન્ય બધ્યમાન સર્વઘાતી પ્રકૃતિને એક અનંતમો ભાગ જ મળે છે, તેમ જો, સર્વઘાતીનું સંક્રમનું દલિક સર્વઘાતી પતમ્રહને માત્ર અનંતમો ભાગ જ મળતું હોય તો કેવલદર્શનાને મળતાં દલિક કરતાં ગુણશ્રેણિથી નિર્જરતું દલિક જ અધિક હોવું સંભવિત હોવાથી ગ્રન્થોક્ત પરૂપણા સંગત રહે છે. પ્રશ્ન-૫૧ સંજવલન ક્રોધનો ઉત્કૃષ્ટપ્રદેશસંક્રમ ક્યા કષાયોદયે શ્રેણિ માંડનાર ને હોય ? ઉત્તર-૫૧ સંજ્વલન માનાદિના ઉદયે શ્રેણિમાંડનારને હોય. જો સંજ્વલન ક્રોધના ઉદયે શ્રેણિ માંડી હોય તો એની પ્રથમસ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ થવાથી ગુણશ્રેણિ દ્વારા વધુ દલિક ખપી જવાના કારણે ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ મળે નહીં. આ જ પ્રમાણે સંજવલન માન-માયા માટે માયા- લોભના ઉદયે શ્રેણિ જાણવી. પ્રશ્ન-પર પુ૦ વેદના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ માટે કયા વેદોદયા શ્રેણિવાળો જીવ લેવો? ઉત્તર- પર હાસ્યાદિ ૬આનુપૂર્વી સંક્રમથી પુ. વેદમાં સંક્રમે છે અને નથી સંક્રમતા એવા બે મત છે એ પૂર્વે જોઇ ગયા.. જો સંક્રમે છે, એવો મત લઇએ તો પુ.વેદોદયાઢ જીવ લેવો યોગ્ય લાગે છે, કારણ કે એને પુ. વેદનો બંધ દીર્ઘકાળ સુધી ચાલવાથી હાસ્યાદિ ૬ નું વધારે દલિક ગુણસંક્રમથી મળી શકે. આનુપૂર્વી સંક્રમ ચાલુ થયા બાદ હાસ્યાદિ ૬ પુ. વેદમાં નથી સંક્રમતા, કિન્તુ સંજ્વલન ક્રોધમાં જ સંક્રમે છે એવો જો મત લઇ એ તો અન્યવેદોદયાઢ જીવ લેજો. કારણ કે પુ. વેદોદયાજીવને પણ સ્ત્રીવેદનો સર્વસંક્રમ થયા બાદ પુ . વેદમાં કોઇ પ્રકૃતિ સંક્રમતી ન હોવાથી સંક્રમદ્ગારા તો પુ. વેદ પુષ્ટ થશે નહી. હા, હજુ અંતર્મુહૂર્ત કાળ સુધી પુ. વેદનો બંધ ચાલુ હોવાથી એ બંધથી પુષ્ટ થશે. પણ સાથે, પુ. વેદની પ્રથમસ્થિતિ પણ હજુ અંતર્મુહૂર્ત સુધી લંબાયેલી હોવાથી અને એ પ્રથમસ્થિતિમાં ગુણશ્રેણિરચના હોવાથી અસંખ્ય ગુણ દલિક નિર્જરી જશે. યાદ રાખવું જોઇએ કે બંધથી પ્રાપ્ત દલિક કરતાં ગુણશ્રેણિથી નિર્જરતું દલિક અસંખ્યગુણ હોય છે અને એના કરતાંપણ ગુણસંક્રમથી પ્રાપ્ત થતું દલિક અસંખ્યગુણ હોય છે (જો પ્રાપ્ત થતું હોય તો). અન્યવેદોદયારૢ જીવને તો સ્ત્રીવેદ સંક્રમી જાય ત્યાં સુધી જ વેદની પ્રથમસ્થિતિ હોવાથી ત્યાર બાદ ગુણશ્રેણિ નિર્જરાથી દલિાનિ થતી નથી. માટે આ મતે અન્યવેદોદયારૢ જીવને પુ. વેદની ઉત્કૃષ્ટપ્રદેશસત્તા અને ઉત્કૃષ્ટપ્રદેશસંક્રમ મળે સંક્રમકરણ ૧૦૩ Page #123 -------------------------------------------------------------------------- ________________ એમ લાગે છે.તત્ત્વ કેવલિગમ્યમ પ્રશ્ન-૫૩ પરાઘાત, પંચેન્દ્રિય જાતિ વગેરે ૧૨ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટપ્રદેશસંક્રમ માટે સાધિક ૧૩ર સાગરોપમ સુધી સખ્ય અવસ્થા જે બતાવી છે તેમાં ૪ વાર ઉપશમશ્રેણિનો સમાવેશ ખરો કે નહીં? ઉત્તર-૫૩ હા, જઘન્ય પ્રદેશસંક્રમ માટે ઉપશમશ્રેણિનો નિષેધ કર્યો છે એનાથી જણાય છે કે ઉપશમશ્રેણિ દ્વારા આ શુભપ્રકૃતિઓ અન્ય અશુભપ્રકૃતિઓના ગુણસંકમથી પુષ્ટ થાય છે. પ્રશ્ન-૫૪ કલાયમોહનીય અને નોકવાયમોહનીયનો પરસ્પરસંક્રમ થાય? ઉત્તર-પ૪ નોકવાયોને બંધાત્કૃષ્ટ નથી કહ્યા પણ સંક્રમોત્કૃષ્ટ કહેલ છે. નોક્લાયનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ ૨૦ કો. કો. છે ત્યારે ઉત્કૃષ્ટસ્થિતિસત્તા આવલિકાનૂન ૪૦ કો. કો. છે. એટલે કષાયો તો નોધાયોમાં સંક્રમે જ છે. વળી હાસ્યાદિ, શ્રેણિમાં સંજવલન કોધ માં સંક્રમે છે એ તો સ્પષ્ટ જ છે. સામાન્યથી, ચારિત્રમોહનીયની સાગત કોઇ પણ પ્રકૃતિ ચારિત્રમોહનીયની બધ્યમાન બધી પ્રવૃતિઓમાં સંક્રમે છે આવું શાસ્ત્રીય વિધાન છે. એટલે કષાય-નોકવાયોનો પરસ્પર સંક્રમ થાય છે એ નિશ્ચિત છે. શંકા-જો ક્યાયોનું દલિકનોલાયમાં જઈ શકે છે તો હાસ્યાદિનો ઉત્કૃષ્ટપ્રદેશબંધ જે ૪ થી ૮ મા ગુણઠાણે કહ્યો છે તે માત્ર ૬, ૭, ૮મા ગુણઠાણે જન કહેત? કારણકે ત્યાં અપ્રત્યા પ્રત્યા૦ કલાય બંધાતા ન હોવાથી એના ભાગનું દલિક પણ હાસ્યાદિને મળવાથી ઉત્કૃષ્ટ પ્રદેશબંધ મળે ને. સમાધાન- હાસ્યાદિનો ઉત્કૃષ્ટપ્રદેશબંધ અવિરત સમ્યક્તીને હોય છે એમ પંચસંગ્રહવૃત્તિમાં કહેલ છે જેનો અભિપ્રાય અગમ્ય છે). બધશતશૂર્ણિ અને કર્મમળ્યવૃત્તિમાં ૪થી ૮ ગુણઠાણે કહેલ છે. આ ગુણઠાણાઓએ મિથ્યાત્વ બંધાતું નથી. એટલે એના ભાગનું દલિક પણ ચારિત્રમોહને જ મળતું હોવાથી હાસ્યાદિને અધિક મળે. બીજે-ત્રીજે પણ મિથ્યાત્વ બંધાતું ન હોવા છતાં ઉત્કૃષ્ટ યોગ ન લેવાથી ૪ થી૮ ગુણઠાણા કહ્યા છે. પણ આટલા માત્રથી કષાયનો સંક્રમ નોકષાયમાં થતો નથી એવું માની લેવાની જરૂર નથી. બંધ વખતે દલિકોનું વિભાજન અને કોના ભાગનું દલિક કોને જાય એની વ્યવસ્થા કરતાં સંક્રમ દ્વારા કોનું દલિક કોને મળે એ વ્યવસ્થા જુદી છે. આબેનું સાંકર્ય કરવું જોઇએ.એટલે કે અમુક કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી ૧૮ Page #124 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિના બંધવિચ્છેદ બાદ એ પ્રકૃતિનું દલિક જેને મળતું હોય એમાં જ એનો સંકમ પણ થતો હોય, અને જેને ન મળે એમાં એનો સંક્રમ ન જ હોય આવું ન પકડવું જોઇએ. અન્યથા, અપ્રમતપણામાં આહારકશરીરનામકર્મ બાંધનારો પ્રમત-ગુણઠાણે આવે ત્યારે એ બાંધતો નથી, અને ત્યારે એના ભાગનું દલિક વૈવ તૈo અને કાશ્મણ શરીર નામકર્મને જ મળે છે, ગતિનામકર્મ વગેરેને મળતું નથી (કારણકે શરીરનામકર્મના ભાગે જે દલિક આવેલું હોય એમાંથી જ જેટલા ૩ કે ૪ શરીરનામકમોં બંધાતા હોય તેના ભાગ પડે છે,નામકર્મને જે દલિક મળતું હોય એમાંથી જેટલી પ્રકૃતિઓ બંધાતી હોય એટલા ભાગ પડે એમ નથી.) પણ એટલા માત્રથી એવો નિયમ ન બાંધી લેવાય કે આહારકશરીરનામકર્મનો ગતિનામકર્મ વગેરેમાં સંક્રમ થતો નથી. એમ બીજે વગેરે ગુણઠાણે મિથ્યાત્વ બંધાતું ન હોવાથી એના ભાગનું દલિક કવાય-નોકષાયને જ મળે છે, પણ એટલા માત્રથી મિથ્યાત્વનો સંક્રમ કવાય-નોકષાયમાં થઈ શકે એમ માની શકાતું નથી. એટલે સંક્રમ અંગેની વ્યવસ્થા અને બંધ વખતે દલિવિભાજનની વ્યવસ્થાનું સાંકર્ય કરવું યોગ્ય નથી. મોહનીયકર્મના ભાગે આવેલ દલિકના બે વિભાગ પડે છે. એક દર્શન મોહનીયને મળે છે. અને એક ચારિત્રમોહનીયને મળે છે. જ્યારે મિથ્યાત્વબંધાતું ન હોય ત્યારે બધું જ ચારિત્રમોહનીયને મળે છે. હવે ચારિત્રમોહનીયને જે દલિક મળે છે તેના પણ બે વિભાગ પડે છે. એક કવાયને મળે છે એકનોકવાયને. (આ વિભાગ પડતી વખતે, કષાયમહનીયની કેટલી ઓછી-વની પ્રકૃતિઓ બંધાય છે એની કોઈ ગણતરી હોતી નથી એ ખ્યાલમાં રાખવું. ત્યારબાદ કષાયને મળેલા દલિકમાંથી જેટલા ૧૬,૧૨,૮ વગેરે કષાયો બંધાતા હોય એટલા વિભાગ પડે છે. એટલે ૧૬ ના બદલે ૧૨ બંધાય તો ૪ પાયો (અનંતા.) ન બંધાવાનો લાભ ૧ર ને જ મળે છે, નોકવાયોને નહી. એમ ૧૨ કે ૮ ના બદલે ૮ કે ૪ બંધાતા હોય તો ન બંધાતા અપ્રત્યા -પ્રત્યા કવાયોના દલિકોનો લાભ બંધાતા કષાયોને જ મળે છે, નોકવાયોને નહીં. એમનોકષાયને જે ભાગ મળે છે એમાંથી એક વેદ, એકયુગલના બે ભાગ અને ભય-જુગુ એમ પાંચ બંધાતા હોય ત્યારે પાંચ ભાગ પડે છે. અને જ્યારે (નવમે ગુણઠાણે) માત્ર વેદ બંધાય છે ત્યારે નોકષાયના ભાગનું બધું દલિક એ બધ્યમાન પુરુષ વેદને જ મળે છે. એ વખતે જ સંજવલન + પુરુષ વેદ એમ ૧૦૯ સંક્રમકરણ Page #125 -------------------------------------------------------------------------- ________________ મોહની ૫ પ્રકૃતિઓ બંધાતી હોવાથી મોહને મળતા દલિજ્જા પાંચ ભાગ પડી પુ. વેદના ભાગે લગભગ પાંચમા ભાગનું દલિક આવે એવું નથી થતું, કિન્તુમોહને પ્રાપ્ત દલિના કવાય-નોકવાય એમ બે જ ભાગ પડી પુ. વેદને લગભગ અડધા ભાગનું દલિક મળી જાય છે. અને સંજવલન કોધાદિને લગભગ અડધામાંથી ચોથા ભાગનું દલિક મળે છે. માટે તો ઉત્કૃષ્ટ પદે પ્રદેશવહેંચણીમાં સંજવલન માન પછી પુ. વેદનો નંબર છે. અન્યથા પુ. વેદના બંધ વખતે મોહની ૫ પ્રકૃતિઓ બંધાય છે જ્યારે સંજવલન માનના બંધકાળે તો મોહની માત્ર ૩ પ્રકૃતિઓ બંધાવાની અવસ્થા પણ મળતી હોવાથી સંજવલન માનને લગભગ ત્રીજા ભાગનું દલિક મળે છે. જ્યારે પુ. વેદને (૫ પ્રકૃતિઓનો બંધ હોવા છતાં લગભગ બીજા ભાગનું દલિક મળતું હોવાથી સંજવલન માન કરતાં એ વિશેષાધિક હોય છે. એટલે, કવાયો ૧૨, ૮, કે૪ બંધાતા હોય, નોકવાયને (હાસ્યાદિને) મળતાંદલિકોમાં કોઈ ફેર પડતો ન હોવાથી હાસ્યાદિનો ઉત્કૃષ્ટ પ્રદેશબંધ માત્ર ૬ થી ૮ ગુણઠાણે ન કહેતાં ૪ થી ૮ ગુણઠાણે કહ્યો છે. અને તો પણ, એટલા માત્રથી, કપાય-નોકવાયનો પરસ્પર સંક્રમ હોતો નથી એવું માનવાની જરૂર નથી. હા, કષાય-નોકષાયોનો પરસ્પર તિબુકસંક્રમ હોતો નથી એમ આપણે કષાયપ્રાભૂતચૂર્ણિના અક્ષરો પરથી નિર્ણય કરી શકીએ છીએ. કઈ રીતે ? આ રીતેહાસ્ય, રતિ, અરતિ અને શોક આ ૪નો ઉત્કૃષ્ટપ્રદેશોદય ગુણિતક શ લપકને ૮ માના ચરમસમયે કહ્યો છે. અને એ વખતે એને ભય, જુગુનો ઉદય હોવો ન જોઇએ એમ જણાવ્યું છે. આનું કારણ એ સ્પષ્ટ છે કે આ બેનો અનુદય હોય એટલે તિબુક્સકમથી એ બેનું દલિક હાસ્યાદિને મળવાથી હાસ્યાદિના ઉદય પામતા દલિકોનો જથ્થો વધે. એમ ભયના ઉત્કૃષ્ટ પ્રદેશોદય માટે જુગનો અને જુગુરુના ઉત્કૃષ્ટ પ્રદેશોદય માટે ભયનો અનુદય લેવાનું કહ્યું છે. એમ, અરતિ-શોકના જઘન્ય પ્રદેશોદય માટે ભય- જુગુનો પણ એ વખતે વિપાકોદય હોવો જોઈએ એમ જણાવ્યું છે. (હાસ્ય-રતિ-ભય-જુગુ માટે આવી કોઇ વિશેષતા એટલા માટે નથી જણાવી કે એનો જઘન્ય પ્રદેશોદય મૃત્યુપામીને દેવ થયેલ ઉપશાંત કયાય જીવને દેવભવની પ્રથમાવલિકાના ચરમસમયે કહ્યો છે. એ વખતે ભય-ગુનો જો અનુય હોય તો ઉદયાવલિ બહાર જ પ્રથમ સ્થિતિ થઇ હોવાથી વિવક્ષિત સમયે કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી ૧૧૦ Page #126 -------------------------------------------------------------------------- ________________ ઉદય પામનાર નિષેકમાં એનું કોઈ દલિક જ ન હોવાથી સ્તિબુક સંકમથી પણ હાસ્યાદિને કોઇ લાભ થઈ શક્તો નથી.) આ બધાથી જણાય છે કે હાસ્યાદિ ૬નો તો પરસ્પર સ્તિબુક સંક્રમ થાય છે કારણકે ભય-જુગુ નો હાસ્યાદિમાં થાય તો હાસ્યાદિનો ભય-જુગુમાં ન થાય એમ માનવાને કોઈ કારણ નથી.) પણ અનંતા ૪, અપ્રત્યા૦ ૪ અને પ્રત્યા૦ ૪ આ ૧૨ના ઉત્કૃષ્ટ પ્રદેશોદય વખતે ભયજુગુ ન અનુદય લેવો એમ જણાવ્યું નથી કે અંનતા૦૪ના જઘન્ય પ્રદેશોદય માટે ભય-જુગુ નો વિપાકોદય લેવો એમ જણાવ્યું નથી.(૪ સંજવ૦ ના ઉત્કૃષ્ટ પ્રદેશોદય વખતે આ કશાની સત્તા જ હોતી નથી અને જઘન્યપ્રદેશોદય વખતે ભય-જુગ0ના ઉદય- અનુદયથી હાસ્યાદિના જઘન્ય પ્રદેશોદય માટે ઉપર કહ્યું તેમ કોઈ ફેર પડવાનો હોતો નથી. માટે એની વિચારણા અહીં આવશ્યક નથી.) જો ભય-જુગુ નું દલિક તિબુકસંક્રમથી કષાયોમાં જતું હોત તો ઉપર પ્રમાણે અનુદય-ઉદય અવશ્ય કહ્યા હોત. માટે નિશ્ચિત થાય છે કે પાય-નોકવાયોનો પરસ્પર સ્તિબુક્સકમ હોતો નથી. જો નોકષાયોનો કષાયમાં નથી થતો, તો કષાયોનો નોકષાયમાં માનવાને પણ કોઈ કારણ નથી.) આ જ કારણસર હવે એ પણ સમજાય છે કે શ્રેણિમાં સંજવો ક્રોધાદિના ઉદયવિચ્છેદ બાદ પણ એક આવલિકા જેટલી પ્રથમ સ્થિતિ અવશિષ્ટ હોય છે જ્યારે પુ. વેદના ઉદયવિચ્છેદ બાદત હોતી નથી. કારણ સ્પષ્ટ છે કે સંજવે ક્રોધાદિની તો બાકી રહેલ પ્રથમસ્થિતિની એક આવલિકા તિબુકસંક્રમથી સંભવ માનાદિમાં સંકમી ખપી જાય, પણ પુવેદની જો એક આવલિકા પ્રથમસ્થિતિ શેષ રહી હોય તો એ કોનામાં તિબુક્સકમથી સંક્રમી ખપે ? કારણકે એ સંજવ૦ કોધાદિમાં તે સંકમી શક્તી નથી. માટે એની ૧ આવલિકા શેષ રહેતી નથી. પ્રથમસમ્યકત્વ પ્રાપ્તિકાલે મિથ્યાત્વમોહનીયનું જે અંતર થાય છે તેમાં મિથ્યાત્વમોહનીયની પ્રથમસ્થિતિ મિથ્યાત્વના ઉદયકાળ જેટલી જ થાય છે. પણ એક આવલિકા વધુ થતી નથી. આ વાત પણ આવા કારણની લ્પનાનું સમર્થન કરે છે. કારણકેમિથ્યાત્વની એક આવલિકા બાકી રહેતો એ શેનામાં તિબુક્સકમથી સંકમી ખપે ? કારણ કે મિથ્યાત્વમોહનીયનો ઉદયપ્રાપ્ત ચારિત્રમોહનીયમાં સ્તિબુક્સકમ હોતો નથી. વળી કષાયપ્રાભૂતચૂર્ણિમાં નપું.વેદના જઘન્ય પ્રદેશોદય માટે પણ ભય-જુગુ ના ૧૧૧ સંકમકરણ Page #127 -------------------------------------------------------------------------- ________________ ઉદય-અનુદયની વિવક્ષા કરી નથી. એનાથી એવું માનવું પડે કે હાસ્યાદિનું દલિક સ્તિબુક્સકમથી જેમ કષાયમાં નથી જતું તેમ વેદમાં પણ જતું હોવું ન જોઇએ, અને તેથી વેદનું પણ તેમાં આવતું હોવું ન જોઇએ. જો કે નવ નોકવાયોનો પરસ્પરર્સકમ ન માનીએ તો એક પ્રશ્ન ઊભો થાય છે કે શ્રેણિમાં ૯મા ગુણઠાણાના પ્રારંભથી નોકષાયોમાંથી માત્ર એક વેદનો જ ઉદય હોય છે, હાસ્યાદિ૬માંથી એકેય નો નહીં. તે એ વખતે હાસ્યાદિનો સ્ટિબુક્સકમ શેમાં થાય? થતો નથી એમ તો માની શકાતું નથી, કારણકે અંતરમાં પ્રવેશે ત્યાં સુધી પ્રદેશોદય ચાલુ જ હોય છે. આ પ્રશ્ન ઊભો થાય છે એને દૂર કરવા નીચેના બે વિકલ્પો વિચારવા પડે છે. (૧) જ્યાં સુધી હાસ્યાદિ ૬ માંની કોઇપણ પ્રકૃતિ ઉદયમાં હોય ત્યાં સુધી એમાંની અનુદયવાળી પ્રકૃતિનો તિબુકસંક્રમ એ ઉદયવાળી પ્રકૃતિમાં જ થાય છે. વેદમાં નહી. પણ જ્યારે એ ૬માંની એકે ય નો ઉદય ન હોય ત્યારે એ ૬નો તિબુક્સકમ ઉદયપ્રાપ્ત વેદમાં થાય છે. અથવા (૨) હાસ્યાદિ ૬ માંની અનુદયપ્રાપ્ત પ્રકૃતિનું દલિકર્તિબુક્સકમથી હંમેશા ઉદયપ્રાપ્તવેદમાં પણ જાય જ છે. કષાયપ્રાભૂતચૂર્ણિમાં નપું.વેદના જઘન્યપ્રદેશોદય માટે એ વખતે ભય-જુગુ0નો ઉદય હોવો જોઈએ એવું સ્પષ્ટ ભલે નથી કહ્યું , છતાં એ ઉપલણથી સમજી લેવાનું હોય. આમાં ખરું તત્ત્વ બહુશ્રુતગમ્ય છે. પ્રશ્ન-પ૫ મતિજ્ઞાનાવરણાદિ દેશઘાતી પ્રકૃતિઓનો કેવલજ્ઞાનાવરણાદિ સર્વઘાતી પ્રવૃતિઓમાં જે સંક્રમ થાય છે, તેમાં એના સર્વઘાતી સ્પર્ધકો જ સંક્રમે કે દેશઘાતીસ્પર્ધકો પણ? ઉત્તર-પ૫ બન્ને પ્રકારના સ્પર્ધકો સંક્રમે છે. સવાગત દેશઘાતી સ્પર્ધકોના દલિના એક અનંતમા ભાગના દલિકોમાં રસઉદ્વર્તન થઇ એ સ્પર્ધકો સર્વિઘાતી બનીને સર્વઘાતી પ્રકૃતિમાં સંક્રમે છે. એમ સર્વઘાતી પ્રકૃતિના સર્વઘાતી સ્પર્ધકો દેશઘાતી પ્રકૃતિમાં સર્વઘાતી સ્પર્ધક તરીકે સંક્રમે છે. તેમ જ દેશઘાતી રૂપે થઈને પણ સંક્રમે છે. જો કે શ્રેણિમાં જ્યારથી મન:પર્યવ જ્ઞાનાવ વગેરે બધી પ્રવૃતિઓનો દેશઘાતી રસ જ બંધાવા માંડે છે ત્યારબાદ પણ કેવલજ્ઞાનાનો સંક્રમ તો ચાલુ હોય છે. અને રસસંક્રમ તો પતગ્રહપ્રકૃતિના બધ્યમાન રસ સુધી જ થાય છે, એટલે ત્યારથી કેવલજ્ઞાનાવ ના સર્વઘાતી રસસ્પદ્ધકોની ભેગી અપવર્તન કરી એને દેશઘાતી કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી ૧૧ર Page #128 -------------------------------------------------------------------------- ________________ રસવાળા કરીને જ મતિજ્ઞાના વગેરેમાં સંક્રમાવે છે. પ્રશ્ન-પ૬ ઉચ્ચગોત્રનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ ાપક થવા પૂર્વે ૧લા ગુણઠાણે નીચેના ચરમ બંધ કહ્યો છે જે યથાપ્રવૃત્તસંક્રમ હોય છે. તો આના બદલે તેઉકાય-વાઉકાયમાં ઉચ્ચગોત્રની ઉદવેલનાના અંતે જે સર્વસંક્રમ કરે તેને ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ તરીકે કેમ ન કહ્યો? ઉત્તર-પ૬ તેઉકાય- વાઉકાયમાં ગયેલ જીવ ઉચ્ચગોત્રની ઉવેલના P/a કાળે કરે છે. આટલા કાળ સુધી નીચેનીચેનાં પુષ્ટનિકો તો ખપી-ખપીને નિર્જરી જ ગયા હોય છે. એટલે જયારે “સર્વસંક્રમ થાય છે ત્યારે શેષ રહેલું દલિક એટલું બધું ઓછું હોય છે કે જેથી ઉદયાવલિકા સિવાયનું એ બધું દલિક સંકમતું હોવા છતાં, યથાપ્રવૃત્તથી જે દલિક સંકમે એના કરતાં ઓછું હોય છે. સામાન્યથી, અંતર્મુદ્રમાં • જે ઉદવેલના થતી હોય એના અંતે થતાં સર્વસંક્રમથી જ ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ મળી શકે છે, P/a કાલીન ઉલનાના અંતભાવી સર્વસંકમથી નહીં. ૧૧૩ સંક્રમકરણ Page #129 -------------------------------------------------------------------------- ________________ ઉદ્વર્તના-અપવર્તના કરણ પ્રશ્ન-૧ સ્થિતિબંધ, સ્થિતિસત્તા અને સ્થિતિકાળનો તફાવત શું છે? ઉત્તર-૧બંધ દ્વારા રચાતા સ્થિતિનિકોમાં,બંધસમયથી દૂરમાં દૂર જે નિવેક હોય તેનો કાળ સ્થિતિબંધ કહેવાય છે. વર્તમાન સમયથી દૂરમાં દૂર જે નિષેક બંધ યા સંક્રમથી રચાયેલો વિદ્યમાન હોય તેનો કાળ સ્થિતિસરા કહેવાય છે. કર્મદલિક આત્મા પર જેટલો કાળ રહે એને સ્થિતિકાળ કહેવાય છે. અમુક જીવ વિવક્ષિત સમયે ૨૦ કો. કો. સાગરો જેટલો નપું. વેદનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરે છે. આ બંધથી પ્રાપ્ત દલિકોથી જેનિકો રચાશે તેમાંનો છેલ્લો નિષેક ૨૦ કો. કો. સાગરોપમે ઉદયમાં આવી શકવાની યોગ્યતાવાળો હશે. ત્યારબાદ ઉદયમાં આવી શકે એવો કોઇ નિષેક બંધથી રચાતો નથી. માટે સ્થિતિબંધ ૨૦ કો. કો. સાગશે. કહેવાય છે. હવે, આ જ વિવક્ષિત સમયે પાયમોહનીયનો ૪૦ કો. કો. સ્થિતિબંધ કર્યો છે. એટલે કે એનો છેલ્લો નિષેક ૪૦ કો. કો. સાગરોપમે ઉદયમાં આવી શકે એવો છે. બંધાવલિકા બાદ કષાયમોહનીયની આવલિકાનૂન ૪૦ કો. કો. સ્થિતિ જે વિદ્યમાન છે તે નપું. વેદમાં સંક્રમશે. એટલે હવે નપું. વેદની સ્થિતિ પણ આવલિકાનૂન ૪૦ કો. કો. થશે. એટલે કે આવલિકાનૂન ૪૦ કો. કો. સુધીના નપું. વિદના નિકો પણ વિદ્યમાન મળશે. આ નપું. વેદની સ્થિતિસત્તા છે. વળી એ જ વિવક્ષિત સમયે બંધાયેલ દલિક ઉદ્વર્તના પામી પામીને પણ વધુમાં વધુ ૭૦ કો. કો. જેટલો કાળ જ આત્મા પર રહે છે એનાથી અધિક નહી... માટે કો. કો. એ ઉત્કૃષ્ટ સ્થિતિકાળ છે. એમ કોઇ દલિક વિવાહિત સમયે બંધાઈને ૨૦૦૦ વર્ષ અબાધાથી ઉપર ૨૦ કો. કો. સુધીના કોઇપણ નિષેકમાં ગોઠવાયું અને બંધાવલિકા બાદ ઉદીરણાથી ઉદયસમયમાં પડી નિર્ણ થયું તો એ સમયાધિકાએક આવલિકા જેટલો કાળ માટે જ આત્મા પર રહ્યું હોવાથી એ દલિક માટે સ્થિતિકાળ સમયાધિક ૧ આવલિકા કહેવાય. આ સાંપરાયિક કર્મદલિનો જઘન્ય સ્થિતિકાળ છે. સકલાયબંધથી આત્મા પર ચોંટેલું કોઇ પણ દલિક સમયાધિકાએક આવલિકા પૂર્વે તે આત્મા પરથી ઉખડી શકતું નથી જ. ૭૦ કો. કો.સાગરોનો જે સાતેય કર્મોનો ઉત્કૃષ્ટ સ્થિતિકાળ છે તે કર્મસ્થિતિ કહેવાય છે. પ્રશ્ન-૨ વિવક્ષિત સમયે થતા બંધની અબાધા સુધીમાં જે કર્મલતાઓનો કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી ૧૧૪ Page #130 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિકાળ પૂર્ણ થઈ જાય છે એમાં ઉદ્વર્તન થતી નથી. જે કર્મલતાનાબંધસમયથી » કો. કો સાગરોપમ જેટલો સ્થિતિકાળ અબાધાની ઉપર એક સમયે પૂર્ણ થાય છે તે કર્મલતાના ઉદયાવલિકા બહાર રહેલા નિકમાંથી દલિકોની ઉદ્દવર્તના થાય છે અને અબાધાની ઉપર જે આ જ કર્મલતાનો અંતિમ એક નિષેક ગયો છે તેમાં તે દલિકોનોનિક્ષેપ થાય છે એમ જણાવ્યું છે. અહીં પ્રશ્ન ઊભો થાય છે કે ઉદ્દવર્તનામાં જઘન્ય નિક્ષેપ પણ આવલિકાનો અસંખ્યમો ભાગ છે, જે નિકોના દલિકોને આનાથી ઓછો નિક્ષેપ જ મળવો શક્ય હોય તેમાંથી ઉદ્દવર્તન થતી નથી. તો આ કર્મલતામાંથી પણ ઉદવર્તના થવી ન જોઈએ, કારણકે એક સમયથી અધિક નિક્ષેપ શકય નથી. ઉત્તર-૨ ધારો કે ૭૦૦૦ સમય = 90 કો. કો.સાગશેપમ, ૦૦ સમય=૭૦૦૦ વર્ષ અબાધા..૧૦ સમયની આવલિકા છે. જીવ ૬૯૯૦૧ મા સમયે પહોંચ્યો છે અને ત્યારે ૨૦ કો. કો. (૨૦૦૦) બંધ કરે છે. એટલે એ વખતે ૨૦૦૦ વર્ષ (૨૦૦ સમય) અબાધા છે. એટલે કે ૬૯૯૦૧ થી ૩૦૧૦૦ અબાધા છે. પ્રથમસમયબદ્ધ કર્મલતા ૭૦૦૦૦ મા સમયે પૂર્ણ થાય છે, એટલે એ અબાધાની ઉપર ગઇ નથી. એમ બીજા સમયબદ્ધ કર્મલતા ૭૦૦૦૧ મા સમયે પૂર્ણ થાય છે, એટલે એ પણ અબાધાની ઉપર ગઇ નથી. એમ થાવત્ ૧૦૦ મા સમયની કર્મલતા ૧૦૦ મા સમયે પૂર્ણ થાય છે, એટલે એ પણ અબાધાની ઉપર ગઇ નથી. એટલે આ ૧૦૦ લતાઓમાંથી તો ઉદ્દવર્તના થતી નથી. હવે ૧૦૧ મા સમયે બંધાયેલી કર્મલતાનો છેડો ૭૦૧૦૧ મો સમય છે, એટલે કે એ કર્મલતાનો અંતિમ નિષેકઅબાધાની ઉપર ગયો છે. તેથી એ કર્મલતાના ઉદયાવલિકાની (૧૯૯૦૧ થી ૬૯૧૦ સુધીના નિકોની) ઉપરના(૧૯૯૧૧મા વગેરે)નિષેકમાંથી દલિકોની ઉદ્વર્તના થઇ ૭૦૧૦૧ માનિકમાં નિક્ષેપ થશે. ૭૦૧૦૨ માર્ષિક વગેરેમાં એદલિકોનોનિક્ષેપ થઇ શક્તો નથી, કારણકે એ કર્મલતાના દલિકોનો ૭૦૦૦ કાળ પૂર્ણ થઈ જાય છે. એટલે તમાશે પ્રશ્ન છે કે આ એક જ નિષેકમાં નિક્ષેપ શક્ય ન હોવાથી (કારણકે જઘન્ય નિક્ષેપ પણ આવલિકાનો અસંખ્યમો ભાગ= ધાણે કે ૨ તો હોવો જોઇએ) ૧૦૦ મા સમય સુધીની કર્મલતાઓની જેમ ૧૦૧ મા સમયે બદ્ધ કર્મલતામાંથી પણ ઉદ્વર્તન થવી ન જોઈએ. પણ આ તમાશે પ્રશ્ન બરાબર નથી, કારણકે આ જઘન્ય નિલેપ આવલિકા વજે કહ્યો છે તે એક જ કર્મલતાના અમુક વિવણિત નિષેકમાંથી ઉદ્વર્તના-અપવર્તનાકરણ ૧૧૫ Page #131 -------------------------------------------------------------------------- ________________ ઉપડેલા દલિક માટે નહી, પણ જુદા જુદા સમયે બદ્ધ જુદી જુદી કર્મલતાઓના એ નંબરના નિષેકમાંથી ઉપડતા દલિક માટે. એટલે કે ઉદયાવલિકા બહારનો પ્રથમ (૬૯૯૧૧મો) નિષેક જે છે એમાં જેમ ૧૨૧ મા સમયબદ્ધ કર્મલતાના દલિકો છે એમ ૧ થી ૧૦૦ સમય બદ્ધ દલિકો તેમજ ૧૦૨ વગેરે સમય બદ્ધ દલિકો પણ છે. ૬૯૯૧૧મા સમયે ઉદય પામવાની યોગ્યતાવાળા દલિકોનો સમૂહ એ ૬૯૯૧૧ મો નિષેક છે (અહી જુદાજુદા સમયે બંધાયેલી કર્મલતાઓના આ જ સમયે ઉદય પામનાર નિષેકોને એક જ નિષેક તરીકે ગણવાનો છે એ ખ્યાલમાં રાખવું)આ નિકમાં જે ૧ થી ૧૦૦ સમય સુધીમાં બંધાયેલા દલિકો છે તેની તો ઉદવર્તના થતી નથી. ૧૦૧ મા સમયે બદ્ધ દલિકોની ઉદ્દવર્તના થઇ ૧૦૧ મા નિકમાં નિક્ષેપ થાય છે. એમ ૧૦૨ મા સમયે બદ્ધ દલિકોની ઉદ્દવર્તના થઇ ૭૦૧૦૧ અને ૦૧૦માં નિકમાં નિક્ષેપ થાય છે. ૧૦૩ મા સમયની કર્મલતાની ઉદ્દવર્તનાથી 3૦૧૦૧ થી ૭૧૦૩ મા નિકમાં નિક્ષેપ થાય છે. એમ ઉત્તરોત્તર જાણવું. એટલે ૬૯૯૧૧ મા નિષેકમાંથી જે ઉદવર્તન થાય છે તેનો નિક્ષેપ કાંઇ એક જ નિકમાત્રમાં થાય છે એવું નથી કે જેથી એનો નિષેધ કરવો આવશ્યક બને. પ્રશ્ન-૩ નિર્ચાઘાતભાવિની સ્થિતિ અપવર્તનામાં જઘન્ય નિલેપ અને જઘન્ય અતિસ્થાપના કેટલી હોય છે? ઉત્તર- ૩ ઉદયાવલિકા બહાર રહેલ સ્થિતિની જ્યારે અપવર્તન કરે છે ત્યારે એનો જઘન્ય નિલેપ સમયાધિક ૧/૩ આવલિકા હોય છે અને આવલિકાનો શેષ ભાગ અતિ સ્થાપના હોય છે. આવલિકાના સમયો ચોથા અસંખે છે. એ તયુગ્મ સંખ્યા હોવાથી ૪વડે ભાજય રકમ છે. તેથી આવલિકા બરાબર ધારો કે ૧૬ સમય (૪ વડે ભાજય અને ૩ વડે ભાગતાં ૧સમય શેષ વધે એવી કોઇ રકમ હોય તો સમયાધિક V૩ આવલિકા= ૬ સમય જેટલો જઘન્ય નિક્ષેપ મળે અને શેષ આવલિકા=૧૦ સમયઃ સમયગૂન આવલિકાના ૨/૩ ભાગ જેટલી જઘન્ય અતિસ્થાપના મળે. હવે આવલિકા બરાબર જો ૧૨ સમય (૪ અને ૩ બને વડે નિ:શેષ ભાજપ હોય એવી રકમ) હોય તો સમયાધિક V૩ આવલિકા= ૫ સમય જેટલો જઘન્ય નિક્ષેપ અને શેષઆવલિકા= ૨/૩ આવલિકા-૧= ૭ સમય જેટલી જઘન્ય અતિ. મળે. કર્મપ્રકૃતિ ચૂર્ણિમાં જઘન્ય અતિસ્થાપના જઘન્ય નિક્ષેપ કરતાં ત્રણસમયગૂન દ્વિગુણ હોવી જણાવી છે. એટલે ચૂર્ણિકારના અભિપ્રાય આવલિકાના સમયો જ કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી ૧૧૬ ११६ Page #132 -------------------------------------------------------------------------- ________________ અને ૩ બને વડે નિ:શેષ ભાજય હોય એવી રકમ છે. (જેથી જઘન્ય નિક્ષેપ ૫ સમય કરતાં ૭ સમયની અતિo ૩ સમયજૂન વિગુણ (૧૦-૩= ૭) થાય. કષાયપ્રભુતાચૂર્ણિમાં સમયગૂન આવલિકના ૨/૩ ભાગ જેટલી અતિ સ્થાપના અને સમયપૂન આવલિકાના ૪૩ ભાગ કરતાં એક સમય અધિક જેટલો જઘન્ય નિલેપ કહેલો છે. એટલે એના મતે આવલિકા=૧૬ સમય જેવી રકમ છે. પ્રશ્ન-૪ ઉદ્વર્તન અને અપવર્તના ક્યા નિષેકમાંથી થતી હોય ત્યારે નિક્ષેપ અને અતિ સ્થાપના બને તુલ્ય મળે? ઉત્તર-૪ નિર્ચાઘાતે ઉદ્વર્તનામાં સાગતસ્થિતિના અગ્રભાગથી ૨ આવલિકા પૂર્વનો જ નિષેક હોય (એટલે ધારો કે ૧૦૦૦૦ સમય સ્થિતિસરા છે. સમયની આવલિકા છે તો ૯૯ર મોનિક) તેમાંથી થતી ઉદ્વર્તનામાં ૯૯૯૩ થી ૧૯૯૬ માનિક સ્વરૂ૫) એક આવલિકા અતિસ્થાપના અને (૯૯૯૭થી૧૦૦૦૦માનિક સ્વરૂપ) એક આવલિકા નિક્ષેપ મળશે. વ્યાઘાતભાવિની ઉદ્વર્તનામાં સત્તામત સ્થિતિ કરતાં આવલિકાના બે અસંખ્યમાં ભાગ જેટલી કે બે આવલિકા જેટલી અધિક સ્થિતિ બંધાતી હોય ત્યારે સવાગત ચરમનિષેકમાંથી થતી ઉદ્દવર્તના માટે અતિસ્થાપના અને નિક્ષેપ તુલ્ય મળશે. ધારોકે ૧૦૦૦૦ સમય સ્થિતિસત્તા છે. ૧૨ સમયની આવલિકા છે. ૩ સમય એમાલ છે. તો જ્યારે ૧૦૦૦૬ સમય સ્થિતિબંધ હશે ત્યારે ૧૦૦૦૦ માનિના દલિકો માટે ૧૦૦૦૧ થી ૧૦૦૦૩ સુધી ૩ સમયની અતિસ્થાપના અને ૧૦૦૦૪થી ૧૦૦૦૬ સુધી સમયનો નિક્ષેપ મળશે. એમ ૧૦૨૪ સમય સ્થિતિબંધ હશે ત્યારે ૧૦૦૦૧ થી૧૦૦૧ર સુધી આવલિકા અતિસ્થાપના અને ૧૦૦૧૩ થી ૧૦૦૨૪ સુધી ૧આલિકાનો નિક્ષેપ મળશે. નિર્ચાઘાતે અપવર્તનામાં, ઉદયાવલિકા અને પછીની આવલિકાની ઉપરનો જે નિષેકહશે તેમાંથી થતી અપવર્તનામાં નિક્ષેપ અને અતિ સ્થાપના તુલ્ય હોય છે. ૪ સમયની આવલિકા હોય તો માનિક માટે૮ થી પનિક સ્વરૂપ એક આવલિકા અતિસ્થાપના અને ૪ થી ૧(ઉદયસમય) સ્વરૂપ ઉદયાવલિકા એ નિલેપ મળશે. વ્યાઘાતભાવિની અપવર્તનામાં, કોઇપણ નિષેક માટે આવો સંભવ છે કે નહીં તે વિચારીએ. ઉત્કૃષ્ટ અતિ સ્થાપના સમયગૂન શાત્યમાનખંડ જેટલી જ કહી છે ૧૧૭ ઉદ્વર્તના-અપવર્તનાકરણ Page #133 -------------------------------------------------------------------------- ________________ તેનાથી જણાય છે કે એનું દલિક ઘાલ્યમાનખંડમાં પડતું નથી. ઘાલ્યમાનખંડની નીચે જ પડે છે. વળી, સ્થિતિઘાત વગેરેમાં ચરમખંડ, દ્વિચરખંડ કરતાં મોટો હોય છે. તેથી દ્વિચરમ વગેરે કોઇપણ ખંડ ઉકેરાતો હોય ત્યારે એ ઉમેરાતા ખંડ કરતાં સત્તાગત નીચેની સ્થિતિઓ (કે જે નિક્ષેપ બનવાની છે તે જ વધુ રહેતી હોવાથી અતિસ્થાપના કરતાં નિક્ષેપ જ વધુ મળે છે. હવે, ચરમખંડ જ્યારે ઉકેરાય છે ત્યારે અપવર્તનાથી દલિક એ ચરમખંડમાં તે પડતું નથી. વળી, પ્રાય: કોઈ ઉદયવતી પ્રકૃતિમાં માત્ર ઉદયાવલિકા બાકી રહે એ રીતે ચરમખંડ ઉકેરાતો હોય એવું મળતું નથી. બધામાં અંતર્મુ. સત્તા અવશિષ્ટ હોય ત્યારથી જ સ્થિતિઘાત બંધ પડી જાય છે. એટલે એ અંતર્મુ. સત્તા ચરમખંડની બહાર હોવાથી એમાં અપવર્તનાથી દલિકનિક્ષેપ થાય છે, પણ ચરમખંડમાંન થાય. જેમકે સમ્યક્વમોહનીય, જ્ઞાના.. ૧૪ સયોગીને ઉદયપ્રાપ્ત પ્રકૃતિઓમાં. વળી, ચરમખંડ કરતાં એ અવશિષ્ટ અંતર્મુહૂર્ત નાનું હોય છે. તેથી ચરમખંડના પ્રથમનિષેકથી, એ અવશિષ્ટ અંતર્મુહૂર્ત પ્રમાણ નિકો પછીનો જે નિવેક હશે તેની માટે અતિ સ્થાપના અને નિક્ષેપ તુલ્ય મળશે. કારણ કે પોતાની નીચે રહેલા (ચરમખંડના) નિકો અતિ સ્થાપના તરીક છૂટવાના છે અને અવશિષ્ટ અંતર્મુહૂર્ત પ્રમાણ બહારના નિવેક નિક્ષેપ બનવાના છે જે બને તુલ્ય છે. એક મત એવો છે કે ઘાત્યમાન ખંડનું દલિક, એ ખંડને ઉમેરવા માટે જે અંતર્મુહૂર્ત કાળ લાગવાનો હોય તેના માત્ર ચરમસમયે જ એ ખંડમાં પડતું નથી. દ્વિચરમ વગેરે સમયોએ તો એક આવલિકા અતિસ્થાપના છોડી એ ઘાયમાન ખંડમાં અને એની નીચેનાનિકોમાં બધે પડે છે. સમયપૂન ઘાત્યમાનખંડજેટલી ઉત્કૃષ્ટ અતિ સ્થાપના જે કહી છે તે તેને ખંડને ઉકેરવાના માત્ર ચરમસમયે જ જાણવી. બાકીના સમયમાં તે આવલિકા પ્રમાણ અતિ સ્થાપના જ હોય છે. ઉપર, ચરમખંડના જે નિષેક માટે અતિસ્થાપનાને નિક્ષેપ તુલ્ય કહ્યા છે એ જ નિષેક માટે, આ મતે પણ એ બે તુલ્ય મળશે, પણ એ ચરમખંડને ઉકેરવાના માત્ર ચરમસમયે મળશે, એ પૂર્વે નહીં. પ્રશ્ન-૫ બંધનકરણમાં જે ડાયસ્થિતિ છે અને અપવર્તનામાં જે ડાયસ્થિતિ છે એ બને એક જ છે કે ભિન્ન ? ઉત્તર-૫ ભિન્ન છે. કારણકે બંધનકરણમાં જે ડાયસ્થિતિ કહી છે તે અંત: કો. કો. સાગરો. પ્રમાણ છે એવું ત્યાંના ૨૨ બોલના અલ્પબદુત્વ પરથી જણાય છે. એ કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી ૧૧૮ Page #134 -------------------------------------------------------------------------- ________________ અલ્પબદુત્વમાં ૧૭મા નંબરે ડાયસ્થિતિ કહીને પછી ૧૮ મા નંબરે અંત: કો. કોને એના કરતાં સંખ્યાતગુણ કહેલ છે.વ્યાઘાતભાવિની અપવર્તનામાં ઉત્કૃષ્ટ નિક્ષેપ દેશોનડાયસ્થિતિ કહ્યો છે અને ઉત્કૃષ્ટ નિક્ષેપ કરતાં સર્વકર્મસ્થિતિ વિશેષાધિક કહેલ છે. એટલે જણાય છે કે એ ડાયસ્થિતિ-અંત:કો.કો.ન્યૂન ઉત્કૃષ્ટસ્થિતિ- પ્રમાણ છે. માટે આ બન્ને ડાયસ્થિતિઓ જુદી છે. બંધનકરણમાં જે ડાયસ્થિતિ છે તે ઉપર ચડવા માટે છે જ્યારે વ્યાઘાતભાવિની અપવર્તનામાં જે ડાયસ્થિતિની વાત છે તે નીચે ઉતરવા માટે છે. એટલે કે એવું જઘન્ય સ્થિતિસ્થાન કે જ્યાંથી જીવ અનંતર સમયે ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરી ઉત્કૃષ્ટસ્થિતિસ્થાન સુધી પહોંચી શકે એને બંધનકરણમાં ડાયસ્થિતિ તરીકે કહેલ છે. ઉત્કૃષ્ટસ્થિતિસત્તા ધરાવતો જીવ ઉત્કૃષ્ટથી જેટલા દીર્ઘતમઆયામવાળા સ્થિતિખંડને ઉકેરીને સીધો અંત: કો. કો.સત્તાવાળો થઈ જાય એ આયામને અપવર્તનામાં ડાયસ્થિતિ તરીકે કહેલ છે. (અપવર્તના સંબંધી ડાયસ્થિતિની આ વ્યાખ્યા પણ પંચસંગ્રહાનુસારે જાણવી, કેમ કે એમાં ઉત્કૃષ્ટ કંડ કનું પ્રમાણ ડાયસ્થિતિ જેટલું કહ્યું છે. કર્મપ્રકૃતિમાં એનું પ્રમાણ દેશોનડાયસ્થિતિ જેટલું કહ્યું હોવાથી જણાય છે કે એવો ઉત્કૃષ્ટસ્થિતિઘાત જ્યારે કરે ત્યારની સ્થિતિસત્તા જ એના મતે ડાયસ્થિતિ તરીકે અભિપ્રેત છે.) આમ બંધનકરણોક્ત ડાયસ્થિતિ અને અપવર્તનાકરાણોક્ત ડાયસ્થિતિ જુદી જુદી છે. વળી સ્થિતિસત્તાની ઉત્કૃષ્ટવૃદ્ધિ કરતાં ઉત્કૃષ્ટ હાનિ અધિક હોય છે. તેથી બંધનકરણોક્ત બદ્ધ ડાયસ્થિતિ કરતાં અપવર્તનાધિકારની આ ડાયસ્થિતિ મોટી હોય છે એ જાણવું. પ્રશ્ન-૬ વ્યાઘાતભાવિની રસ અપવર્તનામાં રસઘાત કેટલો થાય છે? ઉત્તર-૬ સાગત અનુભાગનો અનંતબહુભાગ રસ ખંડાય છે અને એક અનંતમો ભાગ રસ શેષ રહે છે. આવું એના પરથી જણાય છે કે કંડક કરતાં સર્વઅનુભાગ વિશેષાધિક કહેવામાં આવેલ છે. પ્રશ્ન-૭ અનુભાગની અપવર્તનાના અલ્પબદુત્વમાં વ્યાઘાતભાવિની અપવર્તનાના ઉત્કૃષ્ટ અનુભાગ કંડક કરતાં ઉત્કૃષ્ટ નિક્ષેપને વિશેષાધિક કહ્યો છે. શાત્યમાન અનુભાગખંડકે જે અનંતબહુભાગ રસસ્પદ્ધવાળો છે તેમાં નિક્ષેપ તો થતો નથી, અઘાત્યમાન રસ તો અનંતમો ભાગ જ છે, તો નિક્ષેપ વિશેષાધિક શી રીતે? ઉત્તર-૭ એ ઉત્કૃષ્ટર્નિક્ષેપ વિશેષાધિક જે કહ્યો છે તે નિર્ચાઘાતે અપવર્તનાનો ઉત્કૃષ્ટનિક્ષેપ છે. એમાંતચરમસ્પર્ધન્નાદલિકોની અપવર્તનથઇઅતિસ્થાપનાગત ૧૧૯ ઉદ્વર્તના-અપવર્તનાકરણ Page #135 -------------------------------------------------------------------------- ________________ સ્પર્ધકો છૂટી શેષ સઘળાં સ્પર્ધકોમાં નિક્ષેપ થાય છે, માટે એ ઉત્કૃષ્ટ અનુભાગદંડકથી વિશેષાધિક મળવામાં કોઇ અસંગતિ નથી. પ્રશ્ન-૮ સ્થિતિઅપવર્તનામાં ઉત્કૃષ્ટનિક્ષેપ સમયાધિકબેઆવલિકાનૂન ઉત્કૃષ્ટસ્થિતિ જેટલો કહ્યું છે. આનો અર્થ એ થાય કે ઉત્કૃષ્ટસ્થિતિબંધ થયા બાદ બંધાવલિકા વીત્યે તરત અપવર્તન થાય છે અને એક અતિ સ્થાપના આવલિકા તેમજ અપવર્તમાન ચરમનિષેકસિવાય સર્વત્રનિક્ષેપથાય છે. તો શું ઉક્ટસ્થિતિબંધ થયા બાદ એક આવલિકા પછી તૂર્ત સ્થિતિઘાત થાય? ઉત્તર-૪ આ ઉત્કૃષ્ટનિલેપ જે કહ્યો છે તે નિર્ચાઘાતભાવિની અપવર્તનાનો છે અને એને બંધાવલિકા બાદ થવામાં કોઇ દોષ નથી. એટલે વ્યાઘાતભાવિની અપવર્તના એક આવલિકા બાદ તૂર્ત થવા માંડે એવું આના પરથી ફલિત થતુંનથી. ઉત્કૃષ્ટસ્થિતિબંધ કર્યા પછી અંતર્મુહુર્ત સ્થિતિઘાત થઇ શકે, એક આવલિકાએ નહી. પ્રમ- સ્થિતિની ઉદ્દવર્તના અપવર્તનાને અનુસારે જ રસની ઉવર્તનાઅપવર્તના થાય એવો નિયમ ખરો? ઉત્તર – ૯ ટીકાકારોએ રસની ઉવર્તના અપવર્તના માં આવો નિયમ માન્યો છે. અને તેથી જે સ્થિતિનિકો ઉદ્દવર્ચમાન હોય તેમાંના દલિકોના રસસ્પર્ધકની પણ ઉદ્વર્તન થાય અને, એ સ્થિતિનિકોના ઉદ્વર્તિત દલિકોનો જે સ્થિતિનિકોમાં નિક્ષેપ થાય એ જ સ્થિતિનિકોમાં રહેલા દલિતોના રસસ્પર્ધકોમાં ઉદ્વર્તિત રસસ્પર્ધકનો નિક્ષેપ થાય. એટલે ઉપરના આવલિકા + આ = જેટલાં સ્થિતિનિકોમાંથી સ્થિતિઉદ્વર્તના નથી થતી, તો એમાંથી રસઉદ્દવર્તના પણ થતી નથી. મૂળકાર અને ચૂર્ણિકારે ઉપરના જે અનંતા રસસ્પર્ધકોની ઉદ્વર્તનાનો નિષેધ કર્યો છે તે સ્પર્ધકો આ નિષેકોમાં હોય છે એમ ટીકાકારોએ જણાવ્યું છે, અને તેથી એમાંથી ઉદવર્તના થતી નથી. એ જ રીતે નીચેના અનંતાસ્પર્ધકોમાંથી અપવર્તના થતી નથી વગેરેનો અર્થ ટીકાકારોએ એવો કર્યો છે કે સાગત પ્રથમ સ્પર્ધકથી લઇ અનંતા સ્પર્ધકો ઉદયાવલિકામાં હોય છે, અને ઉદયાવલિકામાંથી જેમ સ્થિતિઅપવર્તના નથી તેમ રસઅપવર્તના નથી. ઉદયાવલિકાની ઉપર પ્રથમ સમયમાંથી સ્થિતિઅપવર્તન થઇ જેમ સમયાધિકv૩ આવલિકામાં નિલેપ થાય છે તેમ ઉદયાવલિકાબહારના એ પ્રથમનિષેકગત દલિકોના રસની અપવર્તન થઈ સમયાધિક ૧૩ આલિકાના નિષેકોમાં જે રસસ્પર્ધકો હોય તેમાં નિક્ષેપ થાય છે કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી ૧ર૦ a Page #136 -------------------------------------------------------------------------- ________________ ઇત્યાદિ. ટૂંકમાં, જે સ્થિતિનિકોમાંથી સ્થિતિની ઉદવર્તન કે અપવર્તન થાય એ જ સ્થિતિનિકોમાં રસની પણ ઉદવર્તન કે અપવર્તન થાય છે અને જે નિકોમાંઉદ્દવર્તિત કે અપવર્તિત દલિકોનો નિક્ષેપ થાય છે એ જ નિષેકગત રસમાં ઉદવર્તિત કે અપવર્તિત (રસયુક્ત) દલિકોનો નિક્ષેપ થાય છે. ટીકાકારોએ. આમ સંપૂર્ણતયા સ્થિતિની ઉદવર્તના અપવર્તનાને અનુસારે જ રસની ઉદવર્તના અપવર્તના શા માટે માન્યા છે એનો અભિપ્રાય જાણી શકાતો નથી, કારણકે આવો નિયમ માનવામાં નીચે મુજબના અનેક પ્રશ્નો ઊભા થાય છે. ટીકાકારોએ આવું જે માન્યું છે એનો ફલિતાર્થ એ થાય છે કે ઉદયસમયના દલિ કોમાં સત્તાગત જઘન્ય રસસ્પર્ધકથી સ્પર્ધકો રહેવા શરુ થયા છે. જેમ જેમ નિક ઉપર જઇએ તેમ તેમ ઉપર – ઉપરના સ્પર્ધકોને તે નિકમાં રહ્યા છે..યાવત ઉત્કૃષ્ટ તરફના રસસ્પર્ધકો ચરમનિષેકમાં રહ્યા છે. ૧.સૌથી જઘન્યરસપૂર્વકમાં જેટલા દલિકો છે એના કરતાં બીજા સ્પર્ધકમાં વિશેષહીન પ્રદેશો છે, એમ ઉત્તરોત્તર વિશેષહીન-વિશેષહીન પ્રદેશો છે. આવા અનંતા સ્પર્ધકો જાય ત્યારે એક દ્વિગુણહાનિનું સ્થાન આવે આવા દ્વિગુણહાનિના સ્થાનો પણ અનંત છે, પણ એના કરતાં એકદ્વિગુણહાનિસ્થાનના આંતરામાં રહેલા સ્થાનો અનંતગુણ હોય છે. અતિસ્થાપના અને જઘન્ય નિલેપ બન્નેમાં અનંતા દ્વિગુણહાનિના સ્થાને હોય છે એવું અલ્પબદુત્વ પરથી જણાય છે. કારણકે અલ્પબદુત્વમાં પ્રદેશની દ્વિગુણહાનિ વચ્ચેના અંતર કરતાં જઘન્ય નિક્ષેપને અનંતગુણ અને એના કરતાં જઘન્ય અતિને અનંતગુણ કહેલ છે.). પ્રદેશની દ્વિગુણહાનિના અનંતા સ્થાનો જાય એનો અર્થ એ થાય કે અનંતગુણહાનિ થઇ ગઇ. (અનંતી વાર અડધા- અડધા થવાથી પરિણામ અનંતમો ભાગ જ રહે એ સ્પષ્ટ છે.) એટલે કે જે રસસ્પર્ધકમાંથી દલિક ઉદ્વર્તન માટે ઉપડે છે એ. અતિસ્થાપનાને ઓળંગી પછી જે રસસ્પદ્ધક માં નિક્ષિપ્ત થશે એ રસસ્પર્ધકમાં ઉદ્વર્તન પામતા રસસ્પદ્ધક કરતાં અનંતભાગના જ દલિક હોવા જોઈએ. એ પૂર્વના સઘળાં સ્પર્ધકો અતિસ્થાપના તરીકે ઓળંગાઇ જવા જોઇએ. હવે સ્થિતિનિકોનો વિચાર કરીએ. પ્રથમ નિકમાં સર્વથી અધિક પ્રદેશો હોય છે ૧૨૧ ઉદ્દવર્તના-અપવર્તનાકરણ Page #137 -------------------------------------------------------------------------- ________________ જે ઉત્તરોત્તર નિષેકમાં વિશેષહીન-વિશેષહીન થાય છે. એમ P/a જતાં દ્વિગુણહાનિનું સ્થાન આવે છે. આવા દ્વિગુણહાનિના કુલ સ્થાનો પણ અસંખ્ય જ છે. એટલે કે પ્રથમનિક કરતાં ચરમનિષેકમાં પણ અસંખ્યમા ભાગના જ દલિકો હોય છે. એટલે કોઇપણ નિષેકમાં અનંતમા ભાગના દલિકો તો ન મળવાથી, દ્વિચરમસુધીના સઘળાં નિકો અતિસ્થાપનામાં જ ઓળંગાઇ જશે અને માત્ર ચરમનિષેકમાં જે અનંતાસ્પર્ધકો રહ્યા હોય તેમાંના પ્રારંભિક અનંતાસ્પર્ધકો છોડી પછીના સ્પર્ધકોમાં નિક્ષેપ થાય છે એવું માનવું પડે, જે યોગ્ય નથી. (જો કે, પ્રથમનિષેકથી લઈ ઉત્તરોત્તર દરેક નિકોમાં અનંતા અનંતા રસસ્પર્ધકો રહ્યા છે. એમાંના પ્રથમ સ્પર્ધક્યી એ જ નિષેકના અનંતા સ્પર્ધકો બાદના સ્પર્ધકોમાં દ્વિગુણહીન પ્રદેશો છે. એ જ નિષેકમાં આવા દ્વિગુણહાનિના અનંતા સ્પર્ધકો આવી જાય છે. એ પછી બીજા નિષેકમાં પણ દ્વિગુણહાનિના અનંતા સ્પર્ધકો છે, અને છતાં, પ્રથમનિષના બધા સ્પર્ધકોનું ભેગું દલિક, બીજા નિષેકના બધા સ્પર્ધકોના ભેગા દલિક કરતાં વિશેષહીન જ થાય એ રીતે એ સ્પર્ધકો ગોઠવાયા હોય એવું માની શકાય છે. તેથી આ આપત્તિ આપી શકાતી નથી, કેમકે આવલિકા પ્રમાણ નિકો પસાર થવાથી નિકગતકુલ દલિક વિશેષહીન જ થયું હોવા છતાં, તે તે નિષેના જેસ્પર્ધકમાંથી દલિક ઉપડે એ સ્પર્ધકની અપેક્ષાએ અનંતગુણહીન દલિકવાળું સ્પર્ધક સ્થિતિ ઉદવર્તનાની અતિસ્થાપના સ્વરૂપ આવલિકા બાદના નિષેકમાં મળી શકે છે. એટલે એમાં નિક્ષેપ પણ થઇ શકે છે. તેમ છતાં, આવલિકામાં અતિસ્થાપના પ્રમાણ અનંતારસસ્પર્ધકો જો આવી ગયા છે, તો જઘન્ય નિલેપ કે જે એના કરતાં અનંતમા ભાગપ્રમાણ સ્પર્ધકો જ છે તે તો એક જ નિકમાં આવી જવાથી આવલિકાના અસંખ્યમા ભાગ પ્રમાણ નિષેકગત પદ્ધકોમાં જઘન્ય નિક્ષેપ થાય છે એ વાત અસંગત રહે છે.) (૨) અબાધાની ઉપરના નિકોમાંથી થતી સ્થિતિ ઉદવર્તના માટે અતિ સ્થાપના એક આવલિકા હોય છે. અને તે તે નિષેકમાંથી થતી રસ ઉદવર્તન માટે પણ એ જ એક એક આવલિકા ગત સ્પર્ધકોને અતિસ્થાપના તરીકે સ્વીકાર્યા છે. પણ ઉપર-ઉપરના આવલિકાગત સ્પર્ધકોની સંખ્યા એક સરખી માની શકાતી ન હોવાથી અતિ સ્થાપના તરીકે ઓળંગાતા સ્પર્ધકોની સંખ્યા બદલાતી જશે જે અયોગ્ય છે, કારણકે કોઇપણ સ્પર્ધકમાંથી થતી ઉદ્વર્તનામાટે અતિ સ્થાપના તુલ્ય કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી ૧૨૨ Page #138 -------------------------------------------------------------------------- ________________ જ હોવી કહી છે. (૩) ઉપર ઉપરની સ્થિતિઓમાં ઊંચા-ઊંચા સ્પર્ધકો હોય છે અને નીચે નીચેના સ્થિતિનિકોમાં નીચા-નીચા સ્પર્ધકો હોય છે. આવું જે માનવું પડે છે એમાં એ પ્રશ્ન ઊભો થાય છે કે સ્થિતિનિકો તો. જેમ-જેમ સમય પસાર થાય છે તેમ-તેમ ઉપરના જ નિકો નીચે આવી જાય છે, તો એ વખતે એના સ્પર્ધકોનો રસ સંપૂર્ણતયા શેનાથી હીન થઇ જાય ? (જી નિદ્રાદ્ધિનો જઘન્ય સ્થિતિસકમ (કે જે સ્થિતિઅપવર્તના સ્વરૂપ છે તે) ૧૨માનો કાળ આવલિકાના અસંખ્યમા ભાગથી અધિક ૨ આવલિકા શેષ હોય ત્યારે કયો છે, એટલે કે ત્યારબાદ એની સ્થિતિઅપવર્તના પણ હોતી નથી. જયારે જઘન્યસસંક્રમ (કે જે રસઅપવર્તના સ્વરૂપ છે તે) સમયાધિકાવલિકાશે કહ્યો છે. એટલે ચિરમઆવલિકામાં તેમજ એ પૂર્વે આવલિકાના અસંખ્યમા ભાગ જેટલા કાળમાં રસઅપવર્તના હોય છે પણ સ્થિતિઅપવર્તના હોતી નથી. (૫) રસની ઉદ્વર્તન અને અપવર્તનામાં જઘન્ય નિક્ષેપ તુલ્ય કહ્યો છે જ્યારે સ્થિતિની ઉદવર્તના (આવલિકા/a) અને અપવર્તના (સમયાધિક ૧/૩ આવલિકા) માં તે ભિન્ન ભિન્ન કર્યો છે. (૬) અપૂર્વકરણે સ્થિતિઘાત-રસઘાત વગેરે અપૂર્વ ચાલુ થાય છે. એમાં પ્રથમરસઘાત થાય છે અને અનંતબહુભાગ રસ ખંડાઇ જાય છે. ( આ વ્યાઘાતભાવિની રસઅપવર્તન જ હોય છે.) આ અનંતબહુભાગ રસ ઉપરના જેટલા સ્થિતિનિકોમાં હોય એવું પણ બધું દલિક ખાલી થઈ જવું જોઈએ, કારણકે આ નિકોમાં, અવશિષ્ટ રહેનાર અનંતમા ભાગના રસ સ્પર્ધકો તો હોતા નથી. તેથી આ એક રસઘાત પૂર્ણ થાય એટલે એ રસસ્પદ્ધક વાળા નિકોની સ્થિતિ પણ હણાઈ જાય એમ માનવું પડે જે યોગ્ય નથી, કારણકે સ્થિતિઘાત તો. હજારો રસઘાત થાય ત્યારે થાય છે. એક રસઘાતમાં ઉપલો એક નિષેક પણ સંપૂર્ણતયા ખાલી થતો નથી. માટે સ્થિતિને સાપેક્ષ રીતે રસની ઉદ્દવર્તના અપવર્તના માનવા કરતાં સ્થિતિને નિરપેક્ષપણે જ એ માનવી યોગ્ય છે. એટલે કે, જુદીજુદીસ્થિતિ પરિણામવાળા દલિકોના જથ્થા કંઈ જુદા જુદા આત્મપ્રદેશો પર હોય છે એવું ન હોવા છતાં જેમ નિકોની લ્પના કરી એ જુદાજુદા માની સ્થિતિની ઉદ્દવર્તના અપવર્તનાને ૧૨૩ - ઉના -અપવર્તનાકરણ Page #139 -------------------------------------------------------------------------- ________________ સમજીએ છીએ એ રીતે સ્થિતિનિરપેક્ષપણે રસના પણ સ્પર્ધકો ગોઠવી દેવા. એટલે કે જઘન્ય રસવાળા જે કોઇ દલિકો આત્મા પર ચોંટેલા હોય એ બધાનું એક જ સ્પર્ધક ( જે જઘન્ય રસસ્પદ્ધક છે). (આ સ્પર્ધકના દલિકો સ્થિતિની અપેક્ષાએ માત્ર ઉદયસમયમાં જ હોય એવું નથી કિન્તુ કોઇ ઉદયનિકમાં. કોઈ બીજા નિષેકમાં કોઇ ત્રીજા નિકમાં...એમ યાવત કેટલુંક દલિક સાગત ચરમનિષેકમાં પણ હોય છે. આ જ વાત સામાન્યથી, ઉત્કૃષ્ટ સુધીના દરેક સ્પર્ધકો માટે જાણવી.) જઘન્ય રસથી પછીના રસવાળા જે કોઇ દલિકો હોય તે બધાનું બીજું રસસ્પર્ધક..(આ દલિતો પણ તે તે દરેક આત્મપ્રદેશ પર અને તે તે દરેક નિકમાં હોય છે.) એમ ચાવત ઉત્કૃષ્ટ રસ સુધીના અનંતા રસસ્પર્ધકો જાણવા. આ સ્પર્ધકોને કમશ: એકથી અનંતસુધીના નંબરે આપી દેવા... પહેલા સ્પદ્ધકમાંથી દલિક ઉપડી ઉદ્દવર્તના દ્વારા અનંતાસ્પર્ધકોને છોડી પછીના બધ્યમાન દરેક સ્પર્ધકમાં પડે છે. એમ બીજા સ્પર્ધકમાંથી ઉપડેલું દલિક પણ એટલા અનંતા સ્પર્ધકોને અતિ સ્થાપના તરીકે ઓળંગી પછીના સ્પર્ધકોમાં પડે છે. આમ ઉત્તરોત્તર સ્પર્ધકો માટે જાણવું . ઉવર્તિત થયેલ દલિકોને પડવા (નિક્ષેપ) માટે પણ ઓછામાં ઓછા અનંતાસ્પર્ધકો તો જોઈએ જ છે, માટે ઉપરના (જઘન્યનિક્ષેપ+અતિ સ્થાપના પ્રમાણ) અનંતા સ્પર્ધકોમાંથી ઉદ્વર્તના થઇ શક્તી નથી.(પછી ભલેને આ સ્પર્ધકોનું દલિક ઉદયસમયથી લઈ ચરમનિષેક સુધીમાં ગમે ત્યાં હોય !) (તેમ છતાં આ જ ઉપરના સ્પર્ધકોનું જે દલિક ઉપલા આવલિકા + આલાલ જેટલા નિકો અને ઉદયાવલિકાના નિકો સિવાયના નિકોમાં રહ્યું હોય છે તેમાંથી સ્થિતિઉદ્વર્તના તો થાય જ છે એ જાણવું. એમ ઉપરના આવલિકા + આલાલજટલા નિકોમાંથી સ્થિતિઉદ્વર્તનાન થતી હોવા છતાં, એ નિષેકોમાં ઉપરના અનંતારસસ્પર્ધક સિવાયના નીચેના જે રસસ્પર્ધકો રહ્યા હોય છે તેના દલિકની રસઉદ્દવર્તના તો થાય જ છે.) આમ ઉપલા અનંતારસસ્પર્ધકો સિવાયના દરેક રસસ્પર્ધકમાંથી રસની ઉદ્દવર્તન થાય છે. હા એ જ રસસ્પર્ધકોને ઉદયાવલિકામાં જેટલિક રહ્યું હોય તેની રસઉદ્દવર્તના થતી નથી, કારણકે ઉદયાવલિકાસર્વકરણોને અયોગ્ય છે, પણ એજ રસસ્પર્ધકોનું ઉદયાવલિકા બહાર જેટલિક રહ્યું હોય તેમાંના કેટલાક દલિકની સઉદ્વર્તનાથવામાં કોઇહરક્ત લાગતી નથી. કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી ૧૨૪ Page #140 -------------------------------------------------------------------------- ________________ શંકા- અબાધાગત દલિકોમાં પણ રસોવર્તન ન થાય ને? સમાધાન-સ્થિતિઅબાધાગત નિષેકોમાં રહેલાં દલિકોના ઉદ્વર્તના યોગ્ય સ્પર્ધકોની ઉદ્વર્તના માનવામાં કોઇ વાંધો જણાતો નથી. ઉદયાવલિકાની જેમ અબાધા કાંઇ સકરણ અયોગ્ય નથી. જેમ ૧૦ માના ચરમસમયે વેદનીયકર્મ માત્ર ૧૨ મુહૂર્ત બંધાય છે. છતાં P/a પ્રમાણ સાગતનિકોમાં રહેલ દલિતગત રસ ઉદ્વર્તન પામી બધ્યમાન ઉત્કૃષ્ટ રસ સુધીનો થાય છે. એટલે કે ઉપરના અધ્યમાન સ્થિતિનિકોમાં રસ ઉદ્વર્તના થઇ શકે છે તો નીચેના અધ્યમાન - અબાધાગત) નિષેકોમાં બધ્યમાનરસ સુધી રસઉદ્વર્તના શા માટે ન થઇ શકે આ જ પ્રમાણે, રસઅપવર્તન માટે પણ સ્થિતિનિરપેક્ષતા યથાસંભવ જાણવી. પ્રશ્ન- ૧૦ સ્થિતિઅપવર્તનામાં જઘન્યનિક્ષેપ સમયાધિક ૧૨૩ આવલિકા જે કહ્યો છે તે ઉદયાવલિકાની બહારની પ્રથમ સ્થિતિમાંથી અપવર્તના થઇ ઉદયાવલિકામાં ઉદયસમય+૪૩ આવલિકામાં દલિકો પડે છે તે વખતે કહ્યો છે. પણ જે પ્રકૃતિઓ અનુદયવતી હોય, તેનું દલિક તો ઉદયાવલિકામાં પ્રવેશી શક્યું નથી. એટલે એના દલિકોનો અપવર્તનાથી થતો નિક્ષેપ ઉદયાવલિકાની બહાર જ થાય છે. તો એનો જઘન્ય નિલેપ કેટલો હોય અને એ નિપિ અપવર્ચમાન કયા નિષેક માટે હોય? ઉત્તર- ૧૦ ઉદયસમય સુધી નિકો વિદ્યમાન હોય, પ્રકૃતિ અનુદયવતી હોય અને એની જઘન્ય સ્થિતિઅપવર્તના મળતી હોય તો એ કેટલી છે અને એ વખતે નિક્ષેપ કેટલો? વગેરે વિચારીને આ પ્રશ્નનો જવાબ મેળવી શકાય છે. આવી પ્રવૃતિઓ માત્ર બે જ છે નિદાકિ. એનો જઘન્ય સ્થિતિસકમ (જઘન્યસ્થિતિઅપવર્તના) બારમા ગુણઠણાની બે આવલિકા + અાક શેષ હોય ત્યારે કહ્યો છે, ત્યારબાદ એની અપવર્તના હોતી નથી. જો કે કમ્મપયડી અને પંચસંગ્રહમાં આમાં તથા સ્વભાવને જ હતુ કહ્યો છે.પણ એ તથાસ્વભાવનું વિશ્લેષણ કરીએ તો જણાય છે કે ઉદયાવલિકામાં તો દલિક પ્રવેશી શકતું ન હોવાથી એ છોડી, અન્ય એક આવલિકા અતિ સ્થાપના માટે છોડી.એટલે બાકી રહેલાઆવલિક/(અપવર્ચમાન સમયજૂન મલિક નિક્ષેપ હશે. આનાથી ઓછો નિક્ષેપ સંભવિત ન હોવાથી ત્યારબાદ અપવર્તના થતી ન હોય. તથાસ્વભાવની આ સમજણના અનુસાર પ્રસ્તુતમાં જો વિચારીએ તો અનુદયવતીની ઉદયાવલિકામાં તો દલિક પ્રવેશ ન ૧૨૫ ઉદ્ધના-અપવર્તનાકરણ આવલિકા Page #141 -------------------------------------------------------------------------- ________________ ' હોવાથીએ છોડી જ દેવાની, ઉદયાવલિકાની ઉપરના પ્રારંભિક આવતક જેટલા નિકોમાંજ નિક્ષેપ હોય, ત્યારબાદની એક આવલિકાઅતિ સ્થાપના છોડવાની હોય, તો ત્યારપછીના નિષેકમાંથી અપવર્તન થાય. એટલે કે ઉદયસમયથી લઈ બે આવલિકા + આલાલજેટલા સમયોના નિષેકો પછીનો જેનિક હોય તેમાંથી અપવર્તના થઇ શકે, એ પૂર્વના નિષેકોમાંથી નહી અને આ નિષેકમાંથી જે અપવર્તન થાય છે તેની આવલિકા અતિસ્થાપના, અને ચાલક (જઘન્ય) નિક્ષેપ હોય છે. એના પછીના નિષેકમાંથી જે અપવર્તન થાય એના માટે અતિ સ્થાપના તો ૧આવલિકા જ હોય છે, નિલેપ ૧ સમય વધે છે, એમ ઉત્તરોત્તર અતિસ્થાપના સરખી, નિલેપ ૧-૧ સમય વધારતા જવાનું, યાવત્ ચરમનિષેક સુધી. ચરમનિષેક માટે ઉત્કૃષ્ટ નિક્ષેપ મળશે જે અનુદયવતી બંધોત્કૃષ્ટા માટે,(ઉત્કૃષ્ટસ્થિતિબંધ-બંધાવલિકા-ઉદયાવલિકા- અતિસ્થાપના આવલિકા-સમય જેટલો એટલે કે ઉત્કૃષ્ટસ્થિતિબંધ-સમયાધિક રૂઆવલિકા જેટલો હશે. અને જઘન્ય નિક્ષેપ ઉદવર્તનાની જેમ અહીં પણ ચાલક મળશે. (સમયાધિક V૩ આવલિકા જે જઘન્ય નિક્ષેપ કહ્યો છે તે ઉદયવતી માટે જ હોય.) અને તો પછી, જેમ રસની ઉદ્વર્તના અપવર્તનામાં જઘન્ય નિક્ષેપ તુલ્ય છે તેમ સ્થિતિની ઉદ્વર્તના અપવર્તનામાં પણ તે આ પ્રમાણ તુલ્ય જ હોય. પ્રશ્ન-૧૧ સ્થિતિ કે રસની ઉદ્વર્તના-અપવર્તન સાગત દલિકોમાંથી કેટલા ભાગના દલિકોની થાય? ઉત્તર-૧૧પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જે અસંખ્ય તેટલામા ભાગના દલિકોની ઉવર્તના-અપવર્તના થાય છે એમ કમાયાભૂતમાં જણાવેલું છે. સ્થિતિની અપવર્તના-ઉદ્વર્તનામાં તો એ સંગત છે જ, કેમકે એમાં અતિસ્થાપના તરીકે આવલિકાના કે અબાધાના નિકો જ વર્જવાના હોય છે. એટલે ઉદ્વર્તના કે અપવર્તના જે નિકોમાંથી થવાની હોય છે એ નિકોમાં સવાગત દલિકનું અસંખ્ય બહુભાગ દલિક રહ્યું હોવાથી એના એક અસંખ્યાતમા ભાગના દલિકની ઉદ્વર્તન- અપવર્તના થવામાં કોઇ અસંગતિ રહેતી નથી. પણ અનુભાગની ઉદ્વર્તના-અપવર્તન માટે પ્રશ્ન ઊભો થાય છે. પહેલાં અનુભાગ અપવર્તના માટે વિચારીએ. એનો જઘન્ય નિપ અનંતગુિણહાનિસ્થાનો આવી જાય એટલા અનંત રસસ્થાનો છે અને જઘન્ય અતિસ્થાપના પણ એટલી છે. એટલે કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી a ૧ર૬ Page #142 -------------------------------------------------------------------------- ________________ જઘન્ય રસસ્પર્ધકથી લઈને અનંત દ્વિગુણહાનિસ્થાનો આવી જાય ત્યાં સુધીમાંથી તો અપવર્તના થતી નથી. ત્યારબાદના સ્થાનોમાંથી અપવર્તન થાય છે. કિન્તુ જઘન્યથી ઉત્કૃષ્ટ તરફ દલિક વિશેષહીન વિશેષહીન હોવાના કારણે, અને દલિકના અનંતદ્વિગુણહાનિસ્થાનો તો પસાર થઈ ગયા હોવાથી, અપવર્તનનો વિષય બનેલા આ સ્થાનોમાં, સાગત દલિકનું એક અનંતમા ભાગનું જ દલિક હોય છે. અનંતબહુભાગ દલિકો તો, પ્રારંભિક જે અનંતા સ્થાનો છૂટી જાય છે તેમાં જ રહ્યું હોય છે. એટલે સાપવર્તના, સત્તાગત કુલ દલિકના એક અનંતમા ભાગના દલિકોની જ થાય છે એમ માનવું પડે છે. હા, એમ કહી શકાય કે, જે જે રસસ્થાનમાંથી અપવર્તના થઈ રહી છે તેને સ્થાનમાં જેટલું દલિક રહ્યું હોય તેના અસંખ્યાતમા ભાગના દલિની અપવર્તન થાય છે. પણ કુલ દલિકના તો એક અનંતમા ભાગનું જ દલિક અપવર્તન પામે છે. અનુભાગ ઉદ્વર્તન માટે ઉત્કૃષ્ટ તરફના અનંતદ્વિગુણહાનિવાળા અનંતા સ્થાનોને નિક્ષેપ અને અતિસ્થાપના તરીકે છોડવાના હોવાથી એમાંથી ઉદવર્તના થતી નથી. પણ એ સ્થાનોમાં તો એક અનંતાભાગનું જ દલિક હોય છે, કારણકે એ પૂર્વે પણ દ્વિગુણહાનિવાળા અનંતાસ્થાનો હોય છે જે ઉદ્દવર્તનાનો વિષય બને છે, માટે એમાંથી અસંખ્યાતમા ભાગનું દલિક ઉદ્વર્તન પામી શકે છે. તેમ છતાં, એક બીજો પ્રશ્ન ઊભો થાય છે. જે જે સ્થાનમાંથી દલિક ઉપડે છે તે તે સ્થાનથી માંડીને અનંતાસ્થાનો (કે જેમાં દ્વિગુણહાનિના પણ અનંતા સ્થાનો આવી જાય એટલા અનંતાસ્થાનો) અતિસ્થાપના તક છોડવા પડે છે. એટલે પતત બનનાર સ્થાનોમાં તો બધું મળીને એક અનંતમા ભાગનું જ દલિક રહેલું હોય છે, તેથી ઉદ્દવર્તનથી જો એમાં અસંખ્યાતમા ભાગનું દલિક પડે તો તો દલિકોનો જે વિશેષહીન-વિશેષહીન કમે ગોપુચ્છ ચાલતો હતો તે તૂટી જાય. એટલે એ ગોપુચ્છને જાળવી રાખવા માટે એમ માનવું આવશ્યક થઈ પડે છે કે ઉદ્દવર્તનાથી એમાં અનંતમા ભાગનું જ દલિક પડે છે, અસંખ્યાતમા ભાગનું નહી. અર્થાત સત્તાગત દલિકના અનંતમા ભાગના દલિકની જ રસઉદ્વર્તન થાય છે. આમ, રસની ઉદ્દવર્તના-અપવર્તના બનેમાં અનંતમા ભાગનું જ દલિકવિષય બને છે એમ માનવાનું હોવાથી, સત્તાગત કુલ દલિના અસંખ્યાતમા ભાગના દલિકોની ઉદ્વર્તના-અપવર્તના થવાનું જે કથન છે તે સ્થિતિની ઉદ્દવર્તના-અપવર્તના અંગે ૧૨૭ ઉદ્વર્તના-અપવર્તનારણ Page #143 -------------------------------------------------------------------------- ________________ જ માનવું યોગ્ય લાગે છે. અથવા, રસની ઉદ્દવર્તનામાં પણ એ અસંખ્યાતમા ભાગના દલિન્ની વાત માનવી હોય તો આવું હોય શકે કે ઉદ્દવર્તન માટે અસંખ્યાતમા ભાગનું દલિક ઉપડે છે ખરું, પણ એમાંનું અનંતબહુભાગ દલિક પાછું એ જ સ્થાનોમાં પડે છે અને એક અનંતમાં ભાગનુંજ દલિક ઉપરના સ્થાનોમાં પડે છે. શંકા- જો ઉપડેલા દલિકોમાંનું અનંતબહુભાગ દલિક પાછું સ્વાસ્થાનમાં જ પડવાનું હોય, તે ઉપર ન જવાનું હોય તો એને ઉપાય જ ન કહેવાય.. સમાધાન-શ્રેણિમાં કિટીકરણ અધિકારમાં આ પ્રમાણે નિરૂપણ આવે છે કે સતાવતદલિકના એક અસંખ્યાતમા ભાગનું દલિક ઉપાડી તેના પણ એક અસંખ્યાતમા ભાગ જેટલાં દલિને કિટ્ટીઓ રૂપે બનાવે છે ને બાકીનું ઉપાડેલું દલિક પાછું સ્વાસ્થાનમાં જ (સ્પર્ધકોમાં જ) નાંખે છે. આમાં, જેટલું દલિક કિડી રૂપે બને છે એના કરતાં અસંખ્ય ગુણ દલિક ઉપાડવાની જેમ વાત છે એમ પ્રસ્તુતમાં પણ હોય શકે છે. રસની અપવર્તનામાં તે આ રીત પણ કુલ દલિજ્જુ અસંખ્યાતમા ભાગનું દલિક ઉપડે છે એમ કહી શકાય એવી કોઇ શક્યતા નથી. તેમ છતાં, આ બાબતમાં બીજી પણ એક નીચેની વાત નોંધનીય છે“અપૂર્વ સ્પર્ધકો કરવા માટે કે કિકિઓ કરવા માટે પૂર્વસ્પર્ધકગત દલિકોમાંથી અપવર્તનાના ભાગહારથી અસંખ્યાતમા ભાગ પ્રમાણ દલિકોનું ગ્રહણ કરીને તેમાંથી અસંખ્યાતમા ભાગના દલિકોની કિકિઓ કરે છે, અને શેષ અસંખ્યબહુભાગ દલિકોને તો પાછા પૂર્વસ્પર્ધકોમાં જ નાંખે છેઆવી જે પ્રરૂપણા છે એમાંવિચાર કરીએ તો જણાય છે કે પૂર્વસ્પર્ધકોમાં સવાગત દલિકોનું અસંખ્યબહુભાગ દલિક તો શરુઆતના અસંખ્ય દ્વિગુણહાનિસ્થાન સુધીના સ્પર્ધકોમાં જ હોય છે. વળી અપૂર્વસ્પર્ધકનેકિકિઓ રૂપે નહી પરિણમેલું અસંખ્યબહુભાગદલિતપૂર્વસ્પર્ધકોમાં જ પાછું પડે છે. એટલે કે એ દલિક આ અસંખ્યદ્વિગુણહાનિ સુધીના સ્પર્ધકોમાંથી જ ક્યાંક્થી ઉપડયું હતું અને તેટલામાં જ કયાંક પડે છે. તેથી રસઅપવર્તનમાં જઘન્ય અતિસ્થાપના પણ અનંતદ્વિગુણહાનિના સ્થાનોવાળી હોય એવું જે કહ્યું છે તે અહી સંગત થતું નથી.(અથવા તો નીચેના અસંખ્યદ્વિગુણહાનિ સુધીના સ્થાનોમાંથીજ એ દલિક લીધું હતું અને પાછું એમાં જ પડે છે માટે અતિ સ્થાપના કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી ૧૨૮ Page #144 -------------------------------------------------------------------------- ________________ ન મળે.) વળી રસની ઉદવર્તન અને અપવર્તનાનો ભાગહાર “અનંત માનીએ (એટલે કે સત્તાગત દલિકોમાંથી અનંતમા ભાગનું દલિક જ ઉવર્તિત કે અપવર્તિત થાય છે એવું માનીએ તો પણ અપૂર્વસ્પર્ધકોમાં કે કિકિઓમાં ગુણશ્રેણિ કરવા માટે અસંખ્યસમયપ્રબદ્ધ દલિક (અસંખ્ય સમયોમાં બંધાય એટલું દલિક કે જે સત્તાગત કુલ દલિકના અસંખ્યાતમા ભાગ જેટલું જ હોય છે, અનંતમા ભાગ જેટલું નહીં. તે ) આવશ્યક હોવાથી ભાગવાર “અસંખ્ય જ માનવો પડે છે. અનંત નહીં એ ખ્યાલમાં રાખવું. માટે પૂર્વે અનંતદ્વિગુણહાનિસ્થાનોની અતિસ્થાપના વગેરે યુક્તિથી રસની અપવર્તનામાં ભાગહાર અનંત છે એવું જે પ્યું હતું તે આ ગુણશ્રેણિ રચનાની પરિસ્થિતિમાં અસંગત રહે છે એ ખ્યાલમાં રાખવું. સાચું રહસ્ય તો બહુશ્રુતો જાણે છે. ૧૨૯ ઉદ્વર્તના-અપવર્તનાકરણ Page #145 -------------------------------------------------------------------------- ________________ (ઉદીરણાકરણ) પ્રશ્ન-૧ ઉપઘાત, પ્રત્યેક અને સાધારણનામકર્મના ઉદીરક કોણ હોય છે? ઉત્તર-૧ કર્મપ્રકૃતિ અને તેની ચૂર્ણિમાં શરીરસ્થ જીવોને આના ઉદીરક કહ્યા છે. એટલે કે ઉત્પત્તિસ્થાને આવે એ જ સમયથી એ શરીર પુદ્ગલોને ગ્રહણ કરવાનો પ્રારંભ કરે છે. એટલે ત્યારથી જ એ શરીરસ્થ થયા હોય છે અને ત્યારથી જ ઉદીરક હોય છે. જયારે પંચસંગ્રહમાં, તેની વૃત્તિમાં અને કર્મપ્રકૃતિની વૃત્તિમાં શરીરપર્યાપ્તિએ પર્યાપ્તા જીવોને ઉદીરક કહ્યા છે. આમ કેમ કહ્યું છે તે બહુશ્રુતગમ્ય છે, કારણકે આ પ્રકૃતિઓનો ઉદય ઉત્પત્તિસમયથી (શરીરસ્થ જીવોને) હોય છે. વળી આગળ ઉદયપ્રકરણમાં ઉદીરણા વગર પણ જે ૪૧ પ્રકૃતિઓમાં ઉદયની સંભાવના કહી છે એમાં આ પ્રકૃતિઓનો સમાવેશ નથી. માટે શરીરસ્થ જીવોને જો આનો ઉદય છે, તો ઉદીરણા પણ હોવી જોઇએ. પ્રશ્ન-૨ નિદાદિકના ઉદીરક કોણ હોય છે? ઉત્તર-ર ઇન્દ્રિય પર્યાપ્તિએ પર્યાપ્ત થયેલ જીવ પછીના સમયથી આનો ઉદીરક હોય છે. તેમ છતાં લપક અને ક્ષીણમોલ જીવો આના ઉદીરક હોતા નથી, કારણ કે તેઓને આનો ઉદય પણ હોતો નથી. (કેવળીઓને તો આની સત્તા પણ હોતી નથી, માટે ઉદય-ઉદીરણા હોતા નથી.) આ પ્રમાણે કમ્મપયડીમાં કહ્યું છે. ઇન્દ્રિય પર્યાપ્તિએ પર્યાપ્ત સઘળાજીવોઆના ઉદીરક છે, માત્ર તીણમોહગુણકાણે ચરમઆવલિકામાં આની ઉદીરણા હોતી નથી” આ વાત કર્યસ્તવ વગેરેના મથકારોએ સપક અને ક્ષીણમોહી જીવોને પણ આ બેનો ઉદય માન્યો છે, એ મતાનુસારે જાણવી. આ બાબતમાં પંચસંગ્રહનો શું મત છે? એવી શંકાનું સમાધાન એ છે કે જે મત કમ્મપયડીનો છે એ જ મત પંચસંગ્રહનો છે, જુદો નથી. જો કે પોતૂળ વીખરા રેંતિયTMT ડોતિ ' આવા પંચસંગ્રહના ઉદીરણાકરણની ૧૯ મી ગાથાના પૂર્વાર્ધનો “ચરમાવલિકા સ્થિત ક્ષીણરાગને છોડી ઇન્દ્રિય પર્યાપ્તિએ પર્યાપ્ત સઘળા જીવો નિદાકિની ઉદીરણા કરે છે આ પ્રમાણે અર્થ કરીને એક એવી માન્યતા પ્રચલિત થઈ છે કે નિદાદિકના ઉદય-ઉદીરણા લપક-પીણમોહને હોવા પંચસંગ્રહકારને પણ માન્ય છે. કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી ૧૩૯ Page #146 -------------------------------------------------------------------------- ________________ આ માન્યતા યોગ્ય એટલા માટે નથી કે (૧) જઘન્યસ્થિતિઉદીરણાના સ્વામી તરીકે કમ્મપયડીની જેમ પંચસંગ્રહમાં પણ હતસમુત્પત્તિકએકેન્દ્રિયને જ બતાવ્યો છે. જો બારમે ગુણઠાણે ઉદીરણા માન્ય હોત તો બારમાની સમયાધિકાવલિકા શેષે લપકને બતાવત. (ર) જઘન્ય અનુભાગઉદીરણાના સ્વામી તરીકે પણ કમ્મપયડીની જેમ ઉપશાંત મોહીને બતાવેલ છે. જો ક્ષીણમોહીને ઉદય-ઉદીરણા હોવા માન્ય હોત તો એને જ બતાવત. (૩) ઉત્કૃષ્ટપ્રદેશદીરણાના સ્વામી તરીકે પણ કમ્મપયડીની જેમ ઉપશાંત મોહીને બતાવેલ છે, ક્ષીણમોહીને નહીં. (૪) જઘન્યસ્થિતિઉદય તરીકે બારમાની ચરમાવલિકાના પ્રત્યેક સમયે ૧-૧ સ્થિતિનો ઉદય બતાવ્યો નથી. ઉત્કૃષ્ટસ્થિતિઉદીરણા વગેરેના સ્વામિત્વનું નિરૂપણ પણ સરખું છે, પણ એમાંથી બીજો કોઈ નિર્ણય મળી શકે એમ નથી. કમ્મપયડીની જેમ વીણgવા પરધ્વન ' એ સ્પષ્ટ ઉલ્લેખ ન હોવા માત્રથી લપકને છોડવા પંચસંગ્રહકારને અભિપ્રેત નથી એવું માની લેવું ન જોઈએ. તેઓએ “ગોગરા" આવો જે શબ્દ વાપર્યો છે એની આ જઘન્યસ્થિતિ ઉદીરણાના સ્વામી વગેરે સાથે અસંગતિ ન થાય એવી વ્યાખ્યાનો વિશેષ પ્રતિપત્તિ ન્યાયે વિશિષ્ટવ્યાખ્યા કરી લેવી જોઈએ. એટલે કે વીખર 'ના ઉપલક્ષણથી લપકનો પણ સમાવેશ કરી દેવો યોગ્ય છે. તેથી મોટૂ વોરા નો અર્થ “પક અને ક્ષીણમોહીને છોડીને એમ કરવાથી કોઇ અસંગતિ રહેતી નથી. બાકી તો કર્મસ્તવનો મત પંચસંગ્રહને અભિપ્રેત છે એમ માનવામાં પણ વોરા નો અર્થ યથાશ્રુત ન લેતાં “ચરમાવલિકાસ્થિત ક્ષીણમોહી' એમ વિશેષ તો કરવો જ પડે છે જે આગળના અધિકારો જોડે વિરુદ્ધ હોવાથી અયોગ્ય છે. માટે, પંચસંગ્રહકાર પણ નિદ્રાદ્ધિના ઉદય-ઉદીરણા ક્ષેપક તેમજ ક્ષીણમોહીને માનતા નથી એ નિશ્ચિત છે. પંચસંગ્રહની વૃત્તિમાં લપક-લીણમોહીને નિદ્રાદ્ધિનો જે ઉદય કહ્યો છે તે, એ ઉદય માનનાર કર્મસ્તવનામતના ઉલ્લેખ રૂપે જાણવો. કષાયપ્રાભૂતચૂર્ણિમક્ષપકશ્રેણિની પ્રરૂપણામાં બારમાના દ્વિચરમસમયે વિચ્છેદ બતાવ્યો છે. “તો ટુરિસમસમયે ૧૩૧ ઉદીરણાણ Page #147 -------------------------------------------------------------------------- ________________ fપતાપુરાંતવા છતા જો કે, અનુદયવતીપ્રકૃતિની જેમ જ નિદ્રાદ્ધિનો પણ સત્તાવિચ્છેદ દ્વિચરમસમયે કહેલ છે. પ્રશ્ન-૩ અસંજ્ઞી પંચેન્દ્રિયને પ્રથમસંઘ સંસ્થાનની ઉદીરણા હોય? ઉત્તર-૩ કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ વગેરે મળ્યોમાં પર્યાપંચે અસંજ્ઞીતિર્યંચોને પણ છએ સંઘયણ-સંસ્થાનના ઉદય-ઉદીરણા કહ્યા છે. પણ બૃહત્સંગ્રહણી વગેરે કેટલાક ગ્રન્થોમાં અસંજ્ઞી જીવોને માત્ર છેલ્લું સંઘયણ-સંસ્થાન જ માન્ય છે. એટલે તેઓના મતે આ જીવોને પ્રથમ પાંચ સંઘ સંસ્થાનના ઉદય-ઉદીરણા હોતા નથી. એમ પંચસંગ્રહ અને કર્મપ્રકૃતિમાં ક્ષપકશ્રેણિની જેમ ઉપશમણિ પણ પ્રથમ સંઘયણીને જ હોવી માની છે. એટલે ઉપશમશ્રેણિમાં પણ આઠમા-નવમા વગેરે ગુણઠાણે માત્ર પ્રથમ સંઘયણનાં જ ઉદય-ઉદીરણા હોય છે. એટલે જ બીજા-ત્રીજા સંઘયણનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય અગ્યારમા ગુણઠાણાના પ્રથમ સમયે કરેલી ગુણશ્રેણિના શીષેન કહેતાં દેશવિરતિ, સર્વવિરતિ અને અનંતાનુબંધી ચારની વિસંયોજના.. આ ત્રણની ગુણશ્રેણિઓનું શીર્ષ જ્યાં ભેગું થતું હોય તે નિના ઉદયે કહ્યો છે. કિન્તુ કર્મસ્તર વગેરે ગ્રન્થોમાં ઉપશમશ્રેણિમાં પ્રથમ ૩ સંઘયણ માન્યા છે. એટલે તેઓના મતે બીજા-ત્રીજા સંઘયણની પણ ત્યાં ઉદીરણા માન્ય છે. આ મતે બીજા-ત્રીજા સંઘયણનો ઉત્કૃષ્ટપ્રદેશોદય અગ્યારમાં ગુણઠાણે પ્રથમ સમયે કરેલી ગુણશ્રેણિના શીષે જાણવો. પ્રશ્ન-૪ દરેક મિથ્યાત્વીઓ મિથ્યાત્વમોહનીયના ઉદીરક હોય જ? ઉત્તર-૪ પ્રથમ (ઉપશમ) સમ્યક્ત પામનાર મિથ્યાત્વીને પ્રથમ સ્થિતિની ચરમ આવલિકામાં માત્ર ઉદય હોય છે, ઉદીરણા હોતી નથી. એટલે એ સિવાયના મિથ્યાત્વીઓ એના ઉદીરક જાણવા. પણ આ રીતે અનંતાનુબંધીનો ઉદય હોય અને ઉદીરણા ન હોય એવું મળતું નથી, કારણકે આ ગ્રન્થકારોના મતે અનંતાનુબંધીની ઉપશમના ન હોવાથી અંતર કરવાનું હોતું નથી. ઉપશમણિ માંડનારો પણ અનંતાનુબંધીની તો વિસંયોજના જ કરે છે એવો તેઓનો મત છે. જેઓ ઉપશમણિનું ઉપશમસત્ત્વ પામવા માટે અનંતાનુબંધીની ઉપશમના પણ સ્વીકારે છે તેઓના મતે પણ તે ઉપશમના પ્રથમદ્વિતીય ગુણઠાણે તો થતી નથી જ, અને ઉપર જ્યાં થાય છે ત્યાં અનંતાનુબંધીનો ઉદય હોતો નથી. આ પણ જાણવા યોગ્ય છે કે પ્રથમસમ્યક્ત કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી ૧૩ર Page #148 -------------------------------------------------------------------------- ________________ કાળે દર્શનમોહનીયનો ઉપશમ અને અનંતાનુબંધીનો ક્ષયોપશમ હોય છે. શ્રેણિના ઉપશમસમ્યક્ત્વમાં એક મતે તો અનંતાનુબંધીની વિસંયોજના જ હોય છે, બીજે મતે વિસંયોજના કે ઉપશમના હોય છે. જો પ્રથમસમ્યક્ત્વ માટે અનંતાનુબંધીની ઉપશમના થતી હોત તો એમાં અંતર કરવું જ પડે, અને તો પછી મિથ્યાત્વની જેમ અનંતાનુબંધીની પણ પ્રથમસ્થિતિની ચરમઆવલિકામાં ઉદય હોવા છતાં ઉદીરણા ન મળે. અને તેથી ઉદય અધિકારમાં જે ઉદીરણા વગરના ઉદયવાળી ૪૧ પ્રકૃતિ ઓ ગણાવી છે તેમાં ૪ અનંતા૦ પણ ઉમેરી ૪૫ પ્રકૃતિઓ હેત. વળી દેશોપશમનાના અધિકારમાંપ્રથમ ઉપશમસમ્યક્ત્વની પ્રાપ્તિકાળે અનિવૃત્તિકરણે મિથ્યાત્વીને ૨૫ની જ દેશોપશમના કહી છે, ૨૧ ની નહીં. જો અનંતાનો ઉપશમ થતો હોત તો એના માટે પણ અંતર અને અનિવૃત્તિકરણ આવશ્યક બનવાથી મિથ્યાત્વની જેમ એની પણ દેશોપશમનાવિચ્છિન્ન થવાથી ૨૧ની દેશોપશમના હેવી પડત. વળી અનંતાનો જઘન્યરસસંક્રમ તરીકે વિસંયોજક જીવ પુન: બાંધી બંધાવલિકા વીતે ત્યારે જે પ્રથમસમયે સંક્રમ કરે તે કહેલ છે. જો અનંતાનો ઉપશમ થતો હોત તો ચરમસમયબદ્ધનો જે સમયન્સૂન બે આવૃલિકાના ચરમસમયે સંક્રમ થાય તેને જઘન્યરસસંક્રમ તરીકે હેત. કારણકે વિસંયોજને પુન:પ્રથમબંધ જે શુદ્ધિ હોય એના કરતાં આ ઉપશમને ચરમબંધે અનંતગુણ વિશુદ્ધિ હોવાથી રસબંધ અનંતગુણહીન થયો હોય છે. શંકા- મિથ્યાત્વમોહનીયનો તો ઉપશમ થાય છે એ નિશ્ચિત છે. તેમ છતાં, એના ચરમસમયબદ્ધ રસનો સમયોન બે આવલિકાના ચરમસમયે જે સંક્રમ થાય છે તેને એના જઘન્યરસસંક્રમ તરીકે કહેલ નથી. એટલે, અનંતાનુબંધીમાં પણ એ પ્રમાણે જઘન્યરસસંક્રમ ન કહ્યો હોવા પરથી એનો ઉપશમ થતો નથી એમ કહેવું ઉચિત નથી. સમાધાન- આ શંકા બરાબર નથી. મિથ્યાત્વમોહનીય એ દર્શનમોહનીય છે જયારે અનંતા૦એચારિત્રમોહનીય છે. જો અનંતાનો ઉપશમ થતો હોત, તો એ સમયોન બે આવલિકાના ચરમસમયે, ચરમસમયબદ્ધ દલિક સિવાયનું બધું દલિક ઉપશાન્ત હોવાથી માત્ર એ સમયે બંધાયેલો જ રસ સંક્રમે, કારણકે ચારિત્રમોહનીયમાં ઉપશાન્ત દલિકોનું સંક્રમણ હોતું નથી. પણ દર્શનમોહનીયમાં તો, ઉપશાન્ત દલિકોનું પણ સંક્રમણ પ્રવર્તતું હોવાથી, સમયોન બે આવૃલિકાના ચરમસમયે, હીરાકરણ ૧૩૩ Page #149 -------------------------------------------------------------------------- ________________ ચરમસમયબદ્ધ દલિક સિવાયનું અન્ય બધું દલિક ઉપશાન હોવા છતાં, એ દલિક પણ સંક્રમે જ છે. એટલે એ સંકમ્યમાણ દલિકોનો રસ ઘણો હોવાથી એ વખતે જઘન્યરસંક્રમ મળી શક્તો નથી. પણ અનંતા જો ઉપશમ પામતું હોત તો ચરમસમયબદ્ધ સિવાયનું બધું દલિક ઉપશાન થઈ ગયેલું હોવાથી સંક્રમતું ન હોવાના કારણે એ જ સમયે જઘન્ય રસસંક્રમ મળવો જ જોઈએ. પણ કહ્યો નથી, માટે જણાય છે કે પ્રથમસત્વ પ્રાપ્તિમાં અનંતાનો ઉપશમ હોતો નથી. પ્રશ્ન-૫ નારકીઓને અરતિ, શોક અને અશાતાનો નિરંતર ઉદય-ઉદીરણાકાળ ઉત્કૃષ્ટથી કેટલો હોય? ઉત્તર-૫ કર્મપ્રકૃતિચૂર્ણિમાં ઉદીરણાકરણમાં કેટલાક નારકીઓને સંપૂર્ણ ભવદરમ્યાન આ પ્રવૃતિઓના ઉદય-ઉદીરણા કહ્યા છે. આનાથી જણાય છે કે કેટલાક નારકોને ૩૩ સાગરોપમ સુધી આ ત્રણેનો નિરંતર ઉદય હોય છે. શ્રી જિનેશ્વરદેવોનાં કલ્યાણકોમાં, તેઓના કમ નિકાચિત હોવાથી ઉદય બદલાતો નથી, પણ રસોદયની મંદતા થતી હોવાની સંભાવના લાગે છે. ધવલાકારે પણ આ ત્રણ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટ ઉદય-ઉદીરણા કાળ ૩૩ સાગરોપમ કહ્યો છે. પ્રમ-૬ ઉત્તરક્રિય કાળમાં કે આહારક શરીર કાળમાં ઔદારિકશરીર નામકર્મનો ઉદય હોય કે નહી? ઉત્તર- ૬ કર્મપ્રકૃતિમાં ઉદીરણાકરણમાં પ્રકૃતિ ઉદીરણામાં દારિકશરીર નામકર્મના ઉદીરક જીવો તરીક દેવનારકોને છોડીને તેમજ ઉત્તરક્રિય કે આહારકશરીરી જીવોને છોડીને શેષ સઘળા આહારી જીવોનું પ્રતિપાદન કર્યું છે. તેથી એ અભિપ્રાય મુજબ જણાય છે કે ઉત્તરક્રિય કાળમાં ઔદારિકનામકર્મનો ઉદય હોતો નથી અને તેથી ઔદારિકશરીર વડે ઔદારિક વર્ગણાપ્રહણરૂપ આહારનું ગ્રહણ પણ હોતું નથી. તેથી દારિકનો માત્રદેશપરિપાટ હોય છે પણ દેશસંઘાત અને પરિપાટ એ બને હોતા નથી. પણ આગમગ્રન્થોમાં દારિકદેશસંઘાતાદિના અંતરની પ્રરૂપણામાં કેવલ દેશપરિપાટ કહ્યો નથી. ઉત્તરક્રિયાદિ કાળે જો દારિક નામકર્મનો ઉદય ન હોય અને તેથી દારિકપુલોના ગ્રહણ રૂપ સંઘાત ન હોય તો એ ઉત્તરક્રિયના અંતર્મુહૂર્ત કાળ દરમ્યાન નિરન્તર ઔદારિકનો તો દેશપરિપાટ જ હોઇ દેશસંઘાતનું અંતર જઘન્યથી પણ અંતર્મુહૂર્ત કાળ મળવું જોઇએ, કેમકે મરણવ્યાઘાત વિના કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી ૧૩૪ Page #150 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરક્રિયનો કાળ જઘન્યથી પણ અંતર્મુહૂર્ત તો હોય જ છે. પણ આવું કોઇ અંતર કહ્યું નથી. વળી સપ્તતિકા ભાગની વૃત્તિમાં ઉત્તરક્રિયકાળે ઔદારિકશરીરની અપેક્ષાએ ઔદારિકશરીર નામકર્મનો ઉદય પણ કહ્યો છે. શ્રી હરિપ્રશ્નમાં પણ ઔદારિકશરીર અને આહારકશરીરની વચમાં રહેલા આત્મપ્રદેશોનો આહાર ઔદારિકશરીરની નજીકમાં હોય તો ઔદા સંબંધી આહાર અને આહારકશરીરની નજીકમાંરહેલ આત્મપ્રદેશોનો હોય તો આહારશરીરસંબંધી આહાર હોય છે આવું યથાયોગ્ય હોવું જણાવ્યું છે. આમ આ બાબતમાં એક કર્મપ્રકૃતિનો અને બીજો આગમનો એમ બે મત જાણવા. વળી આ અંગે ધવલાકાર તો કર્મપ્રકૃતિવૃત્તિના અનુસાર પ્રરૂપણ કરે છે એ ખ્યાલમાં રાખવું. પ્રશ્ન-૭ આહારકના ઉદીરક કોણ હોય છે ? ઉત્તર-૭ પ્રસ્થમાં આહારકશરીરના વિદુર્વક પ્રમત્ત સંયતોને ઉદીરક કહ્યા છે. છેકે ગુણઠાણે આહારનો પ્રારંભ કરી આહારકશરીરની વિદ્યમાનતામાં જ જીવ ૭ મે જઇ શકે છે, માટે મે એનો ઉદય માન્યો છે. તેથી ઉપલક્ષણથી ૭મે પણ આહારની ઉદીરણા માનવી યોગ્ય લાગે છે. પ્રશ્ન-૮ સાસ્વાદન ગુણઠાણે મોહનીયકર્મના કેટલાં ઉદીરણાસ્થાનો હોય છે ? ઉત્તર- ૮ પ્રસ્તુત ગ્રન્થમાં ૭, ૮, અને ૯ એમ ત્રણ ઉદીરણાસ્થાનો દર્શાવેલ છે. અનંતાનના ઉદયથી જ બીજું ગુણઠાણું પામી શકાય એ મત અહીં જાણવો. આ જ ગ્રન્થમાં સંકમકરણમાં જે ૧૨ થી ૨૨ ગાથાઓ છે એના પર ચૂર્ણિનથી. પણ એ ગાથાના પદાર્થો પૂર્વની ગાથાની ચૂર્ણિમાં આવી ગયા છે. માટે આ ગાથાઓ ભાથની છે એમ ટીપ્પણમાં શ્રી મુનિચન્દ સૂ મહારાજે ખુલાસો ર્યો છે. ચૂર્ણિમાં તેમજ આમાંની ૧૬ મી ગાથામાં સાસ્વાદન ગુણઠાણે ૨૧ નું સંકમસ્થાન પણ માન્યું છે. “અનંતાનો વિસંયોજક ઉપશમણિથી પડતી વખતે અચકષાયોના તીવ્ર ઉદયે મિથ્યાત્વની જેમ સાસ્વાદન ગુણઠાણે પણ આવી શકે છે ” આવો જે મત છે તે માટે જ આ શક્ય બને છે, કારણ કે અનંતાનો વિસંયોજક ન હોય તો ૨૧ નું સંક્રમસ્થાન ન સંભવે. એટલે સંકમકરણમાં સમર્થિત આ મત અનુસાર વિચારીએ તો સાસ્વાદનની પ્રથમ આવલિકામાં અનંતા કપાયોદય વિનાનું ૬ પ્રકૃતિનું ઉદીરણા સ્થાન પણ સંભવે છે. છતાં એ કવાયો તીવ્ર અનંતાનુબંધી જેવા ઉદીરણાકરણ ૧૩૫ Page #151 -------------------------------------------------------------------------- ________________ હોવાથી એને અનંતાનુબંધી તરીકે ગણીને છ ન બતાવતાં ૭ પ્રકૃતિ બતાવી છે. પ્રશ્ન-મિથ્યાત્વે આવેલ અનંતા વિસંયોજક્ત બીજી આવલિકાના પ્રથમ સમયથી અનંતાની ઉદીરણા શી રીતે મળે ? કારણકે મિથ્યાત્વના પ્રથમસમયે જે નવું અનંતા બંધાય છે તે તો અબાધાની ઉપર રહેલ હોવાથી હજુ ઉદય પણ પામ્યું નથી.. ઉત્તર-૯ જયારે અશાતાનો શાતામાં સંક્રમ થાય છે ત્યારે શાતાના સ્થિતિબંધ કરતાં ઉપરની સ્થિતિઓમાં રહેલ અશાતાની સ્થિતિઓમાં રહેલ દલિકો પોતાની સ્થિતિને જાળવી રાખીને શાતામાં સંક્રમે છે, ભલે ને શાતાના એ નિકોમાં કોઇ દલિકોન પણ હોય. એમ મિથ્યાત્વના પ્રથમસમયે અબાધાની અંદરના નિકોમાં અનંતા ના દલિકો ન હોવા છતાં, ઉદયાવલિકાની ઉપરના એ નિષેકોમાં, એટલી જ સ્થિતિના અન્ય કષાયોનાનિકોનું દલિક પોતાની સ્થિતિને કાયમ રાખીને સંક છે. એટલે એક આવલિકા વીત્યા બાદ એ નિષેકો ઉદયમાં આવે છે અને તેથી ઉપર રહેલ નવું બંધાયેલ દલિક પણ ઉદીરણાકાળે એમાં આવી ઉદય પામી શકે છે. પ્રશ્ન-૧૦ સાસ્વાદન ગુણઠાણે એકેન્દ્રિયને નામકર્મનું ૫૧ વગેરે પ્રકૃતિનું અને વિક્લેન્દ્રિયને ૫૪ વગેરે પ્રકૃતિઓનું અને નારકીને ૪રનું ઉદીરણાસ્થાન હોય? ઉત્તર- ૧૦ ના, ન હોય. એકેન્દ્રિય અને વિશ્લે અને સાસ્વાદન ગુણઠાણું પૂર્વભવનું જ હોય છે. વળી આ ગુણઠાણાનો ઉત્કૃષ્ટ કાળ પણ ૬ આવલિકા છે. તેઓને શરીરપર્યાપ્તિએ પર્યાપ્ત થતાં આના કરતાં વધુ કાળ (અંતર્મુહૂર્ત) લાગે છે અને ત્યારબાદ જ પ૧ કે પ૪ વગેરેનું ઉદીરણાસ્થાન હોય છે. એટલે જયારે સાસ્વાદન ગુણઠાણું વિદ્યમાન હોય છે ત્યારે આ ઉદીરણાસ્થાનો નથી હોતા અને જયારે આ ઉદીરણાસ્થાનો હોય છે ત્યારે સાસ્વાદન ગુણઠાણું રહ્યું હોતું નથી. બીજું ગુણઠાણું લઇને કોઇ નરકમાં જતું નથી, માટે વિગ્રહગતિમાં જ સંભવિત જરનું ઉદીરણાસ્થાન નારકીને સાસ્વાદને મળતું નથી. પ્રશ્ન-૧૧ ઉદ્યોતનામકર્મનો ઉદય તિર્યંચોને હોય છે. જ્યારે ઉત્કૃષ્ટસ્થિતિબંધ દેવનારકોને હોય છે. તો એને ઉદયબંધોત્કૃષ્ટ શી રીતે કહેવાય? ઉત્તર-૧૧ દેવોને ઉત્તરવૈક્રિયશરીરમાં ઉદ્યોતનો ઉદય હોય છે. એ વખતે તેનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ પણ થતો હોવાથી એઉદયબંધોત્કૃષ્ટ છે. આ રીતે ઉત્તરક્રિયશરીરી કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી ૧૩૬ Page #152 -------------------------------------------------------------------------- ________________ તિર્યંચ-મનુષ્યો વૈક્રિયદ્ધિકની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે ત્યારે વૈદ્ધિક પણ આ રીતે ઉદય બંધોત્કૃષ્ટ મળે. પ્રમ-૧૨ અનુદય બંધાત્કૃષ્ટ પ્રકૃતિની ઉત્કૃષ્ટ સ્થિતિ ઉદીરણા કેટલી થાય? ઉત્તર-૧ર ટીકાકારોએ અંતર્મુહૂર્તન્યૂન ઉષ્ટસ્થિતિબંધ જેટલી હી છે જ્યારે ચૂર્ણિકારે બે આવલિકાનૂન ઉત્કૃષ્ટસ્થિતિબંધ જેટલી કહી છે. એક જીવે માનવજન્મના ચરમ સમયે ઉત્કૃષ્ટ સંક્લેશમાં નરકગતિનો ૨૦ કો. કો. સાગરોપમ બંધ કર્યો. અને પછીના સમયે નરકમાં એ ઉત્પન થયો. ત્યાં બંધાવલિકા વીત્યે ઉદયાવલિકા ઉપરની બધી સ્થિતિઓમાંથી ઉદીરણા થાય છે. માટે ચૂર્ણિકારે બે આલિકાનૂન ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જેટલી હી છે. ઇશાનાન્ન દેવ ભવચરમ સમયે ઉત્કૃષ્ટ સંક્લેશે એકેન્દ્રિય પ્રાયોગ્ય બંધ સાથે આપનો ૨૦ કો. કો. બંધ કરી પછીના સમયે બાળ મૃથ્વીકાય તરીકે ઉત્પન થાય છે. ત્યાં બંધાવલિકા વીત્યે પણ આતપનો ઉદય થતો નથી, કારણકે શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત થયા બાદ આતપનો ઉદય થાય છે. એટલે અંતર્મુહૂર્ત બાદ જ આપના ઉદય ઉદીરણા થાય છે. તેથી એની ઉત્કૃષ્ટસ્થિતિઉદીરણા અંતર્મુહૂર્તન્યૂન ઉત્કૃષ્ટસ્થિતિબંધ જેટલી મળે છે. ટીકાકારોએ આપની જેમ નરકગતિ વગેરે સર્વે માટે અંતર્મુહુર્તજૂન કરવાનું કહ્યું છે તે યા અભિપ્રાયથી એ સમજાતું નથી. કારણકે એનાં તો પરભવપ્રથમસ ન થી જ ઉદય-ઉદીરણા શરુ થઈ જાય છે. “પૂર્વભવના ચરમ અંતર્મુહૂર્તમાં ઉત્કૃષ્ટ સંક્લેશ સંભવત નથી. તેથી દ્વિચરમ અંતર્મુહૂર્તમાં ઉસ્થિતિબંધ કરી પછી ચરમ અંતર્મુહૂર્ત મધ્યમપરિણામી રહી પછી ભવાંતરમાં નરકમાં જાય ત્યારે ઉત્કૃષ્ટસ્થિતિ ઉદીરણા થતી હોવાથી અંતર્મુહૂર્તધૂન કરવું પડે છે " એમ કહી શકાતું નથી. કેમકે ભવના ચરમસમયે પણ ઉત્કૃષ્ટ સંક્લેશ અને ઉત્કૃષ્ટસ્થિતિબંધ સંભવે છે એ વાત ગુણિતકર્માણની પ્રક્રિયા પરથી સિદ્ધ છે. પ્રશ્ન-૧૩ ૪ મધ્યમસંઘયણની ઉત્કૃષ્ટસ્થિતિ ઉદીરણા કેટલી હોય છે? ઉત્તર-૧૩ આ ૪ પ્રકૃતિઓની ઉદયસંક્રમોત્કૃષ્ટામાં ગણતરી કરીને એની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા ૩ આવલિકાનૂન ઉત્કૃષ્ટસ્થિતિબંધ જેટલી બતાવી છે. પણ, તર્કથી વિચાર કરવામાં આવેતો આ૪પ્રકૃિતિઓ અનુદય સંકોત્કૃષ્ટ જણાય છે. મધ્યમસંઘયણમાં રહેલા જીવોને ઉત્કૃષ્ટસંક્લેશ ન હોવાથી નરકગતિ વગેરેનો ૧૩૭ ઉદીરnકરણ Page #153 -------------------------------------------------------------------------- ________________ પણ ઉત્કૃષ્ટસ્થિતિબંધ હોતો નથી. પ્રથમસંઘયણમાં રહેલ જીવ ઉત્કૃષ્ટસંક્લેશે ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરી પછી મધ્યમસંઘયણો બાંધે ત્યારે બે આવલિકાનૂન ઉત્કૃષ્ટસ્થિતિબંધ જેટલી સ્થિતિ એમાં સંકમાવી સંક્રમોત્કૃષ્ટ બને, પણ એ વખતે મધ્યમસંઘયણનો ઉદય હોતો નથી. કદાચ એમ કહીએ કે “પૂર્વભવમાં પ્રથમસંઘયણમાં ચરમસમયે ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરી પછી મધ્યમસંઘયણવાળા ભવમાં જાય અને ત્યાં બંધાવલિકા વીત્યે બધ્યમાન મધ્યમસંઘયણમાં એને સંકમાવે તેથી ઉદયસંક્રમોત્કૃષ્ટ મળે..” પણ આવું કહી શકાતું નથી. કેમકે પૂર્વભવમાં પ્રથમસંઘયણમાં ચરમસમયે જો ઉત્કૃષ્ટ સંક્લેશ હોય તો નરકપ્રાયોગ્ય જ બંધ હોવાના કારણે એ વખતે સંઘયણનો બંધ જ હોય નહીં. તેમજ પછીના ભાવમાં એનરકમાં જવાથી કોઈપણ સંઘયણ હોય જ નહીં. કારણ કે સામાન્યથી, ભવાંતરમાં જેવી પરિસ્થિતિમાં જવાનો હોય તદનુરૂપ પ્રકૃતિનો પૂર્વભવમાં ચરમ અંતર્મમાં બંધ હોય છે. ઉત્કૃષ્ટ સંક્લેશવાળો નિષ્ટ સ્થાનમાં જાય. એટલે પછીના ભવે મધ્યમસંઘયણ વાળો બનાવવો હોય તો પૂર્વભવમાં પ્રથમ સંઘયણમાં ચરમ અંતર્મુમાં મધ્યમસંઘયણના બંધ પ્રાયોગ્ય મધ્યમ પરિણામ હોવા જોઇએ. ઉલ્ટ સંલેશ ચિરમ અતર્મમાં હોય, ત્યારે ઉત્કૃષ્ટસ્થિતિ બાંધે અને ચરમ અંતર્મમાં મધ્યમસંઘયાણ બાંધે ત્યારે સંકમથી ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા મળે, પણ ત્યારે એને પ્રથમસંઘયણનો ઉદય હોય છે, મધ્યમસંઘયણનો નહીં. તેથી મધ્યમ ૪ સંઘયણો અનુદયસંક્રમોષ્ટ લાગે છે. અને તેથી એની ઉત્કૃષ્ટ સ્થિતિઉદીરણા, અંતર્મુ, જૂન ઉત્કૃષ્ટ સ્થિતિબંધ જેટલી મળવી જોઈએ. શંકા- મનુ ગતિને ઉદયસંક્રમોત્કૃષ્ટ કહી છે. એટલે કે નારકીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ (૨૦ કો. કો.) કરી બંધાવલિકા વીત્યે એને એ વખતે બધ્ધમાન મનુ ગતિમાં સંક્રમાવે તેથી મનુષ્યગતિની ઉદયસંક્રમોત્કૃષ્ટ સ્થિતિ આવલિકાનૂન ૨૦ કો. કો. મળે છે. સંકમાવલિકા બાદ એની ઉદયાવલિકાની બહારની સ્થિતિઓની ઉદીરણા થતી હોવાથી ત્રણ આવલિકાનૂન ૨૦ કો. કો. ની ઉદીરણા મળવી કહી છે. મનુષ્યગતિનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ ૧૫ કો. કો. છે. એટલે જણાય છે કે નરકગતિનો ૨૦ કો. કો.સ્થિતિબંધ કરવા યોગ્ય સંશથી જીવ. એ બંધાયેલી ૨૦ કો. કોની બંધાવલિકા વીતે ત્યાં સુધીમાં તો પડીને ૧૫ કો. કો. કે તેની પણ અંદરના અધ્યવસાય સુધી પહોંચી શકે છે. (૨૦ કો. કો. કર્યા બાદ બીજા જ સમયે પણ એ કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી ૧૩૮ Page #154 -------------------------------------------------------------------------- ________________ કરી શક્તો હોવો જોઇએ.) જો એને ૨૦ ક. કો. થી ૧૫ કો. કો. સુધી પડવામાં અંતર્મુ લાગે જ એવો નિયમ હોત તે એની ઉત્કૃષ્ટ સ્થિતિસરા વગેરે માટે અંતર્મુન્યૂન કરવાનું કહેત. એટલે આ રીતે જ, છેવટું સંઘયણ ૨૦ કો. કો. બાંધીને એની બંધાવલિકા વીતે તે પહેલાં પાંચમા-ચોથા વગેરે સંઘયણ પ્રાયોગ્ય ૧૮,૧૬ કો. કો. વગેરેના બંધપ્રાયોગ્ય અધ્યવસાયમાં આવી એનો બંધ કરે, મૃત્યુ પામે, એ પાંચમું-ચોથું વગેરે વિવલિત સંઘયણ પામે તેમજ બાંધે અને ત્યાં પેલા ૨૦ કો. કો.ની બંધાવલિકા વીતવાથી એનો સંક્રમ થાય. આમ આ પ્રવૃતિઓ પણ ઉદયસંકોત્કૃષ્ટ મળી શકે છે ને? સમાધાન-૨૦કો.કો. પરથી ૧૫ કો. કો. વગેરેનાબંધ પર આવી જવા માટે અંતર્મુo લાગવાનો નિયમ નથી. એટલે મનુષ્યગતિ ઉદયસંક્રમોત્કૃષ્ટ બની શકે છે. મનુચગતિના ઉદયકાળે ઉક્ટસ્થિતિબંધ થઈ શક્તો હોવાથી ભવપરાવર્તનની આવશ્યક્તા હોતી નથી. કિન્તુ મધ્યમ સંઘયણના ઉદયકાળે તો ઉત્કૃષ્ટસ્થિતિબંધ થતો નથી. એટલે જે સંઘયણના છેવના) ઉદયકાળે ઉત્કૃષ્ટસ્થિતિબંધ થાય તે સંઘયણમાં ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરાવી પછી વિવલિત સંઘયણનો ઉદય લેવા માટે ભવાંતરમાં જવાની આવશ્યક્તા રહે છે. ભવપરાવર્તન કરવાનું આવે, એટલે જે ભવમાં જવાનું હોય ત~ાયોગ્યબંધ જ સામાન્યથી પૂર્વભવના ચરમ અંતર્મુમાં હોય છે. તેથી ચિરમ અંતર્મુમાં ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરે એની બંધાવલિકા વીતે એ પૂર્વેજ વિવલિત સંઘયણનો બંધ શરુ કરે અને બંધાવલિકા વીત્યે ઉત્કૃષ્ટસ્થિતિ એમાં સંકમાવે પણ છે જ. તેથી જ એની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા મેળવવા માટે અંતર્મુન્યૂન કરવું પડતું નથી. પણ એના ઉદય-ઉદીરણા માટે તો બીજા ભવમાં જવાનું છે, અને તે માટે તો આ શરુ થયેલો વિવલિત સંઘયણનો બંધ ચરમ અંતર્મુચાલવો જ જોઈએ. એ પહેલાં ભવાંતરમાં જઇ શકાતું નથી. જો એ પહેલાં પણ જઇ શકાતું હોત તો સૂક્ષ્મત્રિને પણ ઉદયસંક્રમોત્કૃષ્ટ કહીને એના માટે પણ અંતર્મુ-ન્યૂન કરવાનું ન કહેત, કારણકે પૂર્વભવનું એક આવલિકા કરતાં ઓછું આયુષ્ય શેષ હોય ત્યારે ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરી પછી શેષ આયુષ્ય દરમ્યાન સૂક્ષ્મત્રિક બાંધે, ત્યાં ઉત્પન થાય અને ઉત્કૃષ્ટસ્થિતિબંધની બંધાવલિકા વીતે ત્યારે એને સંકમાવી સૂક્ષ્મત્રિકની પણ સંકોત્કૃષ્ટસ્થિતિસરા કરે. એ વખતે સૂત્રિકનો ઉદય તો છે જ. એટલે એ ઉદયસંક્રમોત્કૃષ્ટ બનશે. તેમજ સંકમાવલિકા ઉદીપકરણ ૧૩૯ Page #155 -------------------------------------------------------------------------- ________________ બાદ ઉદીરણા થવાથી ૩ આધુલિકાન્સૂન ઉત્કૃષ્ટસ્થિતિબંધ જેટલી ઉદીરણા મળ શે. પણ આમ ન બતાવતાં બાદર વગેરેના ઉદયવાળા પૂર્વભવના ચરમઅંતર્મુમાં પછીના ભવપ્રાયોગ્ય સૂ.ત્રિનો બંધ અને એ પૂર્વે જ ઉત્કૃષ્ટસ્થિતિબંધ કહ્યો છે જે બંધાવલિકા વીત્યે સંક્રમવાથી અનુદયસંક્રમોત્કૃષ્ટતા મળે છે. આ જ રીતે મધ્યમસંઘયણો માટે અનુદયસંક્રમોત્કૃષ્ટ અને ઉદીરણા માટે અંતર્મુન્ચુન કરવું એ યોગ્ય લાગે છે. જો કે આગળ સ્થિતિસત્તાના અધિકારમાં પણ આ ૪ સંઘયણોને ઉદય સંક્રમોત્કૃષ્ટમાં ગણાવેલ છે. એટલે તત્ત્વ કેવલિગમ્ય છે. મધ્યમ ૪સંસ્થાનવાળા પ્રથમસંઘયણવાળા હોય શકે છે અને તેથી ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરી શક્તા હોવાથી એ ૪ તો ઉદયસંક્રમોત્કૃષ્ટ છે જ. પ્રશ્ન-૧૪ નરકગતિનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ સતત એક આલિકા સુધી થઇ શકે ? ઉત્તર-૧૪ હા, થઇ શકે, કારણકે એની ઉત્કૃષ્ટસ્થિતિઉદીરણા સતત ૧ આવૃલિકા સુધી મળે છે. ધારોકે ૪ સમયની આવલિકા અને ૨૦૦૦૦ સમય ઉત્કૃષ્ટસ્થિતિબંધ છે. પ્રથમસમયે ૨૦૦૦૦ નો બંધ થયો. પાંચમા સમયે એની ઉદીરણા થશે. ૫ થી ૮ ઉદયાવલિકા છે. એટલે ૯ થી ૨૦૦૦૦ (બે આવલિકાન્સૂન ઉત્કૃષ્ટસ્થિતિ) જેટલી ઉદીરણા પાંચમા સમયે થશે. હવે બીજા સમયે જો ૨૦૦૦૦ નો બંધ ન થાય તો સત્તા ૨૦૦૦૦ મા નિષેકથી ઉપર ન જવાથી છઠ્ઠા સમયે ૧૦ થી ૨૦૦૦૦ ની ઉદીરણા મળે જે ઉત્કૃષ્ટ નથી. છઠ્ઠા સમયે પણ ઉત્કૃષ્ટ ઉદીરણા તો જ મળે જો બીજા સમયે ૨૦૦૦૦ નો બંધ થવાથી સત્તા ૨૦૦૦૧ ના સમય સુધી પહો ચી હોય. એમ સાતમા-આઠમા સમયે પણ ઉત્કૃષ્ટસ્થિતિ ઉદીરણા તો જ મળે જો ત્રીજા-ચોથા સમયે પણ ઉત્કૃષ્ટસ્થિતિબંધ થયો હોય. માટે૧થી ૪ સમય (= ૧આવલિકા) સુધી સતત ઉત્કૃષ્ટસ્થિતિબંધ મળે છે એમ માનવું આવશ્યક છે. શંકા- અહીં, એક આવલિકાથી વધુ કાળ માટે સતત ઉત્કૃષ્ટસ્થિતિ ઉદીરણા કહી નથી એનો અર્થ એવો થાય કે સતત ૧ આવલિકાથી અધિક કાળ માટે ઉત્કૃષ્ટસ્થિતિબંધ થઇ શક્તો નથી ? સમાધાન- ના, એવો અર્થ કરવો યોગ્ય નથી. સતત ઉત્કૃષ્ટસ્થિતિબંધ અંતર્મુ૦ સુધી થઇ શકે છે. માટેતો મતિજ્ઞાનાવરણ વગેરેની ઉત્કૃષ્ટસ્થિતિ ઉદીરણા સતત અંતર્મુ૦ સુધી મળી શકે છે. કર્મપ્રકૃતિ પ્રશ્નોત્તરી - ૧૪૦ Page #156 -------------------------------------------------------------------------- ________________ શંકા- તો પછી નરકતિની પણ ઉત્કૃષ્ટસ્થિતિ ઉદીરણા સતત અંતર્મુ૦ કેમ ન હી? સમાધાન– એ સમજવા માટે ઉપરોક્ત અસત્કલ્પનાનો આધાર લઇએ. ધારો કે વિવક્ષિત જીવ ૧૦૦ મા સમયે મૃત્યુ પામ્યો, ૧૦૧ મા સમયે નારકીમાં ઉત્પન્ન થયો. ૧૦ સમયનું અંતર્મુ૦ છે. સંક્લેશના ક઼ારણે ૯૧ થી ૧૦૦ મા સમય સુધી પ્રતિસમય એણે ૨૦૦૦૦નો (ઉત્કૃષ્ટ) સ્થિતિબંધ ક્યો છે. એટલે કે ૯૧ મા સમયબદ્ધ દલિક ૨૦૦૯૦ મા નિષેક સુધી પડયું છે, દર મા સમયબદ્ધ દલિક ૨૦૦૯૧ મા નિષેક સુધી પડયું છે. એમ યાવત ૧૦૦ મા સમયે બંધાયેલું દલિક ૨૦૦૯૯ મા નિષેક સુધી પડયું છે. ૧૦૧ મા સમયે નરકગતિનો ઉદય થઇ જાય છે અને હવે તેનો નવો બંધ હોતો નથી. વળી ૯૭ સુધીના સમયોમાં બદ્ધ દલિક કે જેની બંધાવલિકા વીતી ગઇ છે અને જે ૨૦૦૯૬ મા નિષેક સુધી ગોઠવાયેલુ છે તેમાંથી ૧૦૧ થી ૧૦૪ સમયની ઉદયાવલિકા છોડી ૧૦૫ થી ૨૦૦૯૬ સુધીના નિષેકોમાંથી ઉત્કૃષ્ટસ્થિતિ ઉદીરણા થશે. એમ ૧૦૨ મા સમયે ૧૦૬ થી ૨૦૦૯૭ સુધીના નિષેકોમાંથી ઉત્કૃષ્ટસ્થિતિ ઉદીરણા થશે. યાવત પ્રથમાવલિકાના ચરમ સમયે (૧૦૪ મા સમયે) ૧૮ થી ૨૦૦૯૯ મા સુધીના નિષેકોમાંથી ઉત્કૃષ્ટસ્થિતિ ઉદીરણા થશે, કેમકે એ વખતે ૧૦૦ મા સમયે ૨૦૦૯૯ મા નિષેક સુધી બંધાયેલ દલિકની પણ બંધાવલિકા વીતી ગઇ છે. પણ, હવે ૧૦૫ મા સમયે ઉદયાવલિકા ૧૦૫ થી ૧૦૮ સમય સુધી હોવાથી અને ઉપલો ચરમનિષેક તો ૨૦૦૯૯ થી આગળ વધતો ન હોવાથી ( કારણ કે ૧૦૧ મા વગેરે સમયે નરકગતિનો બંધ થયો નથી) ઉત્કૃષ્ટસ્થિતિઉદીરણા મળી શક્તી નથી. ૧૦૧ ની પૂર્વના ૧૦૦ મા ૯૯ મા વગેરે સમયોએ ૯૬-૯૫ મા વગેરે સમયોએ બંધાયેલ ઉત્કૃષ્ટસ્થિતિની બંધાવલિકા વીતી ગઇ હોય છે પણ નરકગતિનો ઉદય ન હોવાથી ઉદીરણા હોતી નથી. તેથી ઉત્કૃષ્ટસ્થિતિ ઉદીરણા તો માત્ર એક આવલિકા સુધી જ મળે છે. જયારે મતિજ્ઞાનાવરણનો તો ઉદય ચાલુ જ હોય છે. એટલે ૯૧ મા સમયે બંધાયેલ ઉત્કૃષ્ટસ્થિતિ ૯૫ મા સમયે, હર મા સમયબદ્ધની ૬ મા સમયે.... એમ ૧૦૦ મા સમયે બંધાયેલની ૧૦૪ મા સમયે ઉત્કૃષ્ટસ્થિતિઉદીરણા મળે છે. આમ ૯૧ થી ૧૦૦ સુધી (અંતર્મુ૦) જો સતત ઉત્કૃષ્ટબંધ થાય છે તો ૯૫ થી ૧૦૪ સમય (અંતર્મુ) સુધી એની ઉત્કૃષ્ટસ્થિતિ ઉદીરણા પણ મળે છે. ૧૧ ઉદીરાકરણ Page #157 -------------------------------------------------------------------------- ________________ શંકા - જો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સતત અંતર્મુ૦ સુધી થઇ શકે છે તો ઉત્કૃષ્ટસંક્લેશ માત્ર બે જ સમય ટકે છે એવું બંધનકરણમાં શા માટે જણાવ્યું છે ? સમાધાન – ઉત્કૃષ્ટસંક્લેશસ્થાન પર જીવનું અવસ્થાન તો બેથી અધિક સમય હોતું જ નથી. પણ ઉત્કૃષ્ટસ્થિતિબંધ માત્ર ઉત્કૃષ્ટ અધ્યવસાયસ્થાનથી જ થાય છે એવું નથી. ઉપરના અસંખ્યલોક પ્રમાણ રસાધ્યવસાયસ્થાનોથી ઉત્કૃષ્ટસ્થિતિબંધ થઇ શકે છે . આ અધ્યવસાયોમાંના અધ્યવસાયો પર જીવ અંતર્મુ૦ સુધી સતત રહી સતત ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરી શકે છે. એટલે કે ઉત્કૃષ્ટરસબંધના અધ્યવસાય પર જીવ ઉત્કૃષ્ટથી બે સમય માટે રહે છે જયારે ઉત્કૃષ્ટસ્થિતિબંધના અધ્યવસાય પર અંતર્મુ સુધી રહી શકે છે. પ્રશ્ન-૧૫ જીવ પછીના ભવમાં જેવી (ગતિ વગેરે) પરિસ્થિતિમાં જવાનો હોય તેવો જ બંધ પૂર્વભવના ચરમ અંતર્મુમાં કરે છે. આ રીતે, પછીના ભવમાં ગયા પછી પણ પ્રથમ અંતર્મુ૦ માટે, જો એ પ્રકૃતિઓનો બંધ શકય હોય તો, એ જ પ્રકૃતિઓ બાંય એવો નિયમ છે ? ઉત્તર-૧૫ ના‚ નથી. તિર્યં ચગતિની જઘન્યસ્થિતિ ઉદીરણા માટે જે બતાવ્યું છે કે તેઉકાય વાઉકાયમાં હતસમુત્પત્તિક કરી પંચેન્દ્રિય તિર્યં ચ માં આવી પ્રથમ દીર્ઘકાળ સુધી મનુષ્યગતિ બાંધી પછી તિર્યંચગતિ બાંધે તેની બંધાવલિકાના ચરમસમયે જઘન્યસ્થિતિ ઉદીરણા મળે. એમ પાંચ સંઘયણોની જઘન્યસ્થિતિ ઉદીરણા માટે પણ એકેન્દ્રિયમાં જઘન્યસ્થિતિ સત્તા કરી પોતપોતાના ઉદયવાળા ભવમાં જઇ પ્રતિપક્ષી સંઘયણો બાંધે, પછી સ્વબંધની બંધાવલિકાના ચરમસમયે જઘન્યસ્થિતિ ઉદીરણા હોય. આના પરથી જણાય છે કે તિર્યંચમાં જનાર મનુષ્યપ્રાયોગ્ય અને બીજા-ત્રીજા વગેરે સંઘયણમાં જનાર ત્રીજા-ચોથા વગેરે સંઘયણનો પ્રથમસમયથી બંધ કરી શકે છે. પ્રશ્ન-૧૬ હતસમુત્પત્તિ ક્રિયા શું છે ? ઉત્તર- ૧૬ સંજ્ઞીપણામાં અંત: કો. કો. કે તેથી પણ વધુ સ્થિતિસત્તા વાળો થયેલો જીવ જયારે એકેન્દ્રિય વગેરે ભવોમાં જાય છેત્યારે ત્યાં તે સ્થિતિસત્તાને ટકાવી શક્તો નથી. એટલે વ્યાઘાતભાવિની સ્થિતિઅપવર્તના વડે એ સ્થિતિને હણે છે. ઉત્કૃષ્ટરસ બાંધનાર મિથ્યાત્વી એ રસને જાળવી શક્યો ન હોવાથી અંતર્મુ૦ માં વ્યાઘાતભાવિની રસાપવર્તના કરી હણી નાંખે છે. આ જેમ ગુણઅનિમિત્તક રસઘાત હોય છે તેમ કર્મપ્રકૃતિ પ્રશ્નોત્તરી ૧૪૨ Page #158 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તુતમાં ગુણ અનિમિતક સ્થિતિઘાત જાણવો. બાએકે જીવ આવા સ્થિતિઘાતો કરી કરીને જેટલી હણી શકે એટલી હણી નાંખે છે. હવે જે સત્તા શેષ રહી હોય છે એ પણ એકેડના જઘન્યસ્થિતિબંધ કરતાં તો અધિક જ હોય છે. હવે વધુ સ્થિતિઘાત (વ્યાઘાતભાવિની અપવર્તના) થઈ શકે એમ હોતું નથી. જો આ સ્થિતિઘાતથી પ્રાપ્ત સ્થિતિને જ હસમુત્પતિક સ્થિતિ કહેવાની હોય તો એકેન્દ્રિયમાં મળતી જઘન્ય સ્થિતિસત્તા આના કરતાં ઓછી પણ સંભવે છે. કારણકે આ સ્થિતિસત્તા કરતાં હીન જ સ્થિતિબંધ જ્યાં સુધી થાય છે ત્યાં સુધી ઉપરથી સ્થિતિ વધતી નથી અને નીચેથી એકએકઉદય પામતો જતોનિક ઓછો થતો જાય છે. ચરમસ્થિતિઘાત થયા બાદ આ રીતે ઉત્કૃષ્ટથી જેટલા સમય સુધી હીન સ્થિતિબંધ સંભવિત હોય એટલા સમય સુધી એ થાય છે અને તેથી એટલા સમયો સત્તામાંથી ઓર ઓછા થઇ જાય છે. હવે જે સત્તા રહી હોય છે તે ધ્રુવબંધી માટે સંભવિત જઘન્ય સત્તા હોય છે, અહીં સુધી પહોંચ્યા પછી જો હવે વિવણિત પ્રકૃતિની પ્રતિપક્ષી પ્રવૃતિઓ બંધાય તો (સ્થિતિબંધ અધિક થવા છતાં) વિવણિત પ્રકૃતિનો બંધ ન હોવાથી એ ઉપર વધતી નથી અને નીચે કપાતી જાય છે. એટલે પ્રતિપક્ષી પ્રવૃતિઓનો બંધ જેટલો કાળ થઇ શકે એટલા સમય ઓર વધુ એની સ્થિતિ કપાઇ જાય છે. આ વિક્ષિત પ્રકૃતિની સંભવિત જઘન્ય સત્તા હોય છે. આ પછી તો એનો બંધ ચાલુ થઈ જવાથી બંધ/સંક્રમ દ્વારા એની સત્તા વધી જ જાય છે. પણ એ વહેલી સવાગત નિષેકના દલિકને બંધાવલિકા-સંક્રમાવલિકા વીતવાની રાહ જોવાની હોય છે. અને એટલી વારમાં નીચેથી તો ઓર એક-એક સમય કપાતો જાય છે એટલે આવી પ્રવૃતિઓ માટે બંધાવલિકાના ચરમસમયે જઘન્યસ્થિતિ ઉદીરણા મળે છે. પ્રશ્ન-૧૭ નામકર્મના બંધસ્થાનોનો વિચાર કરીએ તો જણાય છે કે આતપ અને ઉદ્યોત બને સાથે તે બંધાતા નથી. તો જેમ પાંચ સંઘયણ વગેરે માટે પ્રતિપક્ષીપ્રકૃતિઓનો બંધ કરી પછી પોતાનો બંધ થાય તેની બંધાવલિકાના ચરમસમયે જઘન્યસ્થિતિ ઉદીરણા કહી છે એવું આતપ માટે ઉદ્યોતનો બંધ હી શા માટે ન કહ્યું? ઉત્તર-૧૭ આવું નથી કહ્યું એનાથી જણાય છે કે આબે પ્રકૃતિઓ પરાવર્તમાન ભાવે કમશ: બંધાયા કરે એવું તો નથી જ. તેમ છતાં એ રીતે ક્રમશ: ન જ બંધાય એનો નિષેધ પણ કરી શકાતો નથી. એટલે કદાચ એવું હોય કે આ બન્નેના ઉદયથી શૂન્ય ૧૪૩ ઉદીરણાષ્ણ Page #159 -------------------------------------------------------------------------- ________________ જીવો બને બાંધી શક્તા હોય અને ઉદયવાળા જીવો બેમાંથી જેનો ઉદય હોય તે જ બાંધ. એટલે આતપના ઉદયવાળો ઉદ્યોત બાંધી શક્તો ન હોવાથી એનો બંધ કરવાનું કહ્યું ન હોય. આ પ્રમાણે ચૂર્ણિટીપ્પણમાં સમાધાન આપ્યું છે. અથવા, ઉપરના ૧૬ મા પ્રશ્નના ઉત્તરમાં ધ્રુવબંધી પ્રકૃતિ માટે જે સંભવિત જઘન્ય સત્તા હી એટલી આતપની જઘન્ય સત્તા, ચરમસ્થિતિઘાત દ્વારા થયેલી સ્થિતિસરા કરતાં પણ અલ્પ સ્થિતિબંધ જ્યાં સુધી મળી શકે ત્યાં સુધી કરાવીને મેળવી. હવે અલ્પસ્થિતિબંધ સંભવિત ન હોવાથી આપના બંધનો જ અભાવ લેવાનો. આપ કે ઉદ્યોત આ બેમાંથી એક બંધાવી જ જોઇએ એવો નિયમ નથી. એટલે ઉદ્યોત બંધાય કે ન બંધાય, કશો ફેર પડતો નથી. એટલે કે ઉદ્યોતનો બંધ થાય કે ન થાય, આતપ ન બંધાવાના કાળમાં કોઈ ફેર પડતો ન હોવો જોઇએ. અર્થાત, હવે જ્યારે આપનો બંધ શરૂ થશે અને સત્તા વધવાની ચાલુ થશે, એ પૂર્વે ઉદ્યોત બંધાયેલું કે નહીં એ અકિચિત્થર રહે છે. માટે ઉદ્યોતનો બંધ થાય કે નહીં એ અંગે મળ્યુકારે કાંઇ જણાવ્યું ન હોય. પ્રશ્ન-૮ તિર્યંચગતિની જઘન્ય સ્થિતિ ઉદીરણા માટે તેઉકાય વાઉકાયમાં જ હતસમુત્પત્તિક ક્રિયા કરવાનું શા માટે કહ્યું છે? શું તેઉકાય-વાઉકાયમાં વધુ શુદ્ધિ હોય અને તેથી એ વધુ સત્તાને હાણી નાંખે છે? ઉત્તર-૧૮ તેઉવાઉ૦ માં અન્ય બાદર કેન્દ્રિયો કરતાં વધુ વિશુદ્ધિ હોવાથી એ વધુ સતાને ખાંડી નાંખે છે એવું માની શકાતું નથી. કેમકે જો એવું હોત તો, બાર કપાય વગેરે માટે પણ, માત્ર તેઉવાઉ૦માં જ હતસમુત્પતિક ક્રિયા કરવાનું કહેત. પણ કહ્યું નથી. ટીપ્પણકારે એવું જણાવ્યું છે કે હસમુત્પતિક્રિયા માટે વિશુદ્ધિ પણ આવશ્યક છે, માટે તો બાદર પર્યાપ્ત એકેન્દ્રિય લેવાનો કર્યો છે. સૂક્ષ્મ કે અપર્યાપ્ત નથી. તેથી અન્ય એકેન્દ્રિયમાં જો હસમુત્પતિક્રિયા કરાવી પછી સંજ્ઞી પંચેન્દ્રિયમાં જવાનું હોય તો એ જીવો તથાવિધ વિશુદ્ધિવશાત મનુષ્યમાં જ ચાલ્યા જાય છે, પંચેન્દ્રિય તિર્યચમાં જાય નહીં. અને તેથી તિર્યંચગતિના ઉદય-ઉદીરણા મળે નહીં. જ્યારે તેઉવાઉ૦ તો ગમે એટલી વિશુદ્ધિમાં પણ તિર્યંચપ્રાયોગ્ય જ બાંધે છે અને તિર્યંચમાં જ જાય છે, માટે તિર્યંચગતિ નામકર્મના ઉદય-ઉદીરણા મળી શકે છે. તેથી અહી તેઉ૦ વાઉo ની વાત કરી છે. કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી ૧૪૪ Page #160 -------------------------------------------------------------------------- ________________ બીજી રીતે કહેવું હોય તો, ચરમસ્થિતિઘાત દ્વારા જે જઘન્યસ્થિતિસત્તા મળે એનાથી ઓછો સ્થિતિબંધ કરવા માટે આવશ્યક વિશુદ્ધિમાં પૃથ્વીકાય વગેરે એકેન્દ્રિયજીવો મનુષ્યદ્રિક જ બાંધતા હોય, તિર્યચદ્ધિક નહી. અને તેથી, અધિક સ્થિતિબંધ કર્યા વગર સંજ્ઞીમાં એણે જવાનું હોય તો એ મનુષ્યમાં જ જશે, કારણકે ચરમ અંતર્મુહૂર્તમાં વિશુદ્ધિવશાત મનુષ્યપ્રાયોગ્ય બંધ કર્યો છે. તિર્યંચમાં ન જઇ શકવાથી તિર્યંચગતિનામકર્મના ઉદય-ઉદીરણા જ મળે નહીં. તેઉ૦ વાઉ૦ ને તો ગમે એટલી વિશુદ્ધિ વધે, એ તિર્યંચપ્રાયોગ્ય જ બાંધશે ને છેવટે તિર્યંચમાં જ જશે, જેથી તિર્યંચગતિનામકર્મના ઉદય-ઉદીરણા તેને મળી શકશે. તેઉ૦ વાઉ૦ માંથી સંજ્ઞી પંચેન્દ્રિયમાં જવાનું એટલા માટે કહ્યું છે કે એકેન્દ્રિય જીવ વગેરેને પ્રતિપક્ષભૂત મનુષ્યગતિ વગેરેનો જે બંધકાળ હોય છે તેના કરતાં સંજ્ઞીપંચેન્દ્રિયને તે વધુ હોય છે. એટલે સંજ્ઞીમાં ઉત્પત્તિસમયથી જ દીર્ઘકાળ સુધી તિર્યચકિન બંધાવાથી ને સત્તા નીચેથી કપાતી જતી હોવાથી સત્તા ઓર ઓછી થાય છે. સંભવિત દીર્ઘકાળ સુધી મનુષ્યદ્દિક બાંધ્યા બાદ તિર્યંચદ્દિક બાંધશે ત્યારે બંધાવલિકાના ચરમસમયે જઘન્ય સ્થિતિ ઉદીરણા મળશે. તિર્યંચગતિ માટેની વિચારણા નીચગોત્ર માટે પણ સમાન રીતે વિચારી શકાતી હોવાથી, નીચગોત્રની જઘન્યસ્થિતિ ઉદીરણા માટે પણ જોઉ૦ વાઉ૦ માં હતસમુત્પનિક ક્રિયા સમજવી ઉચિત લાગે છે. પ્રશ્ન-૧૯ મિશ્રમોહનીયની જઘન્ય સ્થિતિઉદીરણા માટેની સ્થિતિસત્તા P/a ન્યૂન સાગરોપમ જેટલી જે કરવાની હોય છે તે એકેન્દ્રિયમાં જ કરવાની શા માટે કહી ? ઉત્તર-૧૯ કોઇપણ ભવમાં, સ્થિતિસતા ઘટતાં ઘટતાં જ્યારે સ્વપ્રાયોગ્ય જઘન્ય કરતાં પણ ઓછી થઇ જાય છે, ત્યારબાદ એ ઉદય-ઉદીરણા પ્રાયોગ્ય રહેતી નથી. ત્રસ પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસરા P/s ન્યૂન ૧૦૦૦ સાગરોપમ છે. એટલે ત્રસમાં જે સ્થિતિસતા ઘટાડવામાં આવી હોય તો આટલી ન્યૂન સતા થયા બાદ એ ઉદય-ઉદીરણા પામી જ શકે નહીં. એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તાP/a ચૂત એક સાગરોપમ છે. એટલે એકેન્દ્રિયમાં સ્થિતિસતા ઘટાડવા દ્વારા આટલી થાય ત્યાં સુધી ઉદય-ઉદીરણા થઈ શકવાથી જઘન્ય સ્થિતિ ઉદય-ઉદીરણા મળી શકે છે. ૧૪૫ ઉદીરાણ Page #161 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન-૨૦ નિદ્રાદ્ધિકની જઘન્ય સ્થિતિ ઉદીરણા કોને હોય ? ઉત્તર-ર૦ બારકષાય વગેરેની જેમ એકેન્દ્રિયમાં હસમુછ કરનારને હોવી મથકારે કહી છે. આ જ મુખ્ય મત છે. પણ જેઓ બારમાં ગુણઠાણા સુધી નિદ્રાદ્ધિશ્નો ઉદય માને છે તેઓના મતે જ્ઞાનાવ ૧૪ ની જેમ ૧૨ મા ગુણઠાણાની સમયાધિક આવલિકાશે એકસમયની જઘન્યસ્થિતિઉદીરણા મળે. એ મતે જઘન્ય અનુભાગ ઉદીરણા પણ ત્યાં જ મળે, તેમજ જઘન્ય સ્થિતિઉદય પણ બારમાની ચરમ આવલિકામાં ૧-૧ સમય પ્રમાણ મળે. પ્રશ્ન-ર૧ અનુભાગ ઉદીરણામાં ઘાતીસંજ્ઞા-સ્થાનસંજ્ઞા પ્રરૂપણામાં માત્ર મનુવતિ પ્રાયોગ્ય જે પ્રકૃતિઓ ગણી છે તેમાં આહા૦ ૭ અને જિનનામને ભેગી કેમ ગણી નથી ? કારણકે એ પણ માનવભવમાં જ ઉદય-ઉદીરણા પામે છે ને! ઉત્તર-૨૧- છતાં, બંધમાં એ દેવપ્રાયોગ્ય બંધ સાથે બંધાય છે માટે માત્ર મનુષ્ય પ્રાયોગ્ય' તરીકે એની ગણતરી કરી લાગતી નથી. પ્રશ્ન-રર-જન્મથી અંધ વ્યક્તિને એક0, બેઇ0 અને તેની જેમ ચક્ષુદર્શનલબ્ધિનો સર્વથા અભાવ હોય ? ઉત્તર-૨૨- ના. જો એમ હોત તો ચક્ષુદર્શનાવરણના ઉત્કૃષ્ટ અનુભાગોદીરણા સ્વામી તરીકે સંલિષ્ટ ઇન્દ્રિયને ન કહેતાં એ જન્માંધને કહેત. ઇન્દ્રિય જીવને જે સ્વામી કહ્યો છે તેમાં ચૂર્ણિકારે કારણ દર્શાવ્યું છે કે તેમના જ મત તે વાં ટ્રાક્ષvi પર્વોત ત્તિ 3 પ્રાપ્તિની વધુ નજદીક હોવા છતાં ન પામવું એ આવરણની પ્રબળતાનું સુચક છે, માટે એક બેઇ ને સ્વામી તરીકે ન કહેતાં તેને કહ્યા છે. હવે જો સંજ્ઞી પંચે ને પણ એ લબ્ધિ ન મળી હોય તે, એ તો સૌથી વધુ એની પ્રાપ્તિની યોગ્યતાવાળો હોવા છતાં વંચિત રહ્યો છે, વળી એનો અંશ તો તે કરતાં વધુ હોય છે. એટલે એને સ્વામી કહેવો પડત. નથી કહ્યો, એ જણાવે છે કે એને ચતુદર્શનાનો લયોપ૦ હોય છે, અને તેથી ચક્ષુદર્શનલબ્ધિ તો હોય જ છે. પ્રશ્ન-૨૩ - ઔદાવ પનો જઘન્ય અનુભાગોદરક કોણ? ઉત્તર-૨૩- અપર્યા. અલ્પાયુષ્ય સુ.વાઉકાય જીવ ભવાદ્ય સમયે આ ૬ નો જઘન્ય અનુભાગોદીરક હોય છે. આમાં ભવાદ્યસમયે કહ્યું છે તેનાથી એ જાણવું કે એ જીવ ઋજુગતિ થી ઉત્પન્ન થઇ રહ્યો છે. જો વિગ્રહગતિથી આવે તો પ્રથમસમયે હજુ કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી ૧૪૬ Page #162 -------------------------------------------------------------------------- ________________ ઉત્પત્તિસ્થળે આવ્યો ન હોવાથી ઔદા વગેરેના ઉદય-ઉદીરણા મળે નહી. વળી ચૂર્ણિકારે, મારૂતપૂi ટાઇટું સુટ વીક ય આવા મૂળની વ્યાખ્યા આ પ્રમાણે કરી છે : સતિપૂ તિ રાત્મય વેવિયા નહાવાં ‘સુમ વાયુ ' उरालियछक्कगरस अपज्जनगा सुहमा वाउक्काईओ वेउब्वियछक्कगस्स पज्जत्तगो लद्धोए वायु त्ति बायरवायू पढिओ न सुहुमा । આમાં ચૂર્ણિકારે યથાસંખ્ય' એમ જે કહ્યું છે એના પર ભાર આપીને અને વાડવારૂં એવા શબ્દના ઉપલક્ષણથી શેષ પૃથ્વીકાય વગેરે પણ લઈને આ રીતે ભાવાર્થ જાણવો યોગ્ય છે કે – ઔદા વનો અપર્યા, સૂક્ષ્મ એકેન્દ્રિય અને વિક્રિયનો પર્યા. (બાદર) વાઉકાય જઘન્ય રસીદીક હોય છે. અન્યથા, ઔદાવ માટે સૂ૦ વાઉકાય જ કેમ? પૃથ્વીકાય વગેરે કેમ નહીં? એવો પ્રશ્ન ઊભો થાય છે... વળી આ પ્રમાણે બધા એકેને લેવા ચૂર્ણિકારને અમાન્ય છે એવું તો નથી જ કારણ કે આગળ ૭૭મી ગાથામાં “મુરતિસ' આની ચૂર્ણિમાં ચૂર્ણિકાર આ પ્રમાણે જણાવે છે – “પત્તમુરનર્માત પર સરોવરસ ના ડાનિયરસ સુમે નાયા પન્નાળિવતા ૩વવા પટમામ બહારતી ગUTગુમારોરા આમાં ઔદારિકનો અતિદેશ હોવા છતાં કોઈપણ સૂક્ષ્મ જીવને લીધો છે માત્ર વાઉકાયને નહીં. એટલે નિશ્ચિત થાય છે કે ઔદા)ષકની જઘન્ય રસોદીરણા જુગતિથી આવેલા સ્ ૦ અપર્યા. કોઇપણ એકેન્દ્રિયને ભવપ્રથમસમયે હોય છે. વળી પ્રત્યેક અંગેના ચૂર્ણિના પાઠમાં જે “નાયા, પન્નાવતીશબ્દ છે તેમાં “પષ્મત્ત શબ્દની આગળનો “” લહિયાથી ભૂલાઇ ગયો લાગે છે. કારણકે ઔદારિશ્નો અતિદેશ છે અને એમાં અપર્યાનું ગ્રહણ છે. વળી અપર્યાએકે ને પણ પ્રત્યેકના ઉદય-ઉદીરણાનો અભાવ નથી. માટે પ્રત્યેક પ્રકૃતિની જઘન્ય રસોદીરણાનો સ્વામી-અલ્પાયુષ્ક ઋજુગતિથી આવેલ અપર્યા. સૂપ્રત્યેક એકેન્દ્રિયને ભવાઘ સમયે માનવો યોગ્ય લાગે છે. ( અન્યત્ર અપર્યાપ્ત જીવને કહેલ છે.). ઔદા અંગોપાંગ-અપ્રથમસંઘયણ વગેરેની જઘન્ય રસોદીરણા માટે પણ ઉપર પ્રમાણે જુગતિથી ઉત્પન થયેલ જીવો સમજવા. પ્રભ-૨૪- પ્રથમસંઘયણનો જઘન્ય રસોદીરક કોણ હોય છે? ઉત્તર-૨૪- કમ્મપયડી-પંચસંગ્રહમાં પર્યાઅસંસી પંચે તિર્યંચોને જીએ ૧૪૭ ઉદીરાણ Page #163 -------------------------------------------------------------------------- ________________ સંઘયણ-સંસ્થાન માનેલ છે. એટલે આ ગ્રન્થોમાં શીધ્રપર્યાપ્ત થનાર અલ્પાયુષ્ક અસંડીને ભવપ્રથમ અને આહાર પ્રથમ સમયે (એટલે કે જુગતિથી આવેલો હોય તેને) સ્વામી તરીકે કહેલ છે. બૃહત્સંગ્રહણી વગેરે જે મળ્યોમાં અસંશી જીવોને માત્ર છેલ્લાં સંઘયણ-સંસ્થાન જ માન્યા છે. તેઓના મતે આ બેનો જઘન્ય રસોદીરક કોણ? એ વિચારતાં એમ લાગે છે કે જુગતિથી આવેલ અલ્પાયુષ્ક શીઘપર્યાથનાર મનુષ્ય પ્રથમસમયે જઘન્યરસોદીરક હોય. (આગળ ૪ સંઘયણની જઘન્યરસાદીરણામાં ચૂર્ણિકારે જણાવ્યું છે કે મનુષ્યોતિર્યંચો કરતાં અલ્પબળી હોય છે. માટે અહીં પ્રથમસંઘયણ માટે મનુષ્યો જલેવા, પ્રથમસંસ્થાન માટે મનુષ્ય તિ બનેની સંભાવના હોય શકે.) તત્ત્વ કેવલિગમ્યમ પ્રશ્ન- ૨૫ સભ્ય મોહનીય અને ૪ સંજવની જઘન્યસ્થિતિ ઉદીરણા કઈ શ્રેણિમાં મળે ? ઉત્તર-૨૫ બને શ્રેણિમાં મળે છે. ઉપશમશ્રેણિ માટે ઉપશમ સમ્યકત્વ પામવાનું હોય ત્યારે અંતર કર્યા બાદ પ્રથમસ્થિતિની સમયાધિક આવલિકાશે સમ્યક મોહની ૧સમયની જઘન્યસ્થિતિ ઉદીરણા મળે છે. ક્ષપકશ્રેણિ માટે માયિકસમ્યક્ત પામતાં સભ્ય મોહની સમયાધિક આવલિકાસના રહી હોય ત્યારે પણ જઘન્યસ્થિતિ ઉદીરણા ૧સમયની મળે છે. આ જ રીતે બને શ્રેણિમાં પોતપોતાની પ્રથમ સ્થિતિ સમયાધિકઆવલિકાશેષ હોય ત્યારે સંજવલન કષાયોની સમયની સ્થિતિઉદીરણા મળે છે. ક્ષપકશ્રેણિમાં સંજવલોભની દશમાગુણની સમયાધિક આવલિકાશે પણ જઘન્યસ્થિતિ ઉદીરણા મળે છે. પણ જઘન્ય અનુભાગ ઉદીરણા તો માત્ર ક્ષપકશ્રેણિમાં જ મળે છે તે જાણવું. પ્રશ્ન-૨૬ આનુપૂવીનામકર્મના ઉત્કૃષ્ટ અનુભાગોદરક કોણ હોય છે.? ઉત્તર-૨૬ સંસીમાંથી સંજ્ઞીમાં જતાં જીવને વિગ્રહગતિમાં જેટલા સંક્લેશ કે વિશુદ્ધિ સંભવે છે એટલા અન્ય જીવને સંભવતા નથી. સંજ્ઞીમાંથી સંજ્ઞીમાં જનાર જીવને વધુમાં વધુ ૨ વક્રગતિ અને ત્રીજા સમયે ઉત્પત્તિ હોય છે. ત્રીજા સમયે તો એ જીવ આહારી હોય છે. તેમ છતાં, ગ્રન્થકારે ત્રીજા સમયે આનુપૂવીની ઉત્કૃષ્ટ અનુભાગ ઉદીરણા જણાવી છે. તેથી જો એમ માનીએ કે ત્રીજા સમયે જીવ આહારી બન્યો હોવા છતાં આનુપૂર્વીનો ઉદય હોય છે તો ઉત્પત્તિસ્થાને જે પ૧,૫૨ ના ઉદય-ઉદીરણા સ્થાન માન્યા છે તે અસંગત બની જશે, કારણકે આનુપૂવી સહિત કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી ૧૪૮ Page #164 -------------------------------------------------------------------------- ________________ ૫૨,૫૩ નું સ્થાન મળશે. કદાચ, ત્રીજા સમયે ઉત્પત્તિસ્થાને જીવ પહો ચ્યો, અને ચોથા સમયે એણે આહાર ગ્રહણ કર્યો એમ વ્યવહારનયને આગળ કરીએ તો ગ્રન્થકારે આવા અભિપ્રાયથી કહ્યું હોય . અન્યત્ર ગ્રન્થમાં બીજા સમયે ઉત્કૃષ્ટ અનુભાગોદીરણા કહી છે. એટલે તત્ત્વ કેવલિગમ્ય છે. પ્રશ્ન-૨૭ છેવડું સંઘયણનો જઘન્ય અનુભાગ ઉદીરક કોણ હોય છે. ? ઉત્તર-૨૭ સંઘયણ-સંસ્થાન પુદ્દગલવિપાકી પ્રકૃતિઓ છે. પુદ્દગલવિપાકી પ્રકૃતિઓની જઘન્ય અનુભાગઉદીરણા સામાન્યથી ભવપ્રથમસમયે હોય છે. વળી અશુભપ્રકૃતિની જઘન્ય અનુભાગઉદીરણા યથાસંભવ વિશુદ્ધિમાં થાય છે. નારકી સિવાયના ત્રણ આયુષ્ય શુભ હોવાથી, સામાન્યથી જેટલા દીર્ઘ એટલી વિશુદ્ધિ વધુ હોય છે. તેથી કમ્મપયડી ચૂર્ણિમાં છેવઠા સંઘયણના જઘન્ય અનુભાગોદીરક તરીકે બાર વર્ષાયુષ્ય ઋજુગતિથી ઉત્પન્ન થયેલ પ્રથમ સમયવર્તી બેઇન્દ્રિયને જણાવેલ છે. કર્મપ્રકૃતિની બન્ને ટીકોઓમાં તેમજ પંચસંગ્રહની વૃત્તિઓમાં આના સ્વામી તરીકે બારમા વર્ષે વર્તમાન બેઇન્દ્રિયને જે કહ્યો છે તેનો અભિપ્રાય શું છે ? એ બહુશ્રુતો જાણે. અન્ય સંઘયણ-સંસ્થાનના જઘન્યરસોદીરક તરીકે તો ત્યાં પણ ભવપ્રથમસમયવત્તી જીવ જ કહ્યા છે. પ્રશ્ન-૨૮ અવધિદ્ધિનો જઘન્ય રસોટીરક કોણ છે ? ઉત્તર-૨૮ અવધિલબ્ધિરહિત ચતુર્ગતિક મિથ્યાત્વી સંક્લિષ્ટ જીવને એનો સ્વામી કહ્યો છે. અસંજ્ઞીમાંથી દેવ-નરકમાં ગયેલા જીવો અપર્યા૰અવસ્થામાં અવધિલબ્ધિ રહિત હોય છે. પણ એ વખતે સર્વસંક્લિષ્ટ અવસ્થા હોતી નથી. એ તો પર્યાપ્ત અવસ્થામાં જ હોય છે. તેથી, પર્યાપ્ત અવસ્થામાં પણ કેટલાક દેવ-નારકી અધિશૂન્ય હોય છે એમ માનવું એ કે સામાન્યથી ચતુર્ગતિનો ચૂર્ણિ-ટીકામાં ઉલ્લેખ હોવા છતાં સર્વસંક્લિષ્ટ મનુ૦ તિર્યં ચને જ એના સ્વામી માનવા એ યોગ્ય છે તે કેવલિગમ્ય છે. પ્રશ્ન-૨૯ મિથ્યાનો જઘન્યરસોદીરક પછીના સમયે સંયમસહિત સમ્યક્ત્વ જે પામે છે તે ક્યું હોય છે ? ૧૪૯ ઉદીરાણ Page #165 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર-ર૯ તે લાયોપથમિક સભ્યત્વ હોય છે, જો પ્રથમ ઉપશમ સમ્યકત્વ અને તેની સાથે સંયમ પામતો હોય તો સમ્યક્તપ્રાપ્તિની પૂર્વઆવલિકામાં મિથ્યાત્વની પ્રથમ સ્થિતિની ચરમ આવલિકામાં) ઉદીરણા જ મળે નહીં. એટલે જ અહીં ક્ષાયોપસત્ત્વ પામનાર લીધો છે, કારણકે સંયમપ્રાપ્તિ માટેની ઉત્તરોત્તર અનતગુણ-અનતગુણ થતી વિશુદ્ધિ ઉપશમસખ્ય પામનાર કરતાં આની એક આવલિકા જેટલી વધુ કાળ માટે થઇ ગયેલી હોય છે. ઉપશમસખ્ય પામનાર, સંયમપ્રાપ્તિ માટેની એટલી વિશુદ્ધિએ પહોંચે (સંયમપ્રાપ્તિ પૂર્વ સમયે) ત્યારે મિથ્યાત્વની ઉદીરણા રહી હોતી નથી. પ્રશ્ન-૩૦ મતિજ્ઞાના વગેરેની ઉક્ટ પ્રદેશોદીરણા માટે શ્રુતકેવલી વગેરે વિશેષણની આવશ્યક્તા નથી, તો અવધિદ્ધિક માટે “અવધિલબ્ધિરહિત એવું વિશેષણ શા માટે? ઉત્તર-૩૦ શ્રેણિપૂર્વે પ્રમત્ત-અપ્રમત્ત ગુણકાણે જો અવધિજ્ઞાન હોય તો, એની પ્રાપ્તિ અને જાળવણી માટે વધારે વિશુદ્ધિ આવશ્યક હોવાથી સંયમનિમિત્તક ગુણશ્રેણિથી વધુ દલિકોની નિર્જરા થઈ જાય છે. તેથી પછી શ્રેણિમાં ચરમ ઉદીરણાકાળે, સવાગત દલિકો અપેક્ષાએ ઓછા હોવાથી ઉદીરણા પણ ઓછી મળે, ઉત્કૃષ્ટ ન મળે. માટે “અવધિલબ્ધિરહિત એવું વિશેષણ જોયું છે આ પ્રમાણે ધવલામાં કહ્યું છે . પ્રશ્ન-૩૧ અપ્રથમ સંઘયણનો ઉત્કૃષ્ટપ્રદેશોદીરક કોણ હોય છે? ઉત્તર-૧ સ્વપ્રાયોગ્ય ઉત્કૃષ્ટ વિશુદ્ધિ વાળો અપ્રમત્તસંયત હોય છે. અહી સ્વપ્રાયોગ્ય આવશ્યક છે, કારણકે સવ નૃષ્ટ વિશુદ્ધિવાળો અપ્રમત્તસંયત તો પ્રથમસંઘયણમાં જ હોય છે. વળી જેઓ બીજા-ત્રીજા સંઘયણથી પણ ઉપશમશ્રેણિ સ્વીકારે છે તેઓના મતે એ બે સંઘયણની ઉત્કૃષ્ટ પ્રદેશોદીરણા ૧૧ મા ગુણઠાણે જાણવી. (આમાં “સ્વપ્રાયોગ્ય ઉત્કૃષ્ટવિશુદ્ધિ” એટલે કરણ સિવાય સ્વસ્થાન ઉત્કૃષ્ટ વિશુદ્ધિ એવો અર્થ જાણવો.) પ્રશ્ન-૩૨ જિનનામકર્મની જઘન્ય પ્રદેશોદીરણા આયોજિકા કરણ સુધી જ શા માટે હોય છે? ઉત્તર-૩ર આયોજિકા કરણથી અયોગીનિમિત્તક ગુણશ્રેણિનો પ્રારંભ થાય છે. સયોગી ગુણશ્રેણિ કરતાં આ ગુણશ્રેણિ દલિની અપેક્ષાએ અસંખ્યગુણ અને કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી ૧૫o Page #166 -------------------------------------------------------------------------- ________________ કાળની (આયામની) અપેક્ષાએ સંખ્યાતમા ભાગની હોય છે. વળી ઉત્તરોત્તર સમયે અસંખ્ય ગુણ અસંખ્યગુણ દલિક લઈને એ રચાય છે. એટલે પરિણામોની વધુ વિશુદ્ધિ થઇ હોવાથી પ્રદેશોદીરણા પણ અધિક થાય છે. માટે જિનનામકર્મની જઘન્ય પ્રદેશોઠીરણા આયોજિકા કરણ બાદ મળી શક્તી નથી. પ્રશ્ન-૩૩ સમ્ય૦ મોહનીયની ઉત્કૃષ્ટ પ્રદેશોઠીરણા કોને હોય ? ઉત્તર-૩૩ જેને જઘન્ય અનુભાગ ઉદીરણા હોય તેને ઉત્કૃષ્ટપ્રદેશોઠીરણા હોય એ રીતે ઘાતીકો માટે સામાન્યથી અતિદેશ કર્યો છે. ચૂર્ણિકારે વિવેચનમાં અન્ય દરેક પ્રકૃતિઓના સ્વામી દર્શાવ્યા છે. આનો સ્વામી દર્શાવ્યો જોવા મળતો નથી. કિન્તુ જઘન્ય અનુભાગ ઉદીરણા જેમ ક્ષાયિસમ્યક્ત્વ પામતી વખતે સમયાધિક આવલિકા શેષ હોય છે તેમ આ પણ ત્યારે જ જાણવી. શંકા- કૃતકરણ થયા બાદ તો જીવના પરિણામ સંક્લિષ્ટ કે વિશુદ્ધ બન્ને થઇ શકે છે. જ્યારે કૃતકરણ થવાના પૂર્વસમય સુધી તો સમ્યમોહના સ્થિતિઘાત વગેરે ચાલુ હોવાથી એ અવશ્ય વિશુધ્ધમાન હોય છે. તેથી અનિવૃત્તિકરણના ચરમસમયે કેજ્યારે ચરમસ્થિતિઘાત થાય છે ત્યારે આ સમયાધિક આવલિકા શેષ કરતાં અધિક વિશુદ્ધિ હોવાથી ઉત્કૃષ્ટ પ્રદેશોઠીરણા હેવી જોઇએ ને ? સમાધાન- જેમ બારમા ગુણઠાણાનો સંખ્યાતમો ભાગ બાકી હોય ત્યારથી સ્થિતિઘાત વગેરે બંધ પડી જાય છે. તેમ છતાં મતિજ્ઞાના૦ વગેરેની ઉત્કૃષ્ટ પ્રદેશોઠીરણા એના પૂર્વ સમયે ન કહેતાં સમયાધિક આવલિકા શેષે જ કહી છે તેમ પ્રસ્તુતમાં પણ જાણવું. ૧૫૧ ઉદીરણાકરણ Page #167 -------------------------------------------------------------------------- ________________ (ઉપશમના કરણ પ્રશ્ન-૧ પ્રથમ સમ્યોત્પાદનમાં કહેલ ઉપશમલબ્ધિ વગેરે શું છે? ઉત્તર-૧ ઉપશમાવવાની યોગ્યતા એ ઉપશમલબ્ધિ, ગુરુ ઉપદેશ પામવાની યોગ્યતા એ ઉપદેશલબ્ધિ અને અંતરંગકારણોની પ્રાપ્તિ એ પ્રાયોગ્યલબ્ધિ આવી વ્યાખ્યા ટીપ્પણકાર શ્રી મુનિચન્દ્ર સૂરિ મહારાજે આપેલ છે. આના પર વિચાર કરતાં એવું લાગે છે કે અર્ધપુદ્ગલપરાવર્ત કરતાં સંસારકાળ ઓછો રહેવો અને તેથી કમની જયોપશમ થવાની યોગ્યતા હોવી એ ઉપશમલબ્ધિ હશે. વિનય-જિજ્ઞાસા વગેરે પ્રજ્ઞાપનીયતા હોવી એ ઉપદેશલબ્ધિ હશે અને અંતરંગકારણભૂત અનુકંપાઅકામનિર્જરા-અંત: કો. કો. સ્થિતિસરા વગેરે પ્રાયોગ્યલબ્ધિ હશે. પ્રશ્ન-૨ યથાપ્રવૃત્તકરણને પૂર્વપ્રવૃત્તકરણ શા માટે કહેવાય છે? ઉત્તર-૨ અપૂર્વકરણમાં સ્થિતિઘાત વગેરે જે અપૂર્વ ચીજો હોય છે તે એકેય યથાપ્રવૃત્તકરણમાં હોતી નથી. માત્ર પૂર્વે ક્યારેક સંસારકાળ દરમ્યાન પણ જેમ અનંતગુણ-અનંતગુણ વિશુદ્ધિથી વધાતું હતું તેમ આમાં વધવાનું હોય છે. માટે આને પૂર્વપ્રવૃત્તકરણ પણ કહેવાય છે. આ અભવ્યને પણ વારંવાર થાય છે. તેમજ ગુણપ્રાપ્તિ વગર પણ આનાથી પાછું ફરી શકાય છે. પ્રશ્ન-૭ ઉપશમસમ્યક્તપામનારાજીવને મોહનીયકર્મની કેટલી ઉત્તરપ્રવૃતિઓની સતા હોય? ઉત્તર-૩ લાયોપથમિક સભ્યસ્થી ઉપશમણિ માંડવા માટે જે ઉપશમસમ્યક્ત પામે છે તે શ્રેણિપ્રાયોગ્ય ઉપશમસમ્યકત્વ કહેવાય છે. સંપૂર્ણ સંસારકાળ દરમ્યાન આ સમ્યકત્વ ચારથી અધિકવાર પામી શકાતું નથી. આ સિવાય જે ઉપશમસત્વને જીવ પામે છે તે પ્રથમસમ્યત્વ કહેવાય છે, મિથ્યાત્વી જીવો આ સમ્યક્ટ્રપ્રાપ્તિ માટેકરણ કરે છે. આ સમ્યત્ત્વ ભવચક્ર દરમ્યાન અનેકવાર પામી શકાય છે. શ્રેણિનું ઉપશમસમ્યત્ત્વ પામનાર જીવને મોહનીયની ૨૮ કે ર૪ પ્રકૃતિઓની નિયમાસના હોય છે. પ્રથમસમજ્યપામનારજીવને મોહનીયની ર૬પ્રકૃતિઓની સત્તા હોય. મતાંતરે ૨૦ કે ૨૮ની પણ સત્તા હોય છે. અનાદિમિથ્યાત્વીને કે સમ્યો અને મિશ્રની ઉવેલના કરી ચૂકેલા સાદિ મિથ્યાત્વીને ર૬ની સત્તા હોય છે. માત્ર કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી ૧૫ર Page #168 -------------------------------------------------------------------------- ________________ સગઢની ઉવેલના કરી ચૂકેલા સાદિમિથ્યાત્વીને ૨૭ની સત્તા હોય છે. મિથ્યાત્વે ગયા બાદ સમ્યની સંપૂર્ણ ઉવેલના નથી થઇ, કિન્તુ એટલા પ્રમાણમાં થઇ ગઈ છે કે જેથી એનો ઉદય થઈને માયોપથમિક સભ્ય પામી શકાય નહીં, આવા જીવને પ્રથમસમ7પ્રાપ્તિના કરણકાળે ૨૮ની સત્તા હોય છે. (આવા જીવે પણ, પૂર્વે આહારકડ્રિક બાંધેલ હોય તો પણ એ તો સમક્વમોહનીયની ઉદય અયોગ્ય અવસ્થા આવવા પૂર્વે જ સંપૂર્ણ ઉવેલાઇ ગઇ હોય છે. તેથી આહાકિની નિયમો અસત્તા હોય છે. એwવગેરેમાં દેવદ્રિક વગેરેને ઉવેલીને આવનારજીવઉપશમસમ્ય પામવાનો પ્રારંભ કરવા પૂર્વે જ એ પ્રકૃતિઓને બાંધી ચૂક્યો હોય છે. માટે એની સત્તા અવશ્ય હોય જ છે.). પ્રશ્ન- મિથ્યાત્વગુણઠાણેથી જે જીવો ૩ કરણપૂર્વક સભ્ય દેશવિરતિ કે સર્વવિરતિ પામે છે તે ત્રણે પ્રકારના જીવોને અનિવૃત્તિકરણમાં અધ્યવસાયો એક સરખા જ હોય કે જુદા જુદા ? ઉત્તર-૪ આ ત્રણે પ્રકારના જીવોને અનિવૃત્તિકરણમાં અધ્યવસાયો ઉત્તરોત્તર અનંતગુણ વિશુદ્ધ હોય છે. માટેસ્તોત્રણેયનોસ્થિતિબંધ પણ તુલ્ય નથી હોતો કિન્તુ ઉત્તરોત્તર સંખ્યાતગુણહીન સંખ્યાતગુણહીન હોય છે. માટે જણાય છે કે તેઓના અધ્યવસાયો પણ જુદા જુદા હોય છે. અનિવૃત્તિકરણમાં મુકતાવલિ આકારે અધ્યવસાયો હોવા જે કહ્યા છે તે, તે તે ગુણઠાણાને અભિમુખ જીવોના અનિવૃત્તિકરણ માટે જ જાણવા. એટલે કે ત્રણે અનિવૃત્તિકરણની ત્રણ જુદી જુદી મુક્તાવલિ જાણવી, પણ એક નહીં. પ્રશ્ન-૫ સંખ્યાતાવર્ષ આયુ વાળા સંક્ષીપંચે તિર્યો ને અપર્યાઅવસ્થામાં લાયોપથમિક સમ્યક્ત હોય કે નહિ? સમ્યને લઈને યુગલિક સિવાયના અન્ય તિર્યચોમાં ઉત્પન્ન થઇ શકાય કે નહિ? ઉત્તર-૫ કાર્મમન્શિકોના અભિપ્રાયયુગલકતિર્યંચોને અપર્યા અવસ્થામાં મોહની રરની સનાવાળું તકરણ સંબંધી લાયોપથમિક સભ્યત્ત્વકે સાયિક સમ્યો હોય છે. પણ ઉપશમસમ્યક હોતું નથી કે મોહની ૨૪કે ૨૮ની સત્તાવાળું લાયોપથમિક સમજ્ય હોતું નથી. સંખ્યામવર્ષાયુદ્ધ તિર્યચોમાં તો અપર્યાવ્ર અવસ્થામાં આ ત્રણેમાંથી એકે સમ્યત્વ હોતું નથી. છઠ્ઠા કર્મગ્રન્થમાં “તિર્યંચોને નામના ૨૮ ના બંધ સ્થાને ૨૧, ૨૬, ૨૮, ૨૯ અને (ઉદ્યોત સહિતનું) ૩૦ આ પાંચ ઉદયસ્થાનો ૧૫૩ ઉપશમનાણ Page #169 -------------------------------------------------------------------------- ________________ ક્ષાયિક્સમ્યક્ત્વી કે મોહનીયની ૨૨ ની સત્તાવાળા પૂર્વબદ્ધાયુષ્ય વેદસમ્યક્ત્વી ને હોય છે ” એવું જણાવ્યું છે. ૩૧ નું તથા ( ઉદ્યોત રહિત) ૩૦ નું ઉદયસ્થાન તો પર્યા૦ અવસ્થામાં હોય છે, માટે તેમાં ત્રણે સમ્ય૦ ઘટી શકે છે. પણ પ્રસ્તુતમાં તેનો અધિકાર નથી. સિદ્ધાન્તનો અભિપ્રાય એવો જાણવા મળ્યો છે કે સમ્યક્ત્વને સાથે લઇને જીવ સંધ્યેય વર્ષ આયુષ્યવાળા તિર્ય ચોમાં પણ ઉત્પન્ન થઇ શકે છે. પ્રશ્ન-૬ અપૂર્વકરણના ચરમસમય સુધી જે સ્થિતિખંડોનો ઘાત થાય છે તેઓમાં રહેલા નિકાચિત દલિકોનું શું થાય છે ? ઉત્તર-૬ જેમ અપૂર્વકરણમાં અંતે સત્તાગતસર્વદલિકોની નિકાચના નીકળી જાય છે, એટલે કે નિકાચિતદલિકોનું નિકાચિતપણું ચાલ્યું જાય છે તેમ અપૂર્વકરણના ચરમસમય સુધી ઘાત્યમાન સ્થિતિખંડોમાં રહેલા દલિકોનું નિકાચિતપણું પણ તે તે સ્થિતિઘાતના હેતુભૂત પરિણામોથી દૂર થઇ જાય છે. અથવા તો એવું માનવું કે તે સ્થિતિખંડોમાં પહેલેથી જ નિકાચિત દલિકો હતા જ નહિ. આ બેમાંથી એક વિક્લ્પ સમાધાન કરવું. પ્રશ્ન-૭ દર્શનત્રિકની ઉપશમના થયા પછી કયા કરણો પ્રવર્તે છે અને ક્યા પ્રવર્તતા નથી? ઉત્તર-૭ કોઇ પણ મોહનીયપ્રકૃતિનો સર્વોપશમ થયા પછી તેનો બન્ધ હોતોનથી, તેમ પ્રસ્તુતમાં પણ સમજવું. એટલે કે દર્શનમોહનીયમાં બંધનકરણ પ્રવર્તતું નથી. મિથ્યાત્વનો મિશ્ર અને સમ્યક્ત્વમાં તેમજ મિશ્રનો સમ્યક્ત્વમાં સંક્રમ હોય છે. એમાં મિથ્યાત્વ અને મિશ્રનો પ્રકૃતિ-રસ-પ્રદેશ એમ ત્રણે પ્રકારનો સંક્રમ હોય છે. અન્યપ્રકૃતિની સમાનસ્થિતિમાં સંક્રમવા રૂપ સ્થિતિસંક્રમ હોય છે, અપવર્તનારૂપ સ્થિતિસંક્રમ પ્રાય: હોતો નથી, પણ બહુશ્રુતો પાસેથી તેનો નિર્ણય કરવો. ઉદ્દવર્તના, ઉદીરણા, દેશોપશમના, નિધત્તિ, નિકાચના અને ઉદય હોતા નથી. સત્તા તો હોય છે. સમ્યક્ત્વમોહનીયમાં તો માત્ર અપવર્તના જ હોય છે, અને તે પણ રસની જાણવી. સ્થિતિની અપવર્તના તો પ્રાય: હોતી નથી. પ્રશ્ન-૮ સમ્યક્ત્વપ્રાપ્તિ માટેના યથાપ્રવૃત્તકરણના પણ અંતર્યુ પહેલાંથી જ જીવ એવો વિશુદ્ધિવાળો બનતો જાય છે કે જેથી શાતા વગેરે પરાવર્તમાન શુભ કર્મપ્રકૃતિ પ્રશ્નોત્તરી ૧૫૪ Page #170 -------------------------------------------------------------------------- ________________ પ્રવૃતિઓ જ બાંધે છે. પ્રતિપક્ષી અશાતા વગેરે બાંધતો નથી. જયારે છઠ્ઠા પ્રાયોગ્ય જઘન્ય અંત:કો. કો. સુધી અશાતા પણ પરાવર્તમાન ભાવે બંધાય છે. અને એની નીચે જ માત્ર શાતા બંધાય છે. તો શું સભ્યપ્રાપ્તિ કાલીન વિશુદ્ધિ છ&ા ગુણઠાણા કરતાં અધિક હોય છે? ઉત્તર-૮ સભ્યત્વપ્રાપ્તિ પૂર્વના ચરમસમય મિથ્યાત્વીની વિશુદ્ધિ કરતાં પણ છઠ્ઠા ગુણઠાણાની જઘન્ય વિશુદ્ધિ પણ અનંતગણ જ હોય છે. તેમ છતાં જ્યારે ઉત્તરોત્તર અનંતગુણ-અનંતગુણ વિશુદ્ધિ ન હોય અને મધ્યમ સ્થિર જેવા પરિણામ હોય ત્યારે શાતા અને અશાતા બને પરાવર્તમાન ભાવે બંધાય છે. સમ્યક્તપ્રાપ્તિ કરનાર મિથ્યાત્વી ઉત્તરોત્તર અનંતગુણ-અનંતગુણ વિશુદ્ધિમાન હોવાથી અશાતા બંધાતી નથી. છેકે ગુણઠાણે પણ જે અધ્યવસાયસ્થાનો પર (મધ્યમપરિણામના કારણે ) પરાવર્તમાન ભાવે અશાતા પણ બંધાય છે એ જ અધ્યવસાયસ્થાનો જો અનંતગુણ-અનંતગુણ વિશુદ્ધમાન અવસ્થામાં આવે તો એ વખતે માત્ર શાતા જ બંધાય છે, અશાતા બંધાતી નથી. એટલે વિશુદ્ધિ તો સંયમીની જ અધિક હોવામાં કોઈ વાંધો નથી. પ્રશ્ન-૯ પ્રથમસમ્યજ્યોત્પાદનામાં દર્શનમોહનીયને ઉપશાંત રહેવાનો કાળ કેટલો હોય છે? ઉત્તર-૯ અંતર્મુહૂર્તપ્રમાણ હોય છે. કર્મપ્રકૃતિચૂણિને અનુસરીને આ અંતર્મનું પ્રમાણ આ મુજબ જાણવું. સાધિક આવલિકા પ્રમાણ અંતર શેવ હોય ત્યારે, અંતરની એ ચરમ આવલિકામાં, બીજી સ્થિતિમાંથી ત્રણે પુંજનું દલિક લઇ ગપુચ્છાકારે ગોઠવે છે. અને એ ચરમઆલિકાના પ્રથમસમયે અધ્યવસાયાનુસારે એક પુંજનો ઉદય થાય છે. આમ ત્રણ પુંજને ઉપશાંત રહેવાનો કાળ આવલિકાનૂન અંતર્મુo જેટલો થયો. જો એ જીવ સાસ્વાદને પામવાનો હોય તો અંતર ઉત્કૃષ્ટથી આવલિકા શેષ હોય ત્યારથી અનંતાનો ઉદય થઈ સાસ્વાદને પામે છે. પણ મિથ્યાત્વનો તો એ ૬ આવલિકા કાળ પસાર થયા પછી જ ઉદય થાય છે. એટલે એવાજીવને દર્શનમોહની ત્રણે પ્રકૃતિઓ અંતરનો જેટલો કાળ હોય એટલો કાળ ઉપશાંત રહે છે. કરાયપ્રભુતાચૂર્ણિની અપેક્ષાએ વિચારીએ તો દર્શનમોહ ઉપશાંત રહેવાનો કાળ અંતર કરતાં સંખ્યાતમા ભાગે હોય છે. ૧૫૫ ઉપશમનાણ Page #171 -------------------------------------------------------------------------- ________________ પાયખાભૂતચૂર્ણિમાં પ્રથમ સમ્યક્તાધિકારમાં આ પ્રમાણે અલ્પબદુત્વ આપેલું છે - (૧) ઉપશામકના ચરમ રસઘાતનો કાળ અલ્પ (૨) અપૂર્વકરણે પ્રથમરસઘાતનો કાળ (૩) ચરમસ્થિતિ ઘાત (૪) ચરમ સ્થિતિઘાત કાલીન સ્થિતિબંધ કાળ (૫) અંતરકરણ ક્રિયાકાળ (૬) એ વખતેની સ્થિતિબંધ કાળ (૭) અપૂર્વકરણે પ્રથમ સ્થિતિઘાતનો કાળ (૮) એ વખતે સ્થિતિબંધનો કાળ (૯) મિથ્યાત્વમોહનો ગુણસંક્રમ કાળ (૧૦) પ્રથમસમય ઉપશામકનું ગુણશ્રેણિ શીર્ષ (પ્રથમસમય ઉપશમસમ્યકક્વીને શેષકમોની ગુણશ્રેણિનું આ શીર્ષ જાણવું ) (૧૧) પ્રથમસ્થિતિ (૧૨) ઉપશામક કાળ (મિથ્યાત્વને ઉપશમાવવાનો કાળ. સમયપૂન ર આવલિકા જેટલી અધિક્તા જાણવી.) (૧૩) અનિવૃત્તિકરણ કાળ (૧૪) અપૂર્વકરણ કાળ (૧૫) (અપૂર્વકરણ પ્રથમસમયે) ગુણશ્રેણિનો આયામ (૧૬) ઉપશાંત અદ્ધા (મિથ્યાત્વને ઉપશાંત રહેવાનો છે ! (૧૭) અંતર (૧૮) જઘન્ય અબાધા (મિથ્યાત્વના ચરમબંધ) (૧૯) ઉત્કૃષ્ટઅબાધા (અપૂર્વકરણે પ્રથમબંધ) (૨૦) જઘન્યસ્થિતિખંડ (મિથ્યાત્વનો ચરમ સ્થિતિ (૨૧) ઉત્કૃષ્ટ સ્થિતિખંડ (૨૨) જઘન્ય સ્થિતિબંધ (૨૩) ઉત્કૃષ્ટ સ્થિતિબંધ (૨૪) જઘન્ય સ્થિતિસરા (પ્રથમસ્થિતિના ચરમસમયે) (૨૫) ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા (અપૂર્વકરણે પ્રથમસમયે) કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી ૧૫૬ Page #172 -------------------------------------------------------------------------- ________________ આમાં ઉપશાંત અદા કરતાં અંતરને સંખ્યાતગુણ કહેલ છે એટલે જણાય છે કે અંતરનો સંખ્યાતમો ભાગ પસાર થાય ત્યાં સુધી જ દર્શનમોહ ઉપશાંત રહે છે. એટલે કે ઉપશમસમ્યક્ત ટકે છે. પછીના સમયે જે પેજનો ઉદય થવાનો હોય તેને ઉદયસમયથી અને શેષ બેને ઉદયાવલિકા બહારથી અંતરમાં ગોપુચ્છાકારે ગોઠવે છે. સાસ્વાદને જનારને આ ઉપશાંત અદ્ધા જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી ૬ આવલિકા જેટલો કાળ શેષ હોય ત્યારે અનંતાનો ઉદય થાય છે. આવો કપાયાભૂતચૂર્ણિને અભિપ્રાય જાણવો. તત્ત્વ કેવલિગમ વળી અહીં ગુણશ્રેણિ આયામ કરતાં ઉપશાંત અદ્ધાને સંખ્યાતગુણ કહેલ છે એટલે જણાય છે કે ઉપશમસમ્યત્ત્વના કાળનો સંખ્યાતમો ભાગ પસાર થઈ જાય ત્યાં સુધીમાં ગુણશ્રેણિશીર્ષ નિર્જીર્ણ થઈ જાય છે. તેથી મિથ્યા ગયા બાદ આ ગુણશ્રેણિ મળી શકે નહીં. જ્યારે કર્મપ્રકૃતિના ઉદયાધિકારની ૧૦મી ગાથામાં પ્રથમ ત્રણ ગુણશ્રેણિઓ મિથ્યા ગયેલાને પણ મળે છે એમ જણાવવા દ્વારા આ ગુણશ્રેણિની મિથ્યા ગયા બાદ પણ વિદ્યમાનતા જણાવી છે. તત્વ કેવલિગમ્યમ. પ્રશ્ન-૧૦ અનંતા.વિસંયોજનામાં ર૪ ની સત્તા ક્યારે થાય? ઉત્તર-૧૦ અનંતા વિસંયોજનમાં અંતરકરણ હોતું નથી.અનિવૃત્તિકરણે ઉલનાનુવિધ ગુણસંક્રમ હોય છે. અનિવૃત્તિકરણના ચરમસમયે ચરમખંડનો ચરમપ્રક્ષેપ થાય છે. આ ચરમખંડનો ચરમપ્રક્ષેપ ઉદયાવલિકાની ઉપરની સ્થિતિઓમાંથી થતો હોવાથી ઉદયાવલિકા ઉકરાતી નથી. એ સ્તિબુકસંક્રમથી ભોગવવાની રહે છે. એટલે અનિવૃત્તિકરણ પછી એ શેષ આવલિકાના ચરમસમયે ર૪ ની સત્તા મળે એમ માનવું યોગ્ય લાગે છે. પ્રશ્ન-૧૧ દર્શનમોહક્ષપણા સંબંધી ગુણશ્રેણિની રચના ક્યારથી શરુ થાય અને કયાં સુધી ચાલે ? ઉત્તર-૧૧ લપણા માટે અપૂર્વકરણ કરે તેના પ્રથમસમયથી ગુણશ્રેણિરચના ચાલુ થાય છે અને જીવક્તકરણ થાય (અનિવૃત્તિકરણ પૂર્ણ થાય ત્યારબાદ પણ એકાંત વિશુદ્ધયમાનતાના અંતર્મુસુધી એ ચાલે છે. (અનંતા, વિસંયોજનામાં પણ આ જ પ્રમાણે જાણવું) એકાંત વિશુદ્યમાનતાનો આ કાળ પૂર્ણ થયા પછી જ જીવ ૧૫૭ ઉપશમનાણ Page #173 -------------------------------------------------------------------------- ________________ શુભાશુભ કોઇપણ વેશ્યાવાળો થઈ શકે છે તેમજ અન્યગતિમાં જઇ શકે છે એમ જણાય છે. પ્રશ્ન-૧ર શ્રેણિમાં અંતર પડી ગયા પછીના સમયથી કયા ૭ અધિકારો પ્રવર્તે છે? ઉત્તર-૧ર (૧) મોહનીયમાં આનુપૂવી સંક્રમ, (૨) સંજવલોભનો અસંકામ, (૩) બધ્યમાન કમોંમાં ૬ આવલિકા બાદ ઉદીરણા, (૪) મોહનીયનો ૧ઠા. બંધ અને ઉદય, (૫) નપુંસકવેદની ઉપશમના(ક્ષપણા)નો પ્રારંભ (૬) મોહનીયના સંખ્યાતવર્ષ બંધ-ઉદીરણા અને (૩) મોહનીયમાં નવો-નવો બંધ સંખ્યાતગુણહીન- શેષમાં અસં ગુણહીન. આ પ્રમાણે ૭ અધિકારો કર્મપ્રકૃતિ ચૂર્ણિમાં દર્શાવ્યા છે. પંચસંગ્રહમાં, મોહનીયના સંખ્યાતવર્ષબંધ અને સંખ્યાત વર્ષની ઉદીરણા આ બેને સ્વતંત્ર અધિકાર તરીકે જણાવેલ છે અને નવો નવો જે સંખ્યાતગુણહીનબંધ થાય છે તેને સ્વતંત્ર ગણાવેલ નથી. કપાયખાભૂતાચૂર્ણિમાં પણ ઉત્તરોત્તર સંખ્યાતગુણહીનબંધને જુદા અધિકાર તરીકે કહેલ નથી, કિન્તુ મોહનીયના ૧ઠા. ઉદયને સ્વતંત્ર અધિકાર તરીકે જણાવેલ છે. તેમ છતાં, જયાં જેને સ્વતંત્ર અધિકાર તરીકે કહેલ નથી ત્યાં પણ તેનો અન્ય અધિકારમાં સમાવેશ તો કરી જ દીધો છે એટલે પદાર્થમાં કોઇ મતાન્તર નથી એ જાણવું. પ્રશ્ન-૧૩ દસમા ગુણઠાણે કેટલા અધ્યવસાયો હોય છે? ઉત્તર-૧૩ જેમ નવમા અનિવૃત્તિકરણગુણઠાણે મુક્તાવલિ સંસ્થિત અધ્યવસાયો હોવાથી અંતર્મુના સમય પ્રમાણ જ અધ્યવસાયો હોય છે એમ અહીં પણ જાણવું. શ્રી ભગવતીજી સૂત્રમાં અંતર્મુના સમયપ્રમાણ કહ્યા છે. કેટલાક આચાર્યોનું કહેવું એવું છે કે “ક્ષપક, ઉપશમશ્રેણિ આરોહક અને ઉપશમશ્રેણિઅવરોહકને આ ગુણઠાણે ક્રમશ: અનંતગુણ-અનંતગુણ સંલેશ હોવાથી તેઓના અધ્યવસાયો ભિન્ન હોવા સંભવે છે. માટે દસમા ગુણઠાણાના અંતર્મુ કાળના સમય કરતાં ત્રણગણા અધ્યવસાયો દસમા ગુણઠાણે હોય છે. પ્રશ્ન-૧૪ ઉપશાનમોહગુણઠાણાનો જઘન્ય અને ઉત્કૃષ્ટકાળ કેટલો હોય? ઉત્તર-૧૪ ઉપશાન્તકષાય અવસ્થા સાદિ સાત્ત છે. જઘન્યથી એક સમય માટે હોય છે. બીજે સમયે મૃત્યુ થવાથી ચોથે ગુણઠાણે જાય જ્યાં અવશ્ય કોધાદિનો ઉદય હોવાથી સકષાય અવસ્થા હોય છે. ઉત્કૃષ્ટકાળ અંતર્મુ હોય છે, કારણકે અગ્યારમાં કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી ૧૫૮ Page #174 -------------------------------------------------------------------------- ________________ ગુણઠાણાનો કાળ જ એટલો છે. આ એક મત કહ્યો. બીજો મત એમ ક્હ છે કે જઘન્યથી પણ અંતર્મુકાળ હોય છે, કેમકે લોભને ઉપશમાવવા માટે પ્રવૃત્ત થયેલા જીવનું, ઉપશમક્રિયા પૂર્ણ થયા બાદ અંતર્મુ પહેલાં મૃત્યુ થતું નથી એવો વૃદ્ધવાદ (પરંપરા પ્રાપ્ત સંપ્રદાય ) છે. ઉત્કૃષ્ટથી તો આ મતે પણ અંતર્મુ કાળ જ છે જે જઘન્યકાળ કરતાં વિશેષાધિક છે. આવી વાત શ્રી જીવાભિગમમાં ૨૬૧ મા સૂત્રની વૃત્તિમાં દેખાડી છે. કાર્યપ્રન્થિકો તો પ્રથમ મતને જ સ્વીકારે છે એ જાણવું. પ્રશ્ન-૧૫ સ્થિતિબંધ, સ્થિતિઘાત અને રસઘાતનો કાલ જે અંતર્મુહ પ્રમાણ કહેવાય છે તે આવલિકા કરતાં નાનો છે કે માટો ? ઉત્તર-૧૫ એક મુર્ત્તમાં ૧૬૭૭૭૨૧૬ આવલિકા હોય છે એવું પ્રતિપાદન શાસ્ત્રમાં મળે છે. એક આઠમા ગુણઠાણે પણ ઉત્તરોત્તર સ્થિતિબંધમાં ઘટાડો પલ્યોપમના સંખ્યાતમા ભાગ જેટલો થાય છે. એટલે કે એક પલ્યોપમ જેટલો સ્થિતિબંધ ઘટાડવા માટે સંખ્યાતા સ્થિતિબંધ પસાર કરવા પડે છે. વળી, આઠમા ગુણઠાણાના પ્રથમ સમયે જેટલો સ્થિતિબંધ હોય છે તેના કરતાં તેના ચરમસમયે એ સંખ્યાતગુણહીન હોય છે. એટલે કે આઠમા ગુણઠાણાના અંતર્મુ કાળમાં સંખ્યાતા સાગરોપમ જેટલો સ્થિતિબંધ ઘટાડવાનો હોય છે. એક એક સાગરોપમમાં દસ કોડા કોડી પલ્યોપમ હોવાથી અંતર્મુ કાળમાં સંખ્યાતા કો. કો. પલ્યોપમ જેટલો સ્થિતિબંધ ઘટાડવાનો હોય છે. એટલે કે એના કરતાં પણ સંખ્યાતગુણ અપૂર્વસ્થિતિબંધ પસાર કરવા આવશ્યક છે. હવે, એનો કાળ તો ૧૬૭૭૭૨૧૬ આવલિકા કરતાંય ઓછો જ છે. માટે જણાય છે કે એક એક અપૂર્વસ્થિતિબંધ વગેરેનો કાળ આવલિકાના સંખ્યાતમા ભાગે હોય છે. જયધવલાકાર વગેરે દિગંબર ગ્રન્થકારોએ એક મુહૂર્તમાં સંખ્યાતા કો. કો. આવલિકાઓ જે દેખાડી છે તેની અપેક્ષાએ આ સ્થિતિબંધ વગેરેનો કાળ સંખ્યાતી આવલિકા ઘટે છે. પૂર્વોક્ત આવલિકા અને આ આવલિકા એ બન્નેનું નામ સમાન હોવા છતાં આ આવલિકાનો કાળ પૂર્વોક્ત આવલિકાના કાળ કરતાં સંખ્યાતાકોડમા ભાગનો હોય છે એ જાણવું. પ્રશ્ન-૧૬ ઉપશમશ્રેણિમાં પુ.વેદનો ચરમબંધ ૧૬ વર્ષનો હોય છે ત્યારે સંજવકષાયોનો બંધ કેટલો હોય છે ? ૧૫૮ ઉપશમનાણ Page #175 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર-૧૬ ૩૨ વર્ષ હોય છે. જો કે કર્મપ્રકૃતિની ચૂર્ણિમાં આવી પંક્તિ છે કે નંમિ સમસ્ત छ नोकसाया उवसंता तंमि समते पुरिसवेयस्स ट्ठितिबन्धो सोलसवरिसाणि, संजलणाणं बंधो સંવેજ્ઞાનિ વાસસંદરસાળ ! એટલે આને અનુસરીને તો સંજવાનો બંધ સંખ્યાતા હજાર વર્ષો હોવા જણાય છે. પરંતુ આ પાઠમાં લહિયાની ભૂલથી સંનતાનું વંધ આ શબ્દો પછી વત્તીસં વરસા, નાવિરોri' આટલા શબ્દો રહી ગયા લાગે છે. આવું માનવાનું કારણ એ છે કે ૧) આના પછીનો સંજવ૦નો બંધ અંતર્મુ-ન્યૂન ૩ર વર્ષનો કમ્મપયડી ચૂર્ણિમાં કહ્યો છે. (૨) વળી ઉપશમશ્રેણિની પ્રરૂપણામાં જ્યાં જ્યાં સ્થિતિબંધની પ્રરૂપણા કરી છે ત્યાં ત્યાં સર્વત્ર જ્ઞાનાવરણીયાદિની સ્થિતિબંધ પણ જણાવ્યો જ છે. એટલે અહીં જો ઉપરોક્ત લખાણ છૂટી ગયેલું ન માનીએ તો આ સ્થળે જ્ઞાનાવરણીયાદિનો સ્થિતિબંધ જણાવ્યો નથી એવું માનવું પડેને યોગ્ય નથી. (૩) કષાયપ્રાભૂતચૂર્ણિમાં પુ. વેદના આ ચરમબંધે સંજવ૦નો બંધ ૩ર વર્ષ કહ્યો છે. પ્રશ્ન-૧૭ અવેદીજીવ, સમયગૂન બે આવલિકામાં બંધાયેલા પુ. વેદના અનુપશાંત દલિકને એટલા જ કાળમાં અસંવગુણ- અસગુણ શ્રેણિએ ઉપશમાવે છે એવું જે કહ્યું છે તેનો અર્થ શું? ઉત્તર-૧૭ અવેદીપણાના પ્રથમસમયે પુ.વેદનું કુલ જેટલું દલિક ઉપશમાવે એના કરતાં એના પછીના સમયે અસં.ગુણ દલિક ઉપશમાવે. એના કરતાં એના પણ પછીના સમયે અસંવગુણ દલિક ઉપશમાવે.. આવો અર્થ અહીં સંગત લાગતો નથી, કારણકે અવેદીપણાના પ્રથમસમયે બે સમયગૂન બે આવલિકામાં બદ્ધ લતાઓનું દલિક ઉપશમનો વિષય બને છે, બીજા સમયે એના કરતાં એક જૂન લતાનું દલિકઉપશમનો વિષય બને છે. આમ ઉત્તરોત્તર ઉપશમનો વિષય બનનારી લતાઓ હીન-હીન થતી હોવાથી ઉત્તરોત્તર સમયે ઉપશાંત થતું કુલ દલિક અસંવગુણ-અસંવગુણ હોવું સંભવતું નથી. તેથી પ્રસ્તુતમાં અસંવગુણશ્રેણિએ ઉપશમાવવાનું જ કહ્યું છે તેનો અર્થ એવો કરવો યોગ્ય લાગે છે કે તે વિવણિત સમયે બદ્ધલતાની બંધાવલિકા વીત્યા બાદ પ્રથમસમયે જેટલું દલિક ઉપશમે એના કરતાં એ જ લતાનું એના પછીના સમયે અસંવગુણ દલિક ઉપશમે. આમ યાવત એક આવલિકામાં એલતા સંપૂર્ણઉપશાંત થઈ જાય ત્યાં સુધી જાણવું. તત્વ કેવલિગમ્યું. પ્રશ્ન-૪ પુ.વેદના બંધવિચ્છેદ બાદ એનું નવું બદ્ધ દલિક પરપ્રકૃતિમાં જે સંક્રમે કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી ૧૬૦ Page #176 -------------------------------------------------------------------------- ________________ છે તેને ગુણસંક્રમ કેમ નથી કહ્યો? કારણકે પુ.વેદ પણ ત્યારે અશુભ અબધ્યમાન ઉત્તર-૧૮ પુ.વેદના બંધવિચ્છેદબાદ, બે સમયનૂન બે આવલિકામાં બદ્ધ દલિક અનુપશાંત કે અક્ષીણ હોય છે જેને જીવ એટલા જ કાળમાં ઉપશમાવે છે કે સંકમારા ખપાવે છે. (ઉપશમશ્રેણિમાં પ્રતિસમય ઉપશમ અને સંક્રમ બને થાય છે, લપકશ્રેણિમાં માત્ર સંક્રમ થાય છે.) એટલે, એકવાર એવી કલ્પના કરી લઈએ કે ઉપશમ થતો જ નથી અને બધું દલિક સંક્રમે છે, તો પણ સામાન્યથી એમ કહી શકાય છે કે એ કાળ દરમ્યાન પ્રત્યેક સમયે ૧-૧ સમયમબદ્ધ દલિક સંજય ક્રોધમાં સંક્રમે છે. કારણકે એ દલિક રાશિનો બંધકાળ અને સંક્રમકાળ સરખા છે. ગુણસંક્રમમાં તો પ્રત્યેકસમયે અસં સમયપ્રબદ્ધ દલિક સંક્રમવું જોઈએ. માટે આ ગુણસંક્રમ નથી. વળી બીજી રીતે પણ વિચારીએ તો ગુણસંક્રમમાં ઉત્તરોત્તર અસં ગુણ-અસંeગુણ દલિક સંકમે છે જે અહી સંભવિત નથી. પુ.વેદનો જે ચરમસંક્રમ થાય છે તે તેના ચરમસમયબદ્ધ દલિકનો જ અમુક ભાગ હોય છે, કેમકે ચિરમસમયબદ્ધ વગેરે દલિક તો દ્વિચરમસંક્રમ વગેરે દ્વારા સંક્રમી ચૂક્યું હોય છે. પુ.વેદનો જે ચિરમસંક્રમ થાય છે તેમાં ચિરમસમયબદ્ધદલિજ્જો અવશિષ્ટભાગ અને ચરમસમયબદ્ધ દલિનો અમુક ભાગ સંકમતો હોય છે. એટલે ચિરમસંક્રમે સંક્રમતા દલિક કરતાં ચરમસંક્રમે સંક્રમ, દલિક અસંવગુણ જ હોય એવું કહી શકાતું નથી. ઉપરથી પુ.વેદના ફિચરમબંધ યોગ ઘણો જ હોય અને ચરમબંધે યોગ સંભવિત જઘન્ય હોય તો ફિચરમસંક્રમે સંકમતા દલિક કરતાં ચરમસંક્રમે સંક્રમનું દલિક ઘણું જ ઓછું હોવું પણ સંભવે છે. માટે તો પુ.વેદનો જઘન્યપ્રદેશસંક્રમ ચરમસંકમે કહ્યો છે. આમ ચરમસંક્રમ કરતાં દ્વિચરમસંક્રમમાં સંક્રાન થતું દલિક અધિક હોવું જેમ સંભવે છે તેમ ચિરમ કરતાં ત્રિચરમસંક્રમમાં પણ તેમ સંભવે છે. આવું જ પૂર્વ-પૂર્વના સમય માટે જાણવું. માટે એ ગુણસંક્રમ નથી. શંકા - તો પછી એનો વિધ્યાતસકમ કહેવો જોઇએ, યથાપ્રવૃત્ત તો નહીં જ, કેમકે હવે બંધવિચ્છેદ થઇ ગયો હોવાથી એની બંધયોગ્યતા રહી નથી. સમાધાન- વિધ્યાતસકમનો ભાગહાર અસંકાળચક છે. એટલે જો પુ.વેદ વિધ્યાતસકમથી સંકમતો હોય તો બે સમયગૂન બે આવલિકાકાળમાં એ સંપૂર્ણ તયા સંકમી ન શકવાથી એનો સત્તાવિચ્છેદ થઈ શકે નહીં. માટે બંધવિચ્છેદ બાદ ૧૬૧ ઉપશમનાકરાણ Page #177 -------------------------------------------------------------------------- ________________ પણ એનો યથાપ્રવૃત્તસંક્રમ કહ્યો હોય એમ લાગે છે. આમ તો યથાપ્રવૃત્તસંક્રમનો ભાગહાર પણ P/a છે. પણ એ સામાન્યથી સંસારબદ્ધ દલિક માટે છે. અને સંસારબદ્ધ દલિકમાં સામાન્યથી કોઇપણ કાળે પૂર્વના P/a જેટલો સમયોમાં બંધાયેલું દલિક મુખ્યતયા હોય છે, એ પૂર્વ બંધાયેલું દલિક બહુ જ હીન-હીનતર હોય છે. એટલે યથાપ્રવૃત્તસંક્રમ માટે સામાન્યથી કહી શકાય કે પ્રતિસમય એક સમયપ્રબદ્ધ જેટલું દલિક સંક્રમે છે જે પ્રસ્તુતમાં સંગત હોવાથી પ્રસ્તુતમાં યથાપ્રવૃત્તસંક્રમ કહ્યો છે. પ્રશ્ન-૧૯ ‘અનિવૃત્તિકરણે દેશોપશમના,નિત્તિ અને નિકાચના અટકે છે” આનો અર્થ શું ? ઉત્તર-૧૯ હવે કો માં નવા દેશોપશમના વગેરે થતા નથી, અને જે દલિકોમાં પૂર્વે દેશોપશમના વગેરે પ્રવને લા હોય તે પણ નાબુદ થાય છે. એટલે કે જે દલિકો દેશોપશાંત, નિદ્ધત્ત કે નિકાચિત થયેલ હોય તે દલિકોમાંથી તે દેશોપશાંતતા વગેરે પરિણામ નીકળી જાય છે. એટલે હવે એ દિલકોના પણ સંક્રમ વગેરે સંભવિત બનવાથી ક્ષય થઇ શકે છે. અન્યથા નિકાચિત થયેલ દલિકોમાં તો અપવર્તના પણ લાગતી ન હોવાથી એ દલિકોનો સ્થિતિઘાત વગેરે કાંઇ થઇ શકે નહી, અને તેથી નાશ પણ થઇ શકે નહીં. વળી એટલે જ આ ક્લ્પના પણ કરવી આવશ્યક લાગે છે કે અનિવૃત્તિકરણ પૂર્વે પણ સ્થિતિઘાત વગેરે દ્વારા ઘાત્યમાન ખંડના નિષેકોમાંના દલિકોમાંથી પણ આ પરિણામો નીકળી જતા હોવા જોઇએ. વળી જઘન્યસ્થિતિદેશોપશમના ઉદ્દવલ્યમાન ૨૩ પ્રકૃતિઓ માટે, જે ચરમ ઉવેલાતો ખંડP/a પ્રમાણ હોય છે એટલી હી છે તેમાં પણ આ પ્રશ્ન ઊભો થાય છે કે જયારે ચરમખંડ ઉઘેલાવો શરુ થાય ત્યારે જ એટલી સત્તા હોવાથી ત્યારે જ જો એ દેશોપશમના થતી હોય તો દેશોપશાંત થયેલ દલિકોમાં હવે અંતર્મુસુધી સંક્રમ વગેરે કરણ લાગુ પડી ન શકવાથી એ ખંડ સર્વથા ખાલી જ નહીં થાય. એટલે ચિરમ વગેરે ખંડ ઉઘેલાતો હોય ત્યારે ઉપર મુજબ એની તો દેશોપશમના થતી ન હોવાથી આ ચરમખંડ જેટલી જઘન્ય દેશોપશમના એ વખતે થાય અને ચરમખંડ ઉવેલવાનો અવસર આવે ત્યારે એ પરિણામ નીકળી જાય એમ માનવું પડે. અથવા તો દેશોપશમના પરિણામને ટકવાનો જે જઘન્યકાળ હોય, ચરમખંડ ઉઘેલાય એ પૂર્વે એટલા કાળ પહેલાં જ ચરમખંડમાં ચરમદેશોપશમના થઈ હોય જે ચરમખંડને કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી ૧૬૨ Page #178 -------------------------------------------------------------------------- ________________ ઉલતી વખતે સ્વકાળ પૂર્ણ થઇ ગયો હોવાથી ટકતી નથી, અને તેથી ચરમખંડ ખાલી થઇ શકે છે. વળી એ ચરમ દેશોપશમના થવાના કાળે દ્વિચરમખંડ વગેરેમાં દેશપશમના થતી નથી, કારણકે એ ખંડ તો ચરમખંડ કરતાં પહેલાં ઉવેલાઇ જતો હોવાથી ત્યાં સુધીમાં એના દલિકોનો દેશપશમના પરિણામો ટકી રહેતો એ ખંડ સંપૂર્ણ ખાલીન થઈ શકવાની આપત્તિ આવે. એટલેજઘન્ય સ્થિતિદેશોપશમના તરીકે ચરમખંડની સ્થિતિઓ જે કહેલી છે તે સંગત થઈ જાય છે. તત્ત્વકેવલિગમ્યમ પ્રશ્ન-૨૦ સૂક્ષ્મસંપાયના પ્રથમસમયે જીવ કેટલી કિકિઓને વેદે છે? ઉત્તર-ર૦ કર્મપ્રકૃતિચૂર્ણિમાં આ પ્રમાણે પાઠ છપાયો છે કે “પઢમસમય સુમરા fટ્ટીમાં પ્રસંન્નમાં વેતિ' પણ આ પાઠમાં કંઈક અશુદ્ધિ લાગે છે. કારણ કે ચૂર્ણિકારે પોતે જ જણાવે છે કે “ઝાઝો પરમસખતે વાતો તાિં તો ગાંવૃMતિમાં માતૃM... સાતો રીપતિ ; કિટીકરણ અદ્ધાની પ્રરૂપણામાં એ જણાવાઇ ગયું છે કે પ્રથમસમયે જેટલી કિકિઓ કરે છે તેના પછીના સમયે અસંવગુણહીન કિકિઓ કરે છે. એમ ઉત્તરોત્તસમયે અસં ગુણહીન-અસંવગુણહીન કિકિઓ કરે છે. એટલે ક્લે કિકિઓ પ્રથમસમયક્તકિકિઓ કરતાં અસંતમાભાગ જેટલી જ વધુ હોય છે. અને પ્રથમસમયક્તકિકિઓમાંથી માત્ર અસંમો ભાગ છોડી શેષ તો સઘળી કિકિઓનો ઉદય થવાનું ઉપરોક્ત પાઠમાં ચૂર્ણિકારે જણાવ્યું જ છે. માટે સઘળી કિકિઓની પણ અસંહબાહુભાગ કિકિઓ પ્રથમસમયે ઉદય પામે છે એવું ચૂર્ણિકારને પણ અભિપ્રેત છે જ. કષાયમામૃતાચૂર્ણિમાં પણ અસંબહુભાગનો ઉદય દર્શાવ્યો છે. પ્રશ્ન-૨૧ ઉપશમશ્રેણિના અનિવૃત્તિકરણમાં જે અધ્યવસાયો હોય તે જ શું ક્ષપકશ્રેણિના અનિવૃત્તિકરણમાં હોય કે બીજા હોય ? ઉત્તર-ર૧ ઉપશામક જીવ અપૂર્વકરણે આવે ત્યારથી પોતાના અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરતાં વિશેષાધિકકાળની ગુણશ્રેણિ કરે છે. પકજીવ પણ પોતાના અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરતાં વિશેષાધિક કાળની ગુણશ્રેણિ કરે છે. તેમ છતાં ઉપશામકજીવની ગણણિ કરતાં લપકજીવની ગુણશ્રેણિ કાળની અપેક્ષાએ સંખ્યાતમા ભાગની જ હોય છે. તેથી જણાય છે કે ઉપશામકના અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરતાં ક્ષેપકનું અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ સંખ્યામાં ભાગના જ હોય છે. તેથી ઉપશામકના અનિવૃત્તિકરણના અધ્યવસાયો અને ઉપશમનારાણ ૧૬૩ Page #179 -------------------------------------------------------------------------- ________________ તપન્ના અનિવૃત્તિકરણના અધ્યવસાયો એક હોવા સંભવતા નથી. વળી ઉપશામક’ કરતાં સપના સ્થિતિબંધ-રસબંધ વગેરેમાં પણ ઘણું તારતમ્ય હોય છે. માટે જણાય છે કે બન્નેના અનિવૃત્તિકરણના અધ્યવસાયો સમાન હોવા સંભવતા નથી પણ જુદા જ હોય છે. કષાયપ્રાભૃતચૂર્ણિમાં પણ ઉપશામકના અનિવૃત્તિકરણની અપેક્ષાએ લપકનું અનિવૃત્તિકરણ સંખ્યામાં ભાગ પ્રમાણ જ હોવું સ્પષ્ટ અક્ષરો દ્વારા કહ્યું છે. માટે એ બેના અધ્યવસાયો જુદા જ હોય છે એ સ્વીકારવું. પ્રશ્ન-રર આયુષ્ય બાંધ્યા વગર જ જેઓ દર્શનમોહને ખપાવે છે તેઓ આગળ શું ક્ષપકશ્રેણિ અવશ્ય માટે જ છે કે કોઇ અટકે પણ ખરા? જો અટકે તો પછી દેવાયુ બાંધે કે નહી? ઉત્તર-રર કર્મપ્રકૃતિ ચૂર્ણિમાં ઉપશમનાકરણમાં દર્શનમોહક્ષપણાધિકારમાં અંતે જણાવ્યું છે કે “જો અબદ્ઘાયુષ્ક હોય તો ક્ષપકશ્રેણિ જમાડે છેપણ તેમાં આટલો અપવાદ છે કે “જો જિનનામની સત્તાવાળો ન હોય તો.” જો પૂર્વે જિનનામ નિકાચિત ન કર્યું હોય તો ક્ષપકશ્રેણિ માંડે. પણ જો નિકાચિત કર્યું હોય તો અબદ્ઘાયુષ્ક હોય તો પણ તેને એ ભવમાં ક્ષપકશ્રેણિનો અસંભવ હોઇ એ અવશ્ય વિરામ પામે જ છે. એવો જીવ પછી કાલાન્તરે દેવાયુ પણ અવશ્ય બાંધે જ છે. તેથી જ કાયિક્સમ્યક્ત માર્ગણામાં ૪ થી ૭ ગુણઠાણે દેવાયુબંધનું પણ પ્રતિપાદન છે. આ પ્રતિપાદન ૪ ભવિક ક્ષાયિકસત્ત્વની અપેક્ષાએ છે એમ કહી શકાતું નથી, કેમકે ૪ ભવિકલાયિન્સગન્લી જીવોદેવાયુનો બંધ બીજા ભવમાં યુગલિકપણામાં કરે છે જયાં ૫, ૬, ૭ ગુણઠાણા હોતા નથી. વળી શ્રી દુષ્પસહસૂરિમ. વગેરે જેવા પાંચ ભવવાળા સાયિસમ્યફ્તીઓની અપેક્ષાએ એ પ્રતિપાદન છે એવું સમાધાન પણ કરવું યોગ્ય નથી, કેમકે એવા ક્ષાયિકસભ્યત્વી કદાચિત્ન હોઈ તે ભાવને કેટલાક આચાર્યભગવંતો અપવાદરૂપ જ માને છે, વળી કેટલાક આચાર્યભગવંતો તો સાયિકસમ્યકત્વીને ૪ થી વધુ ભવ હોય જ નહી એવું માને છે. સાયિકસમ્યક્નમાર્ગણામાં દેવાયુના જયેષ્ઠસ્થિતિબંધમાં જયેષ્ઠ અબાધા પણ નિકાચિત જિનનામકર્મવાળા જીવોની અપેક્ષાએ મળી શકે છે. કહેવાનો આશય એ છે કે લામિક્સખ્યત્ત્વની માર્ગણામાં દેવાયુબંધના પ્રતિપાદનનું સમાધાન પાંચભવિકલાયિગફ્તીની અપેક્ષાએ કરવાનું હોય તો દેવાયુનોઉત્કૃષ્ટસ્થિતિબંધ કર્મપ્રકૃતિ - પ્રશ્નોત્તરી ૧૬૪ Page #180 -------------------------------------------------------------------------- ________________ કે ઉત્કૃષ્ટઅબાધા સંભવતી નથી. એમાં કારણ એ છે કે પાંચભવિક એ જીવજે ત્રીજા ભવમાં ભાયિકસમ્યક્ત હોવા છતાં દેવાયુ બાંધવાનો હોય છે તેમાં એ પાંચમા આરા જેવા મોક્ષગમન અયોગ્ય કાળમાં હોય છે. એ વખતે પ્રથમસંઘયણ ન હોઇ દેવાયુનો ઉત્કૃષ્ટસ્થિતિબંધ થઈ શક્તો નથી કે ક્રોડપૂર્વનું આયુન હોઈ ઉલ્ટઅબાધા સંભવતી નથી, ૪ ભવિક લામિક્સભ્ય જે બીજા ભવમાં દેવઆયુનો બંધ કરે છે તે યુગલિકકાળમાં હોઇ ઉત્કૃષ્ટસ્થિતિબંધ કે ઉત્કૃષ્ટઅબાધા મળતાં નથી. આ બેની સંગતિ એ રીતે જ થઈ શકે કે પૂર્વોડ આયુવાળા જીવે પોતાનું ૨/૩ આયુ પૂર્ણ થાય એ પૂર્વે જિનનામ નિકાચિત કર્યું, પછી ભાયિક્સમ0 પામ્યો હોય અને પછી ૪૩ આયુ શેષ હોય ત્યારે અનુત્તરનું ૩૩ સાગરોનું આયુ બાંધ. અહીં નિકાચિતજિનનામકર્મના ઉપલક્ષણથી નિકાચિત ગણધરનામકર્મ વગેરેની પણ ગણતરી કરી લેવી એવી અમે સંભાવના કરીએ છીએ. એટલે કે અમને એવું લાગે છે કે જે જીવે ગણધરનામકર્મ વગેરે નિકાચિત કરી દીધા હોય તે જીવ અબદ્ધાયુકહોય અને ક્ષાયિકસભ્યપામે તો એ પણ ત્યારે ક્ષપકશ્રેણિ માંડતોનથી પણ વિરામ પામે છે, અને ભવિષ્યમાં દેવાયુ પણ અવશ્ય બાંધે છે. આ બાબતમાં તત્વની જાણકારી બહુશ્રુત પાસેથી મેળવવી. પ્રશ્ન-૨૩ કેવલીસમુઘાતના આઠ સમયોમાં કયા સમયે કેટલું ક્ષેત્ર અવગાહિત હોય? તેનો આકાર કેવો હોય ? ઉત્તર-૨૩, સમય આકાર વ્યાપ્તક્ષેત્ર ૧-૭ ઉપરનીચે ૧૪ રાજ.શરીર પ્રમાણ દંડ લોક/અસં. ૨-૬ ઉપરનીચે લોકાન સુધી-ઉત્તર-દક્ષિણકે લોક/અસં. પૂર્વ-પશ્ચિમમાં લોકાન સુધી. અન્યમાં શરીર પ્રમાણ..એવું કપાટ ૩-૫ અ દિશામાં પણ સર્વત્ર લોકાન સુધી લગભગ દેશોનલોક ૧૪ રાજલોકના જ આકાર જેવા આકારવાળો ઘન.. ૪ સંપૂર્ણલોક પુરુષનો આકાર સર્વલોક ૮ સ્વશરીરસ્થ... લોકાઅસં. આમાં ૩જા અને ૫ મા સમયે લોકમાં રહેલા વિશ્રેણિસ્થ નિષ્ફટ વગેરેને છોડીને ઉપશમનાણ ૧૬૫ Page #181 -------------------------------------------------------------------------- ________________ શેષ સંપૂર્ણ લોક આત્મપ્રદેશોથી વ્યાપ્ત થઇ ગયો હોય છે. માટે વ્યાપ્તક્ષેત્ર દેશોનલોક હોય છે. આ વખતનો આકાર ‘પ્રતર' કહેવાય છે. આ કેવલીસમુદ્ઘાતમાં પહેલાં પાંચ સમયોમાં સમયે સમયે સ્થિતિઘાત રસઘાત હાજર હોવાથી કોનું મંથન (ખંડન) થતું હોય છે. તેથી એ પાંચ સમયોમાં મધ્યવત્તી એવા ત્રીજા સમયે ‘મન્થાન કરે છે’ એવો શાસ્ત્રમાં નિર્દેશ આવે છે. (૨સઘાત સામાન્યથી અંતર્યુ. અંતર્યુ. કાળમાં થાય છે. પણ આ પાંચ સમયોમાં સમયે સમયે થાય છે. અને પછી પાછો અંતર્મુ. કાળે થાય છે. એ સમયે દ્વિતીયસમયના કપાટને ઘન કરે છે, એટલે કે તેના જેવા આકારવાળા ક્ષેત્રને વ્યાપીને આત્મપ્રદેશો રહે છે. (એટલે કે તેનો આકાર લગભગ લોકપુરુષ જેવો થઇ જાય છે.) ત્રીજા સમયની પ્રક્રિયામાં વપરાયેલા ‘મન્થાન’ શબ્દનો ‘દહીંનું વલોણું કરનાર રવૈયો એવો જે અર્થ કરવામાં આવે છે તે યોગ્ય નથી લાગતો, કેમકે એમાં તો માત્ર બે કપાટ જેટલું ક્ષેત્ર વ્યાપ્ત હોવાથી લોકના અસં.મા ભાગનું ક્ષેત્ર જ વ્યાપ્ત થાય, દેશોનલોક જેટલું નહિં. નિષ્કુટ વગેરે પ્રદેશો લોક્ના અસં.મા ભાગ જેટલા પ્રમાણવાળા હોય છે. તે પણ ૪ થે સમયે પૂરાઇ જવાથી સંપૂર્ણલોક આત્મપ્રદેશોથી વ્યાપ્ત થઇ જાય છે. પાંચમા સમયે ત્રીજા સમયની જેમ દેશોનલોક, છઠ્ઠા સમયે બીજા સમયની જેમ કપાટ હોવાથી લોકનો અસં.મો ભાગ અને ૭ મા સમયે પ્રથમસમયની જેમ દંડાકાર થવાથી લોક્નો અસં.મો ભાગ વ્યાપ્ત હોય છે. આઠમા સમયે સ્વશરીરસ્થ થઇ જાય છે. આમાં સાતમા સમયે કપાટનું સંહરણ હોઇ પ્રશમરતિ વગેરે ગ્રન્થોમાં ઔદારિકમિશ્ર કાયયોગ હોવાનું પ્રતિપાદન છેજયારે દિગંબરો એ વખતે દંડાકાર હોઇપ્રથમસમયવત ઔદા.કાયયોગ માને છે. આઠમા સમયે દંડનું સંહરણ થઇ જવાથી શરીરસ્થ થઇ જવા છતાં તેની સમુદ્દઘાતના સમય તીક પરિગણના કરવી એ ન્યાય છે. દિગંબરો તેની સમુદ્દાતના સમય તરીકે ગણતરી કરતાં નથી અને તેથી કેવલીસમુદ્ઘાતને ૭ સમયનો જ માને છે. પણ એમાં પન્નવણા વગેરે ગ્રન્થોનો વિરોધ થતો હોઇ એની ઉપેક્ષા કરવામાં આવે છે. બહુશ્રુતોએ આ બાબતમાં શ્રુતાનુસારે યોગ્ય વિચાર કરવો. પ્રશ્ન-૨૪ શુભપ્રકૃતિઓની ઉત્કૃષ્ટ અનુભાગદેશોપશમના કોને હોય છે ? ઉત્તર-૨૪ સામાન્યથી એ અપૂર્વકરણે કહી છે. આના પર વિશેષ વિચાર કરીએ તો આવુંલાગે છે કે શાતા, ઉચ્ચગોત્ર અને યશનામની ઉત્કૃષ્ટઅનુભાગ દેશોપશમના કર્મપ્રકૃતિ પ્રશ્નોત્તરી ૧૬૬ Page #182 -------------------------------------------------------------------------- ________________ ઉપશમશ્રેણિથી પડતા જીવને અપૂર્વકરણથી પ્રારંભી સમજાળવી રાખે (૧૩૨ સાગરો.) ત્યાં સુધી હોવી જોઇએ તેમજ મિથ્યાત્વે પણ ઘાત ન કરે ત્યાં સુધી હોવી જોઇએ અને શેષ શુભપ્રકૃતિઓની તે લપકને અપૂર્વકરણે ચરમબંધ થયા બાદ બંધાવલિકા વીત્યે હોવી જોઈએ. ઉક્ત ત્રણ પ્રકૃતિઓનો ઉત્કૃષ્ટઅનુભાગબંધ પક ચરમબંધ કરે છે. પણ ત્યારબાદ ચારેય એની દેશોપશમના થતી નથી. લપકજીવને અનિવૃત્તિકરણ પૂર્વે દેશોપશમનાનો વિષય બને એવો આ ત્રણનો જે રસ બંધાય છે એના કરતાં સૂ.સંપાયના ચરમસમયે ઉપશામકને અનંતગુણ રસ બંધાય છે. તેથી એ જીવ પડતી વખતે જ્યારે અપૂર્વકરણે આવે છે ત્યારે એ રસની ઉત્કૃષ્ટ અનુભાગદેશોપશમના થાય છે. દેવદ્રિક વગેરે અન્ય શુભપ્રકૃતિઓનો અનિવૃત્તિકરણે તો બંધ હોતો નથી. એટલે અપૂર્વકરણે બંધવિચ્છેદ સમયે જે રસ બંધાય તેની બંધાવલિકા બાદ અપૂર્વકરણે જ દેશોપશમના થાય છે. બંધવિચ્છેદ સમયે ઉપશામક કરતાં લપકને અનંતગુણ રસ બંધાતો હોવાથી આ પ્રવૃતિઓની ઉત્કૃષ્ટઅનુભાગ દેશોપશમના ક્ષેપકને મળે છે. ૧૬૭ પશમનાણ Page #183 -------------------------------------------------------------------------- ________________ ( ઉદયાધિકાર પ્રશ્ન-૧ અનંતાનુબંધી વિસંયોજના વગેરેની ગુણશ્રેણિનું શીર્ષ મિથ્યાત્વકે મિશ્ર અવસ્થામાં મળી શકે? ઉત્તર-૧ ના, એ શીર્ષ મિથ્યાત્વ મિશ્ર અવસ્થામાં મળે નહીં, કારણકે પ્રથમની ૩ (સમ્યત્ત્વોત્પાદ, દેશવિરતિ, સર્વવિરતિની) ગુણશ્રેણિઓ માટે જ મિથ્યાત્વે જઇ અપ્રશસ્તમરણથી મરી અન્યભવગમન હોવું કહ્યું છે. શંકા- આ ૩ ગુણશ્રેણિઓ માટે જ આ જે કહ્યું છે અને શેષગુણશ્રેણિઓ માટે એનો જે નિષેધ કર્યો છે તે અપ્રશસ્તમરણ અંગે જાણવું. એટલે કે શેષ ગુણશ્રેણિઓનું શીર્ષ પણ ભોગવાઇને એ ગુણશ્રેણિઓ ક્ષીણ ન થઇ જાય ત્યાં સુધી અપ્રશસ્ત મરણ ન થાય. (છતાં યથાસંભવ પ્રશસ્તમરણ થઇ શકે છે.) પણ એ ગુણશ્રેણિઓ ક્ષીણ ન થાય ત્યાં સુધીમાં મિથ્યાત્વે કે મિથે પણ જીવ ન જાય એવું શા માટે માનવું? સમાધાન- અનંતા.વિસંયોજના વગેરેની ગુણશ્રેણિઓ તીણ થયા પૂજેમ અપ્રશસ્ત મરણ થતું નથી તેમ મિથ્યા કે મિશ્ર ગુણઠાણું પણ આવતું જ નથી. જો એ આવી શકતું હોત તો, મિથ્યાત્વે મિશ્રના ઉત્કૃષ્ટપ્રદેશોદયના સ્વામિત્વના અધિકારમાં માત્ર દેશવિરતિ-સર્વવિરતિની ગુણશ્રેણિનો શીર્વોદય ન કહેતાં પાંચ સંઘયણની જેમ આ બે ગુણશ્રેણિના શીર્ષ સાથે અનંતા ૪ વિસંયોજનાના ગુણ શ્રેણિનું શીર્ષ પણ જયાં મળે તે સ્થાન કહેત. પણ એ કહ્યું નથી. આથી જણાય છે કે અનંતા વિસંયોજનાની ગુણણિના શીવદયકાળે મિથ્યાત્વ કે મિશ્રનો ઉદય હોતો નથી. અનંતા ૪ની વિસંયોજના વગેરે થયા બાદ પણ અંતર્મુશ્કાળ સુધી ઉત્તરોત્તર અનંતગુણ-અનંતગુણ વિશુદામાન અધ્યવસાયો હોય છે અને ત્યાં સુધી ગુણશ્રેણિરચના ચાલુ હોય છે. આમાં ચરમસમયે એની વિશુદ્ધિ એટલી બધી થઇ ગઇ હોય છે કે જેથી એ સમયે થયેલી ગુણશ્રેણિનું શીર્ષ ઉદય પામે એ પહેલાં મિથ્યાત્વે કે મિશ્ર ગુણઠાણે જવા જેટલો સંલેશ આવી શક્તો નથી. પ્રશ્ન-૨ પ્રથમ ૩ ગુણશ્રેણિઓ અપ્રશમરણથી મરીને અન્યગતિમાં જનારને પણ હોય છે આવું કહ્યું છે એમાં ત્રીજી ગુણશ્રેણિતરી યથાપ્રવૃત્તસંયતગુણશ્રેણિ હી છે. તો આ યથાપ્રવૃતસંયતગુણશ્રેણિ શું છે? કર્યપ્રકૃતિ-પ્રશ્નોત્તરી ૧૮ Page #184 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર-ર યથાપ્રવૃત્તકરણ અને અપૂર્વકરણ એ બે કરીને જે સમયે જીવ સર્વવિરતિ પામે છે એ જ સમયથી સર્વવિરતિનિમિત્તક ગુણશ્રેણિ રચનાનો પ્રારંભ થાય છે. વળી એ સમયથી અંતર્મુ૦ સુધી હજુ પણ જીવ ઉત્તરોત્તર અનંતગુણ-અનંતગુણ વિશુબ્ધમાન હોય છે. આ અંતર્મુ॰ એકાંતવિશુદ્ધિનો કાળ છે, એમાં દિલની અપેક્ષાએ ઉત્તરોત્તર સમયે અસંગુણ-અસંગુણ ગુણશ્રેણિ રચાય છે. ત્યારબાદ જીવ સ્વભાવસ્થ થાય છે. ત્યારથી પરિણામનિમિત્તક સ્થિતિઘાત-રસઘાત બંધ પડે છે. સર્વવિરતિનિમિત્તક ગુણશ્રેણિ કે જે કાળની અપેક્ષાએ અવસ્થિત અને દલિકોની અપેક્ષાએ સંક્લેશ-વિશુદ્ધિને અનુસારે જ પ્રકારની હાનિવૃદ્ધિવાળી હોય છે તે સંયમ જળવાઇ રહે ત્યાં સુધી ચાલુ રહે છે. આ ગુણશ્રેણિને યથાપ્રવૃત્તસંયતગુણશ્રેણિ કહે છે, એની વિદ્યમાનતામાં જીવ મિથ્યાત્વે જઇ શકે છે. પણ સંયમની પ્રારંભિક એકાંત વિશુદ્ધિ ગુણશ્રેણિ ક્ષીણ ન થાય ત્યાં સુધી તેવો સંક્લેશ આવતો ન હોવાથી જીવ મિથ્યાત્વે જતો નથી. આ જ વાત દેશિવરતિની ગુણશ્રેણિ માટે પણ જાણવી. પ્રશ્ન-૩ ગુણિતકર્મા શ જીવ ઉપશમશ્રેણિમાં અંતરકરણક્રિયા ચાલુ કરવાના પૂર્વ સમયે મૃત્યુ પામી દેવલોકમાં ગયો. ત્યાં, અંતર્યુ બાદ ગુણશ્રેણિશીષો દય થાય ત્યારે હાસ્યાદિ ૬ નો ઉત્કૃષ્ટ પ્રદેશોદય જે કહ્યો છે તેમાં કોઇ વિશેષતા છે ? ઉત્તર-૩ હા, હાસ્યાદિ ૪ નો ઉત્કૃષ્ટપ્રદેશોદય જો ક્લેવો હોય તો એ વખતે ભય-જુગુપ્સાનો અનુદય લેવો. એમ ભયના ઉત્કૃષ્ટપ્રદેશોદય માટે જુગુ.નો અને જુગુ.ના ઉત્કૃષ્ટપ્રદેશોદય માટે ભયનો અનુય લેવો. આમ લેવાનું કારણ ? આ દેવાંતના જઘન્ય પ્રદેશોદય માટે કહ્યું છે કે એ વખતે ઉદ્યોતનો ઉદય હોવો જોઇએ, નહીંતર ઉદ્યોતનું દલિક સ્તિબુક્સંક્રમથી દેવગતિનામકર્મમાં પણ આવવાથી દેવગતિનો જઘન્ય પ્રદેશોદય ન મળે. એટલે પ્રસ્તુતમાં ભય-જુગુ.નો ઉદય ન હોય તો ગુણશ્રેણિણીયે રહેલ એના પ્રચુર દલિનો પણ હાસ્યાદિને ક્તિબુક્સંક્રમથી લાભ મળવાથી એનો ઉત્કૃષ્ટપ્રદેશોદય મળે. કષાયપ્રાભૂતચૂર્ણિમાં હાસ્યાદિ નો ઉત્કૃષ્ટપ્રદેશોદય ક્ષપકને ૮ માના ચરમસમયે કહ્યો છે, અને, એમાં કારણ જયધલાકારે એવું જણાવ્યું છે કે ઉપશામક કરતાં સપની૮ મા ગુણઠાણે પણ વિશુદ્ધિ અનંતગુણ હોવાથી એની ગુણશ્રેણિરચનાથી અધિક દલિક ગોઠવાયું હોય છે. એમ ક્યાયપ્રાભૂતસૂર્ણિમાં૮કષાયોનોઉત્કૃષ્ટપ્રદેશોદય ૧૬૯ ઉદયાધિકાર Page #185 -------------------------------------------------------------------------- ________________ ગુણિતકર્માશ જીવને દેશવિરતિ, સર્વવિરતિ તથા દર્શનમોહક્ષપણા ૩ ગુણશ્રેણિઓના શીર્વોદયે એ જીવ અસંમત થાય ત્યારે કહ્યો છે. જયારે કમ્મપયડીમાં હાસ્યાદિની જેમ ઉપશમણિમાં કાળ કરી દેવ થયેલાને ઉત્કૃષ્ટપ્રદેશોદય કહ્યો છે. આમાં કારણ એ જણાય છે કે ઉક્ત ૩ ગુણશ્રેણિઓ કરતાં ઉપશામક્લી ગુણશ્રેણિમાં અસંવગુણ દલિક હોવાથી ઉક્ટપ્રદેશોદય મળે. આ મતાંતરો જાણવા. તત્વ કેવલિગમ્ય છે. આ તિબુકસંક્રમની ગણતરીને ધ્યાનમાં લઈ ને જ અરતિ-શોકના જઘન્ય પ્રદેશોદય માટે એ વખતે ભય-જુગુનો પણ વિપાકોદય હોય એ જાણવું. પણ આવી શરત હાસ્ય-રતિ-ભય-જુગુ ના જઘન્ય પ્રદેશોદયના અધિકારમાં આવશ્યક નથી. એટલે કે હાસ્ય-રતિના જઘન્ય પ્રદેશોદય માટે ભય અને જુગુનો અને ભય-જુગુ ના જઘન્ય પ્રદેશોદય માટે જુગુ-ભયનો એ વખતે ઉદય હોય કે ન હોય તો કોઈ ફેર પડતો નથી. આનું કારણ એ છે કે એ પ્રકૃતિઓનો જઘન્ય પ્રદેશોદય, તેઓને ઉપશમાવીને દેવલોકે ગયેલ જીવને બીજી સ્થિતિમાંથી પ્રથમસ્થિતિ કરીને ઉદીરણોદય આવલિકાના ચરમસમયે હોય છે. આ વખતે જો અન્ય પ્રવૃતિઓ ઉદયપ્રાપ્ત હોય તો તો તિબુક્સકમથી તેનું દલિક અધિક્ત પ્રકૃતિમાં આવવાનો કોઇ પ્રશ્ન જ હોતો નથી, અને જો એ પ્રકૃતિઓ ઉદયપ્રાપ્ત ન હોય તો એની પ્રથમ સ્થિતિ ઉદયાવલિકાની બહાર જ થઇ હોવાથી જઘન્ય પ્રદેશોદયકાળ ઉદય પામી શકે એવો કોઈ નિષેક જ ન હોવાથી સ્તિબુકસંક્રમ દ્વારા એનું દલિક અધિક્ત પ્રકૃતિમાં આવવાનો પ્રશ્ન હોતો નથી. પ્રશ્ન-૪ ફક્ત ઉદીરણોદય શું છે? ઉત્તર-૪ અંતકરણના કારણે ઉદયાવલિકામાં જે કર્મનો સર્વથા અભાવ હોય તે કર્મની બીજી સ્થિતિમાંથી પરિણામવિશેષ દ્વારા અસંશ્લોકના ભાગહારે દલિકો ઉદીરી ઉદયાવલિકામાં (ઉદયસમયે અધિક, પછી-પછીના નિકોમાં) ઉત્તરોત્તર વિશેષહીન-વિશેષહીન ગોઠવી એને અનુભવવા એ ઉદીરણોદય કહેવાય છે. આમાં, તે તે સ્થિતિમાં મૂળ દલિક કોઇ રહ્યું નહોતું જે સ્વાભવિક રીતે ઉદયમાં આવે. માત્ર ઉદીરણાથી આવેલ દલિક જ હોય છે જે ઉદય પામે છે, માટે આને ઉદીરણોદય કહે છે. પ્રશ્ન-પ જો આ ઉદીરણોદયકાળે સાહજિક ઉદયપ્રાપ્ત દલિનો ઉદય નથી હોતો, કર્મપ્રકૃતિ-પ્રશ્નોત્તરી ૧૦ Page #186 -------------------------------------------------------------------------- ________________ તો ‘આ વગર ઉદયે ઉદીરણા થઇ' એમ નહીં કહેવાય? ઉત્તર-૫ ‘વિપાકોદય વિના ઉદીરણા ન થાય' એ નિયમ અંતરપૂરણ સિવાયની અવસ્થા માટે જાણવો. એટલે કે આ અવસ્થા સિવાય અન્યત્ર સર્વત્ર સહજ પ્રાપ્ત વિપાકોદયની સાથે જ ઉદીરણા હોય છે. પ્રશ્ન-૬ વર્ણાદિ ૨૦ પુદ્ગલવિપાકી છે. તો ક્યા શરીરમાં કેટલી પ્રકૃતિઓનો વિપાક હોય છે ? ઉત્તર-૬શરીરવર્ગણાઓના પુદ્દગલોમાં વર્ણાદિના જે વિભાગો હોય છે એની અપેક્ષાએ વિચાર કરીએ તો ઔદા,વૈઅને આહારશરીરમાં તો વીસે પ્રકૃતિઓનો ઉદય હોય છે. તેજસ અને કાર્પણ શરીરમાં ૫ વર્ણ, ૫ રસ અને બે ગંધનો ઉદય તો હોય જ છે. આઠ સ્પર્શમાંથી ભગવતીજીના અભિપ્રાયે તૈજસધ્ધોમાં (અનેતેથી તૈજસશરીરમાં) આઠે ય સ્પશો અને કાર્યણધમાં સ્નિગ્ધ, રૂક્ષ, શીત, ઉષ્ણ એમ ૪ સ્પશો નો ઉદય હોય છે. જયારે કર્મપ્રકૃતિની અને શતકની ચૂર્ણની અપેક્ષાએ તેજસ અને કાર્યણમાં મૃદુ-લઘુની સાથે સ્નિગ્ધ-ઉષ્ણ, સ્નિગ્ધ-શીત, રુક્ષ-ઉષ્ણ, અને રુક્ષ-શીત આ ૪ માંથી એક યુગલ એમ ૪ સ્પશો જણાવેલ છે. જો કે સ્કંધોમાં જે સ્પર્શ વગેરે હોય તે જ સ્પર્શાદિનો તે તે રીરમાં ઉદય હોય એવો નિર્ણય કરવામાં પ્રશ્ન એ ઊભો થાય છે કે ચૂર્ણની અપેક્ષાએ તૈકાશરીરમાં ચાર જ સ્પશો હોવાથી અને કર્કશ-ગુરુ તો અસંભવિત જ હોવાથી વિગ્રહગતિમાં એનો ઉદય મળશે નહીં. અને તો પછી શું એ અવોદયી થઇ જાય ? ભગવતીજીના મતે તૈજસ ધોમાં આઠેય સ્પર્શ હોવાથી આ પ્રશ્ન નથી. તેમ છતાં, તૈજસ સ્ક્વોમાં ચાર સ્પર્શો જ હોય છે એવું પ્રતિપાદન એ કાર્યગ્રન્થિક એક મત છે જેને અનુસરીને કર્મપ્રકૃતિ અને શતક બન્નેની ચૂર્ણિમાં ચાર સ્પો કહ્યા છે. પણ કાર્યગ્રન્થિક બીજો મત તૈજસ સ્ક્વોમાં આઠે ય સ્પશો માને છે, અને એને અનુસરીને આવો કોઇ પ્રશ્ન ઊભો થતો નથી. શંકા- આવું શાના પરથી કહો છો ? સમાધાન- જઘન્ય અનુભાગોદીરણા સ્વામિત્વ અધિકારમાં ૭૮ મી ગાથા અને તેની ચૂર્ણિમાં કર્કશગુરુનો જઘન્ય રસોદય કેલિસમુદ્ઘાતમાંથી પાછા ફરનારને મન્થાન કાળે કહ્યો છે કે જ્યારે ઔદારિકનો તો અનુદય હોય છે. વળી કાર્યણશરીરમાં તો આ બે સ્પર્શ છે જ નહીં.. માટે તૈજસશરીરમાં આ સ્પશો માનવા પડે છે. એના ઉદયાધિકાર ૧૭૧ Page #187 -------------------------------------------------------------------------- ________________ પરથી આ જણાય છે. પ્રશ્ન-૭નરકગતિનો ઉત્કૃષ્ટપ્રદેશોદય કોને હોય છે? ઉત્તર-૭ ચોથા ગુણઠાણાવાળો પૂર્વબદ્ધ નરકાયુષ્ક જીવ દર્શનમોહ Hપણા માટે અપૂર્વકરણાદિ કરે અને ગુણશ્રેણિરચના કરે. પછી દેશવિરતિ પામે અને ત્યારબાદ સર્વવિરતિ પામે. સર્વવિરતિની એકાન્તવૃદ્ધિવાળી ગુણશ્રેણિ રચનાની સમાપ્તિ બાદ-અંતર્મુહૂર્ત પછી સંક્લિષ્ટ થાય, મૃત્યુ પામે, નરકમાં જાય. ત્યાં ત્રણેની ગુણશ્રેણિના શીર્વોદયે નરકગતિનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય એમ મન્થકાર મહર્ષિ એ જણાવેલ છે. દર્શનમોહક્ષપણાસંબંધી ગુણશ્રેણિનો આયામ દેશ-સર્વવિરતિની ગુણશ્રેણિના આયામ કરતાં સંખ્યાતગુણહીન કહ્યો છે. એટલે અહીં પ્રશ્ન ખડો થાય છે કે પ્રથમ દર્શનમોહક્ષપણાની ગુણશ્રેણિ થતી હોય તો શેષ બે સાથે તેનું શીર્ષ ભેગું કઈ રીતે થઇ શકે? આનું એક સમાધાન એવું હોય શકે કે, દર્શનમોહક્ષપણાની ૭ મે ગુણઠાણે જે ગુણશ્રેણિથાય તેનો આયામ સંયમની ગુણશ્રેણિનાઆયામ કરતાં સંખ્યાતગુણહીન હોય. પણ ચોથે ગુણઠાણે જો ક્ષપણા થતી હોય તો એના ગુણશ્રેણિનો આયામ સંયમની ગુણશ્રેણિના આયામ કરતાં મોટો હોય જેથી એનું શીર્ષ ભેગું થઇ શકે. અથવા પહેલાં ક્રમશઃ દેશ-સર્વવિરતિ પામી પછી મિથ્યાત્વે જાય. નરકા, બાંધે અને ત્યાર બાદ સમ્યક્ત પામી દર્શનમોહાપણા કરે. કરણોની સમાપ્તિ બાદ અંતર્મુહૂર્ત સંક્લિષ્ટ બને, મરે, નરકમાં જાય. ત્યાં ત્રણેની ગુણશ્રેણિના શીર્વોદય નરકગતિનામકર્મનો ઉત્કૃષ્ટ પ્રદેશોદય હોય. (આમાં વચ્ચે મિથ્યાત્વે આવવાનું એટલા માટે કહ્યું કે કેટલાક આચાર્યોના મતે બદ્ધ નરકાયુ જીવ દેશ-સર્વવિરતિ અને બદ્ધ તિર્યંચાયુ જીવ સર્વવિરતિ પામી શકતા નથી. આ વાત પંચસંગ્રહાન્તર્ગત સપ્તતિકામાં બતાવેલી છે.) પ્રશ્ન-૮ ઉપશામકને ૧૦ માં ગુણઠાણાના ચરમસમયે થયેલી ગુણશ્રેણિનો આયામ મોટો હોય કે ઉપશાંતમો ગુણઠાણે થતી ગુણશ્રેણિનો? ઉત્તર-૮ ૧૧ ગુણશ્રેણિઓના આયામ(કાળ)ની પ્રરૂપણામાં ઉપશામકની ગુણશ્રેણિનો કાળ સંખ્યાતગુણ કહે છે. પણ એ ઉપશામકની પ્રારંભકાલીન ગુણશ્રેણિના આયામની અપેક્ષાએ હોવો જોઈએ. ૧૦ માના ચરમસમયે જે કર્મપ્રકૃતિ-પ્રશ્નોત્તરી ૧૨ Page #188 -------------------------------------------------------------------------- ________________ ગુણશ્રેણિનિક્ષેપ થાય છે તેનો આયામ તો ૧૧ મે થતી ગુણશ્રેણિ કરતાં ઓછો હોય છે. જો એ પણ સંખ્યાતગુણ હોત, તો નિદ્રાદ્ધિના ઉત્કૃષ્ટ પ્રદેશોદય માટે અગ્યારમાં ગુણઠાણાના પ્રથમસમયે થતી ગુણશ્રેણિના શીર્વોદયે ન કહેતાં, જયાં આ ૧૦ માના ચરમસમયે થયેલ શ્રેણિનું શીર્ષ હોય ત્યાં જ, ૧૧ માના જે સમયે થયેલી ગુણશ્રેણિનું શીર્ષ આવે. તે ગુણશ્રેણિના શીર્વોદયે કહેત.પણ એ કહ્યું નથી. તેથી જણાય છે કે ૧૧ મા ગુણઠાણે પ્રથમ સમયે થયેલ ગુણશ્રેણિનું શીર્ષ જ્યાં આવે તેના કરતાં પહેલાં જ ૧૦ માના ચરમસમયની ગુણશ્રેણિનું શીર્ષ આવી ગયું હોવું જોઇએ. માટે એનો આયામ ઓછો હોય છે. આમ, ૧૧ મા ગુણઠાણાના પ્રથમસમયે થયેલ ગુણશ્રેણિનું શીર્ષ આવે એ પહેલાં જ ૧૦ માના ચરમસમયની ગુણશ્રેણિનું શીર્ષ આવી ગયું હોય છે એવું આ નિદ્રાદ્ધિન્ના ઉત્કૃષ્ટ પ્રદેશોદયના સ્થાન પરથી જેમ નિશ્ચિત થાય છે તેમ એ પણ નિશ્ચિત થાય છે કે માત્ર ૧૦ માના ચરમસમયની ગુણશ્રેણિનું જ નહીં, અત્યાર સુધી થયેલ દરેક ગુણશ્રેણિનું શીર્ષ એ પહેલાં જ આવી જાય છે, પછી નહીં, અન્યથા એ શીર્ષ સાથે ૧૧ માના જે સમયની ગુણશ્રેણિનું શીર્ષ આવે તે શીર્વોદય કહેત. પણ આટલા માત્રથી ૮ મા વગેરે ગુણઠાણાએ જે ગુણશ્રેણિ થાય એનો આયામ પણ ૧૧ માની ગુણશ્રેણિના આયામ કરતાં નાનો જ હોય એમ માનવાની જરૂર નથી, એ તો સંખ્યાતગુણ જ હોય છે જેના કારણે તો ઉપશામક્ની ગુણશ્રેણિને કાળની અપેક્ષાએ ઉપશાંતમોહની ગુણશ્રેણિ કરતાં સંખ્યાતગુણ કહેલ છે). પણ એ વખતે હજુ કાળ વીતવાનો ઘણો બાકી હોવાથી એ વખતની ગુણશ્રેણિઓનું શીર્ષ આ ૧૧ માના પ્રથમસમયની ગુણશ્રેણિ શીર્ષને આંબી શક્યું નથી. ધારો કે પહેલો સમય એ ૮ માનો પ્રથમ સમય છે. ૧૦૦૧ મો સમય એ ૧૧ માનો પ્રથમસમય છે અને એ વખતે ૧૦૦૧ થી ૧૦૧૦ મા નિષેક સુધી ગુણશ્રેણિ રચાય છે. ૧૦૧૦ મો નિવેક એ શીર્ષ છે. ૧ થી ૧૦૦ મા સમય સુધીમાં ૮, ૯ અને ૧૦ ગુણઠાણા પસાર થાય છે. આમાંના કોઈ પણ સમયે થતી ગુણશ્રેણિનું શીર્ષ ૧૦૧૦ મા સમય પૂર્વેજ આવી જાય છે. પ્રથમ સમયે ધારો કે ૧થી ૧૦૦પ માનિક સુધીની ગુણશ્રેણિ થાય તો એનો આયામ ૧૦૦૫ સમયનો હોવા છતાં શીર્ષ (૧૦૦૫મો નિષેક) તો ૧૦૧૦ મા સમય પૂર્વે આવી જ જાય છે, આમ સર્વત્ર જાણવું. પ્રશ્ન-૯ આહા બો ઉત્કૃષ્ટ પ્રદેશોદય કોને હોય છે? ઉદયાધિકાર ૧૭૩ Page #189 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર- આહારકશરીર બનાવી અપ્રમત્ત ગુણઠણું પામે, ત્યારે અપ્રમત્તતાના પ્રથમસમયે કરેલી ગુણશ્રેણિના શીષે ઉત્કૃષ્ટ પ્રદેશોઠય હેલ છે. જેમ વિશુદ્ધિ વધે છે તેમ ગુણશ્રેણિથી પડતું દલિક વધે છે. એટલે પ્રમત્તતાથી વિશુધમાન પરિણામે અપ્રમત્ત બન્યા પછી પણ જ્યાં સુધી વર્ધમાનવિશુદ્ધિ હોય તેના ચરમસમયે કરેલ ગુણશ્રેણિના શીર્યોદયે ઉત્કૃષ્ટ પ્રદેશોદય કેમ નથી કહ્યો એ શોધી કાઢવાનો વિષય છે. પ્રશ્ન-૧૦ અનંતા૦ ૪ ના જઘન્ય પ્રદેશોદય માટેની પ્રક્રિયામાં છેવટે સાયિક ૧૩૨ સાગરોપમ સમ્ય૦પાળી મિથ્યાત્વે જાય છે ત્યાં મિથ્યાત્વના પ્રથમ સમયે જઘન્ય પ્રદેશોદય ન કહેતાં પ્રથમ આવલિકાના ચરમસમયે કેમ કહ્યો ? ઉત્તર-૧૦ સ્વાભાવિક નિષેકોની ગોપુચ્છાકાર રચનાના કારણે ઉત્તરોત્તર જે વિશેષહીનતા-વિશેષહીનતા દિલકોની થયેલી હોય છે તેના કારણે આયલિકાના ચરમનિષેકમાં થતી હાનિ-તેમજ અન્ય અનુદયપ્રાપ્ત જે પ્રકૃતિઓનું એ નિષેનું દલિક સ્ક્રિબુકસંક્રમથી પોતાને મળવાનું હોય તે પ્રકૃતિઓના તે નિષેની પણ ગોપુચ્છાકારના કારણે નિ... આવાં કારણોથી આવલિકાના ચરમસમયે જઘન્ય પ્રદેશોદય કહ્યો હોવો જોઇએ. આનુપૂર્વી ઓ માટે વિગ્રહના ત્રીજા સમયે ન કહેતાં પ્રથમસમયે જઘન્ય પ્રદેશોદય કહ્યો છે એનાથી જણાય છે કે એમાં ગોપુચ્છના કારણે જે હાનિ થાય એના કરતાં, ઉત્પત્તિકાળની નજદીક થવાથી યોગવૃદ્ધિ કે વિશુદ્ધિ થતી હોય અને ઉદીરણાથી અધિક દલિક પ્રાપ્ત થતું હોય તેથી ત્રીજો સમય ન કહ્યો હોય. પ્રશ્ન-૧૧ નરકગતિના જઘન્ય પ્રદેશોદય માટે પર્યાપ્ત થવાનો પ્રથમ સમય લીધો એના કરતાં ભવચરમસમય કેમ ન લીધો ? કારણકે નરકગતિ નામકર્મ બંધ કે સંક્રમથી પુષ્ટ થતું નથી અને સંપૂર્ણ આયુષ્ય દરમ્યાન ઉદય-ઉદીરણ!-અપવર્તનાથી ઘણું ભોગવાઇ ગયેલું હોય, ગોપુચ્છાકાર રચનાના કારણે એ ચરમસમયસંબંધી નિષેકમાં પણ દલિક ઘણું ઓછું હોય . ન ઉત્તર-૧૧ જઘન્ય પ્રદેશોદય માટે, માત્ર, પોતાની જ પ્રદેશસત્તા કેટલી જઘન્ય થઇ છે એ જોવાનું હોતું નથી, (અન્યથા નરકગતિ માટે ક્ષપિતકર્માશની પ્રક્રિયા વગેરે હેવાના બદલે નરકતિની વેલના કરીને પછી અસંજ્ઞીમાં અલ્પકાળ બાંધી નરકમાં જવાનું થન કરત ) કિન્તુ એ વખતે ક્તિબુકસંક્રમથી પોતાને મળતા કર્મપ્રકૃતિ-પ્રશ્નોત્તરી ૧૭૪ Page #190 -------------------------------------------------------------------------- ________________ દલિનો પણ વિચાર કરવાનો હોય છે. પ્રસ્તુતમાં, નરકગતિ બંધાતી ન હોવા છતાં, મનુષ્યગતિ વગેરે બંધાતી પ્રવૃતિઓ નરકના સંપૂર્ણ ભવ દરમ્યાન પાછી પુષ્ટ થઈ જાય અને એના પુષ્ટ નિકો તિબુકસંકમથી નરકગતિમાં સંક્રમવાથી નરકગતિનો જઘન્ય પ્રદેશોદય મળે નહીં, માટે પર્યાપ્તપણાનો પ્રથમસમય કહ્યો છે. અપર્યાપ્ત અવસ્થામાં સ્વર વગેરે જે પ્રકૃતિને અનુદય હોય છે તેનું પણ દલિક મળતું હોવાથી જઘન્ય પ્રદેશોદય મળતો નથી. પ્રશ્ન-૧ર ઔદા શરીર નામકર્મ વગેરેનો જઘન્ય પ્રદેશોદય કોને હોય? ઉત્તર-૧૨ એકેન્દ્રિય જીવને યથાસંભવ આ પ્રવૃતિઓનો જઘન્ય પ્રદેશોદય કહેલો છે. આમ કેમ કહેલું છે તે સમજાતું નથી, કારણકે વિચાર કરતાં ત્રસમાં એનો જઘન્ય પ્રદેશોદય કહેવો યોગ્ય લાગે છે. એકેન્દ્રિયમાં અંગોપાંગ વગેરેનો ઉદય ન હોવાથી એનું પણ દલિક આ ઉદયવતી પ્રવૃત્તિઓને મળવાથી પ્રદેશોદય જઘન્ય ન રહે. ત્રસમાં યોગ વધુ હોવાથી ઉદીરણાકરણથી વધુ દલિક આવવાના કારણે જઘન્ય ન મળે એમ કહી શકાતું નથી, કારણ કે તે પછી મનુષ્યગતિ વગેરે માટે પર્યાપ્ત થવાના પ્રથમસમયે ન કહેતાં ભવપ્રથમ સમયે જ કહી દેત, કારણકે ત્યારે અપર્યાપ્તપણાના કારણે યોગ એકદમ ઓછો હોય છે. ઉદીરણાકરણના કારણે દલિકોનું થતું ઓછા-વત્તાપણું અસં૦મા ભાગને અસર કરે છે. જ્યારે ઉદયપ્રાપ્ત પ્રકૃતિઓની સંખ્યાનું ઓછા-વત્તાપણું સંખ્યામા ભાગને અસર કરે છે. એક પણ પ્રકૃતિ ઉદયમાંથી ઓછી થાય એટલે એના ભાગનું એ નિનું સઘળું દલિક અન્ય ઉદયપ્રાપ્તસંખ્યાતી પ્રકૃતિઓને મળી જાય છે. એટલે વિવલિતપ્રકૃતિને સંખ્યામાં ભાગ મળી જાય છે જે ઉદીરણાના કારણે થતાં દલિક ફેરફારની અપેક્ષાએ ઘણું અધિક હોય છે. એટલે ઉદ્યોતના ઉદયવાળા સંજ્ઞીપંચેન્દ્રિયને, એ ઉત્કૃષ્ટસ્થિતિબંધ કરી ઘણી ઉદ્વર્તન કરે. અને પછી બંધાવલિકાના ચરમસમયે ઉષ્ટ સંક્લેશે જઘન્ય પ્રદેશોદય કહેવો યોગ્ય લાગે છે. સામાન્યથી, સંક્લેશ જેમ વધુ તેમ પ્રદેશોદીરણા ઓછી હોય છે. બેઇન્દ્રિયને સંજ્ઞીપંચેન્દ્રિય જેટલો સંક્લેશ ન હોવાથી સંસીપચેન્દ્રિયને તે કહેવાનો અભિપ્રાય છે. પ્રમ-૧૩ પર્યાપ્ત અસંજ્ઞીપંચેન્દ્રિય તિર્યંચોને ૬ સંઘયણ, ૬ સંસ્થાન, બે ખગતિ, સ્થિદિ ૬ અને અસ્થિરાદિ૬ એ ૬ પ્રકૃતિઓમાંથી કઇ કઇ પ્રકૃતિનો ઉદય હોય છે અને કઇ કઇ પ્રકૃતિનો ઉદય હોતો નથી ? ૧૭૫ ઉદયાધિકાર Page #191 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર-૧૩ છઠ્ઠા કર્મપ્રન્થની વૃત્તિ અને શૂર્ણિમાં આ છવીશે પ્રકૃતિઓનો ઉદય હોવો કહ્યો છે. ૩૬ મી ગાથાની ચૂર્ણિમાં અને સપ્તતિકા ભાગની ૧૪૭ મી ગાથાની વૃત્તિમાં આ વાત સ્પષ્ટપણે કહી છે. પણ કમ્મપયડીમાં ઉદીરણાકરણમાં પ્રકૃતિઉદીરણાના અધિકારમાં સુભગ-આદેયની ઉદીરણા માત્ર ગર્ભજોમાં હોવી જ કહી છે. સંમૂર્છાિમજીવોને તાદુર્ભગ-અનાદેયની જ ઉદીરણા કરી હોવાથી ઉદય પણ તે બેનો જ હોય છે. બાકીની બાવીશનો તો યથાયોગ્ય પ્રકૃતિઉદીરણા અને પ્રદેશઉદીરણાને અનુસાર અસંજ્ઞીઓમાં પણ ઉદય હોવો કહ્યો છે તે ખ્યાલમાં રાખવું. જ્યારે સિદ્ધાન્તપ્રન્થોમાં અસંજ્ઞીપંચેન્દ્રિય જીવોમાં, આમાંની અશુભ પ્રકૃતિઓનો જ ઉદય કહ્યો છે, શુભમાં માત્ર સુસ્વરનો ઉદય હોવો કહ્યો છે. પ્રશ્ન-૧૪ સંજવલોભના જઘન્યસ્થિતિઉદયનો સ્વામી કોણ હોય? ઉત્તર-૧૪ સભ્યોમાં પકશ્રેણિમાં દશમા ગુણઠાણાના ચરમસમયે રહેલા જીવને તેના સ્વામી તરીકે કહ્યો છે. જો કે આમ તો વિચાર કરવાથી જણાય છે કે જેમ એ સમયે અપવર્તના-ઉદીરણા ન હોવાથી ઉદયસમયરૂપ માત્ર ૧સમયની સ્થિતિઉદય હોય છે તેમ એ જીવને દશમાની સંપૂર્ણ ચરમાવલિકામાં ઉદીરણા કે અપવર્તના ન હોવાથી તે તે સમયે માત્ર એક એક ઉદયસમયનો જ સ્થિતિઉદય હોય છે. તેથી સંપૂર્ણ ચરમાવલિકા દરમ્યાન જઘન્ય સ્થિતિ ઉદય હોય છે. તેથી કર્મપ્રકૃતિચૂર્ણિમાં ચરમસમય' એવો ઉલ્લેખ મળતો નથી. તેમ છતાં, અન્યોમાં જે ચરમસમયવર્તી જીવનો ઉલ્લેખ મળે છે તેમાં એવી વિવેક્ષા સમજવી કે જઘન્ય સ્થિતિસરા વિશિષ્ટ જઘન્ય ઉદયની તેમાં વિક્ષા છે. એવો વિશિષ્ટ જઘન્યસ્થિતિઉદય તો ચરમસમયે જ હોય છે, ચિરમવગેરે સમયોએ તો સવાબે વગેરે સમયની હોવાથી જઘન્ય હોતી નથી. માટે ચરમસમયે સ્વામિત્વ હોવાનું કરેલું નિરૂપણ વિરુદ્ધ નથી એ જાણવું. શંકા:- આ રીતે જઘન્ય સ્થિતિઉદય ક્ષેપકની જેમ ઉપશામકને પણ ૧૦ મા ગુણઠાણાની ચરમઆવલિકામાં સંભવ તો છે ને? કેમકે તેઓને પણ બે આવલિકા શેષ હોય ત્યારે આગાલવિચ્છેદ થયો હોવાથી અને ચરમાવલિકાશે ઉદીરણા વિચ્છેદ થયો હોવાથી માત્ર ઉદયસમયરૂપ એક સ્થિતિનો જ ઉદય હોય છે. આની સામે એવી શંકા ન કરવી કે “જેમ વેદનીયકર્મમાં સાતમા ગુણઠાણે કે ઉપર ઉદીરણા ન હોવા છતાં એક સમયની સ્થિતિઉદય કહ્યો નથી, કેમકે ત્યારે પણ અપવર્તનાથી તો ઉપરની સ્થિતિઓનું દલિક ઉદયસમયમાં પણ આવી ઉદય કર્મપ્રકૃતિ-પ્રશ્નોત્તરી ૧૬ Page #192 -------------------------------------------------------------------------- ________________ પામતું હોવાથી એ અપવર્ચમાન સ્થિતિઓનો પણ ઉદય હોય જ છે. આ જ રીતે સંજવલોભમાં પણ આગાલવિચ્છેદ તથા ઉદીરણા વિચ્છેદ થયો હોવા છતાં બીજી સ્થિતિમાંથી અપવર્તનાથી દલિક આવતું હોય તો એ સ્થિતિઓ નો પણ ઉદય હોવાથી ઉપશામકને ચરમાવલિકામાં એક સમયનો જઘન્ય સ્થિતિઉદય શી રીતે મળે? આવી શંકા એટલા માટે ન કરવી કે બે આવલિકા શેષે જે આગાલવિચ્છેદ થાય છે તે માત્ર ઉદીરણાથી આવતા દલિકોના નિષેધને જ નથી જણાવતો, કિન્તુ બીજી સ્થિતિમાંથી અપવર્તનથી આવતા દલિકોના નિષેધને પણ જણાવે છે. એટલે કે આગાલવિચ્છેદ થયે બીજી સ્થિતિમાંથી કોઈ દલિક પ્રથમસ્થિતિમાં આવતું નથી. “આગાલવિચ્છેદ' થી આવી વાત ફલિત કરવી એ યોગ્ય પણ છે જ, કેમકે ગુણશ્રેણિ પણ આગાલવિચ્છેદ થાય ત્યારથી બંધ થઇ જાય છે. જો આગાલવિચ્છેદ બાદ પણ બીજી સ્થિતિમાંથી અપવર્તના દ્વારા દલિક આવવાનું ચાલુ હોય તો ગુણશ્રેણિ પણ ચાલ, રહેવી જોઈએ, કારણકે ગુણશ્રેણિરચના માટેનું દલિક મુખ્યતયા અપવર્તનાથી જ આવતું હોય છે, અને એ તો હજુ ચાલુ જ છે. માટે નક્કી થાય છે કે ઉપશામકને પણ ૧૦ માની ચરમાવલિકા દરમ્યાન ઉદીરણાથી કે અપવર્તનાથી ઉપલી સ્થિતિમાંથી કોઈ દલિક આવતું હોતું નથી. અને તેથી તેને પણ માત્ર એક એક ઉદયસમયનો જ ઉદય હોય છે. તો જઘન્ય સ્થિતિઉદય તરીકે તેનો પણ ઉલ્લેખ કેમ ન કર્યો ? સમાધાન - તમારી વાત સાચી છે. પણ તેમ છતાં, ઉપર કહી ગયા મુજબ, જઘન્ય સ્થિતિસરા વિશિષ્ટ જઘન્ય સ્થિતિઉદયની અહીં વિવેક્ષા હોવાથી ઉપશામનો ઉલ્લેખ કર્યો ન હોય, કેમકે ઉપશામકને એ વખતે સ્થિતિઉદય એક સમયનો હોવા છતાં, સ્થિતિસરા અંત: કો.કો. સાગરોપમ હોવાથી જઘન્ય હોતી નથી. શંકા - આવું સમાધાન આપવું યોગ્ય નથી, કેમકે તો પછી મિથ્યાત્વની જઘન્ય સ્થિતિઉદયની પ્રરૂપણામાં ઉપશમસમ્યક્તાભિમુખ મિથ્યાત્વીને સ્વામી તરીકે જે કહ્યો છે તે પણ કહી નહીં શકાય. એ જીવને મિથ્યાત્વમોહનીયની અંત: કો. કો. સાગરોપમ પ્રમાણ દ્વિતીય સ્થિતિ હાજર હોવા છતાં માત્ર એક સમયનો (ઉદયસમયનો) જ ઉદય હોવો જણાવી જઘન્ય સ્થિતિઉદયના સ્વામી તરીકે એનો ઉલ્લેખ કર્યો છે. એ રીતે પ્રસ્તુતમાં સંજવલોભની પણ ભલેને દ્વિતીય સ્થિતિગત સ્થિતિસરા અંતઃ કો. કો. સાગરોપમ હોય, તો પણ દશમા ગુણઠાણાની ૧૭ ઉદયાધિકાર Page #193 -------------------------------------------------------------------------- ________________ ચરમલિકામાં એક સમયનો ઉદય હી જ શકાતો હોવાથી જઘન્ય સ્થિતિ ઉદય શા માટે ન કહેવાય ? સમાધાન:- સંજવલન લોભ અને મિથ્યાત્વમોહનીયમાં તફાવત છે. સંજવલોભમાં એક સમયની સ્થિતિસત્તા (જઘન્ય સ્થિતિસત્તા) વિશિષ્ટ એક સમયનો ઉદય મળે છે. માટે તેની પ્રરૂપણામાં એવી વિવક્ષા કરી શકાય છે. મિથ્યાત્વમોહનીયમાં એક સમયની સ્થિતિસત્તા વિશિષ્ટ એક સમયનો સ્થિતિઉદય કોઇ જીવને મળવો સંભવિત નથી કે જેથી એને અંગે એવી વિવક્ષા કરી શકાય. એ પ્રકૃતિમાં તો એક સમયના ઉદય વખતે અવશ્ય અંત: કો. કો. સાગરોપમ સ્થિતિસત્તા દરેક જીવોને હોય છે, માટે જઘન્ય સ્થિતિસત્તાની ગણતરી વિના જ માત્ર જઘન્ય સ્થિતિ ઉદય તરીકે એક સમયનો ઉલ્લેખ છે. પણ સંજ્વલન લોભમાં ઉક્ત વિવક્ષા હોઇ ઉપશામનો જઘન્ય સ્થિતિ ઉદયના સ્વામી તરીકે ઉલ્લેખ નથી. તેમ છતાં, આવી વિવક્ષા હોવાનું સમાધાન જો જચતું ન હોય તો જઘન્ય સ્થિતિઉદયના સ્વામી તરીકે ક્ષેપક જીવની જે પ્રરૂપણા કરી છે તેના ઉપલક્ષણથી ઉપશામજીવને પણ તે સ્વામી તરીકે જાણી લેવો. કર્મપ્રકૃતિ-પ્રશ્નોત્તરી ૧૭ Page #194 -------------------------------------------------------------------------- ________________ ( સત્તાધિકાર પ્રશ્ન-૧ નરકૃદ્ધિની પ્રથમ ગુણઠાણે એકેન્દ્રિયમાં થતી ઉલનામાં જે ચરમખંડ હોય છે તે, તેની નવમા ગુણઠાણે થતી ઉલનાના ચરમખંડ કરતાં નાનો હોય છે કે મોટો? ઉત્તર-૧ મોટો હોય છે. કારણ કે નરકન્નિો જઘન્ય સ્થિતિસકમ ૯ મા ગુણઠાણે ચરમખંડનો જે ચરમપ્રક્ષેપ થાય છે તેને કહ્યો છે, પ્રથમ ગુણઠાણે થતા ચરમપ્રક્ષેપ ને નહીં. પ્રશ્ન-૨ સંજવક્રોધની જઘન્ય સ્થિતિસરા કેટલી છે? ઉત્તર-૨ સંજવ૦ક્રોધ વગેરે ૧૦ પ્રકૃતિની જઘન્ય સ્થિતિસતા જઘન્ય સ્થિતિસંક્રમને તુલ્ય કહેલ છે. સંજવક્રોધનો જઘન્ય સ્થિતિસંક્રમ અંતર્મુહૂર્તધૂન ૨ મહીના છે એટલે એની જઘન્ય સ્થિતિસતા પણ એટલી જાણવી. સપને સંજય ક્રોધના ચરમબંધ ૨ મહીના સ્થિતિબંધ છે જેમાંથી અંતર્મુહૂર્ત પ્રમાણ અબાધા બાદ કરીએ એટલા નિકો બીજી સ્થિતિમાં રચાય છે. બંધાવલિકા વીત્યા પછીની આવલિકાના ચરમસમયે તો સંકામ્યમાર્ણ સંક્રાન્તિ ન્યાયે એની સત્તા વિચ્છિન્ન થઈ જાય છે. એટલે એ આવલિકાના ચિરમસમયે (એટલે કે સમયપૂન બે આલિકાના ચરમસમયે) એનો જઘન્ય સ્થિતિસકમ અને જઘન્ય સ્થિતિસત્તા મળે છે. આ સમયે માત્ર ચરમસમયબદ્ધ નિકો જ બીજી સ્થિતિમાં વિદ્યમાન હોય છે અને સંકમ પામે છે. એટલે અબાધામાં તો કોઈ નિષેકો ન હોવાથી અંતર્મચૂર બે મહીના જઘન્ય સ્થિતિસંક્રમ મળે છે. શંકા- ચરમબંધથી સમયમૂન બે આવલિકાએ પ્રસ્તુત (જઘન્ય સ્થિતિ સંકમ-સત્તા વાળો) સમય આવ્યો છે. એટલે એ વખતે સરાગત ચરમનિકની સ્થિતિ-સમયનૂન બે આવલિકાનૂન ૨ મહીના જેટલી હશે. તો પછી જઘન્ય સ્થિતિસત્તા તરીકે અંતર્મુન્યૂન બે મહીના શા માટે હો છો? સમયચૂન ૨ આવલિકાનૂન ૨ મહીના કહેવા જોઈએ ને ! સમાધાન:- આ શંકા અણસમજથી થયેલ છે. ચરમનિષેકની સ્થિતિ તમે કહી છે તે બરાબર છે પણ નીચે અબાધા પ્રમાણ સ્થાનોમાં એચ નિષેક રચાયા ન હોવાથી એટલા સ્થાને જેટલી સ્થિતિની પણ સત્તા કહી શકાતી નથી. એટલે જેમ, ૧૯ સત્તાધિકાર Page #195 -------------------------------------------------------------------------- ________________ અનુદયવતી પ્રકૃતિ માટે બેસમયસ્થિતિવાળો ચરમનિક એ એકસમયની જઘન્ય સ્થિતિસરા કહેવાય છે. પણ પ્રથમ નિવેક (ઉદયસમય) ખાલી હોવાથી બે સમય સ્થિતિસતા નથી કહેવાતી તેમ અહીં નીચેના નિકો ખાલી હોવાથી એની સત્તા કહેવાતી નથી. માટે અંતર્મુહુર્તજૂન ૨ મહીના જઘન્ય સ્થિતિસત્તા હોય છે. પ્રશ્ન-૩ દેવોને કઈ પ્રવૃત્તિઓની સત્તા અત: કો.કો. કરતાં ન્યૂન હોય? ઉત્તર-૩ આહારક-૭, સમ્યક્વમોહનીય અને મિશ્રમોહનીય રૂપ ૯ ઉદ્દલાતી પ્રકૃતિઓની સત્તા ઉદવલ્યમાન અવસ્થામાં, તેમજ અનંતા ૪ની વિસંયોજના કરાતી અવસ્થામાં સ્થિતિસરા અંત: કો. કો.થી ન્યૂન હોય છે યાવત પલ્યોપમના અસં૦મા ભાગ પ્રમાણ પણ હોય છે. વળી જે અસંજ્ઞીજીવ વૈ૦ ૧૧ ની સ્વબંધસમાનસના કરીને ત્યાંથી સીધો દેવ કે નારકમાં ઉત્પન્ન થયો હોય તેને આ ૧૧ની જઘન્ય સત્તા પલ્યોપમના સંખ્યાતભાગગૂન ૨૦૦૦/૭ સાગરોપમ જેટલી ભવચરમસમય સુધી મળે છે. અસંજ્ઞીમાં બાંધેલી સત્તા દેવ-નરકભાવમાં વધી શક્તી નથી, કેમ કે આ પ્રવૃતિઓનો તેઓને બંધ હોતો નથી, અને તેથી જ અન્યબળમાન અધિક સ્થિતિઓ પણ તેમાં સંક્રમતી નથી. આ સત્તા ભવન, વ્યંતર દેવોમાં તેમજ રત્નપ્રભાનારકીઓમાં જ જાણવી, અન્યત્ર નહિ, કેમકે જયોતિષ્ક વગેરે દેવોમાં તેમજ રત્નપ્રભાની પાંચમી પ્રતરથી માંડીને ૭ મી નરક સુધી સંજ્ઞી જીવો જ ઉત્પન્ન થાય છે, અસંજ્ઞી નહિ. તેથી ત્યાં વૈ૦૧૧ની અંત:કો. કો.થી ન્યૂન સત્તા મળે જ નહિ. પ્રશ્ન-૪ ઉપશાન્તમો ગુણઠાણે સાત કર્મોની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા કેટલી હોય છે? ઉત્તર-૪ કમ્મપયડીમાં આહારક કિન્ની જઘન્ય સ્થિતિ ઉદીરણામાં હેતુ તરીકે ચાર વાર ઉપશમશ્રેણિ, એ પછી દર્શનસપ્તકની ક્ષપણા, એ પછી ૩૩ સાગરોપમ આયુષ્યવાળા અનુત્તરમાં ઉત્પન્ન થવું એ દેખાડ્યું છે. આના પરથી જણાય છે કે ચોથા ગુણઠાણાનાજઘન્ય કે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કરતાં વધુ સ્થિતિસત્તા ઉપશાનમોહ ગુણઠાણે હોવી જોઈએ. આમાં કારણ એ છે કે ચાર વાર ઉપશમણિ માંડવામાં અને એ પછી દર્શનગિની લપણામાં સ્થિતિઘાતો વડે સાતે કર્મોની પુષ્કળ સ્થિતિ ખાંડી નાખી હોય છે. વળી એ પછી ૩૩ સાગરોપમ જેટલો કાળદેવલોકમાં પસાર કર્યો એટલે એટલી બીજી સ્થિતિ અલ્પ થઇ ગઇ. (આમાં કારણ એ છે કે ૪થે કે કર્મપ્રકૃતિ-પ્રશ્નોત્તરી ૧૮૦ Page #196 -------------------------------------------------------------------------- ________________ ઉપરના ગુણઠાણે કોઇ જીવ ક્યારેય સત્તા કરતાં વધુ સ્થિતિબંધ કરતો નથી, પણ સંખ્યાતગુણહીન જ કરે છે. તેથી સ્થિતિબંધથી સત્તા તો વધતી નથી, અને નીચેથી જેમ જેમ સમયો પસાર થાય છે તેમ તેમ સત્તા ઘટતી જાય છે.) એ પછી મનુષ્યમાં આવી સંયમ લઇ જયારે આહા૦ ૨ બાંધે ત્યારે નામના બધા કર્મોની સ્થિતિસત્તા અલ્પ થયેલી હોવાથી સંક્રમથી પણ આહા૦ રની સત્તા અત્યંત દીર્ઘ તો થતી નથી. તેથી ઉદીરણા પણ તેની અલ્પ થાય છે. અહીં, ઉપશમશ્રેણિથી પડીને ૪ થે ગુણઠાણે દીર્ઘકાળ રહેવાનું જે વિધાન છેતેના પરથી જણાય છે કે એટલો કાળ રહેવા છતાં પણ એ જીવ સત્તાને ક્યારે ય વધારતો નથી. એટલે કે ઉપશાન્તમોહ ગુણઠાણાથી જે સત્તા ઉત્તરોત્તર પણ ઘટતી ઘટતી આવે છે તેના કરતાં ૪ થે ગુણઠાણે પણ વધુ બંધ એ કરતો નથી. એટલે કે ઉપશાન્તમોહ ગુણઠાણે ૪ થા ગુણઢાણાના સ્થિતિબંધ કરતાં વધુ સ્થિતિસત્તા હોય છે. વળી ઉપશમનાકરણમાં ઉપશમશ્રેણિના અધિકારમાં ચૂર્ણિમાં તે તે સ્થાનોએ સ્થિતિબંધોના અલ્પબહુત્વ, દેશઘાતી કરણ વગેરે દેખાડી પછી ત્યાં જ સત્તા તો બધે જ અંત:કો. કો. સાગરોપમ હોવી દેખાડી છે, તેથી પછી પણ ૧૧ મા સુધી સર્વત્ર તેટલી સત્તા હોવી જાણવી. ટીકાકારોએ સ્થિતિબંધના અલ્પબહુત્વની જેમ સ્થિતિસત્તાનું પણ અલ્પબહુત્ય જે કહ્યું છે તે પંચસંગ્રહાનુસારી જાણવું, પણ ચૂર્ણિ અનુસારી નહિ. આ એક મતાન્તર તરીકે લાગે છે, તત્ત્વને બહુશ્રુતો જાણે. કષાયપ્રાકૃતની ચૂર્ણિ અને વૃત્તિમાં ઉપશાન્તમોહ સુધી અંત: કો. કો. સ્થિતિસત્તા હોવાનું પ્રતિપાદન છે એ જાણવું. પ્રશ્ન-૫ વર્ણાદિ ૨૦ની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા કેટલી છે ? ઉત્તર-૫ ચૂર્ણિકારે વીસે પ્રકૃતિઓને ઉદયબંધોત્કૃષ્ટા માની છે. એટલે દરેક્ની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા ૨૦ કો. કો. છે. ટીકાકારોએ શુક્લવર્ણ વગેરે ૧૩ પ્રકૃતિઓને ઉદયસંક્રમોત્કૃષ્ટા માની છે એટલે એમના મતે એની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા એક આવલિકાન્સૂન ૨૦ કો. કો.જાણવી. શેષ ૭ પ્રકૃતિઓને તો તેઓએ પણ ઉદયબંધોત્કૃષ્ટ માની હોવાથી ૨૦ કો.'કો. પૂરી સત્તા જાણવી. પ્રશ્ન-૬ મતિજ્ઞાનાવરણવગેરેનો જઘન્ય રસસંક્રમ ૧૨ મા ગુણઠાણાની સમયાધિક આવલિકા શેષે ૨ ઠા. રસનો કહ્યો છે. રસ અપવર્તના સ્વરૂપ આ સંક્રમ માત્ર ૧૨ મા ગુણઠાણાના ચરમસમયભાવી ચરમનિષેકમાં રહેલા દલિકોમાંથી થાય છે. સત્તાધિકાર ૧૮૧ Page #197 -------------------------------------------------------------------------- ________________ એટલે જણાય છે કે એ નિષેકમાં પણ બે ઠા. રસની સતા તો હોય છે જ. તો પછી બારમાના ચરમસમયે એની ૧ઠા. રસની સત્તા બતાવી છે તે શી રીતે ? ઉત્તર-૬ તમારી વાત સાચી છે. ચરમનિકમાં બે ઠા. રસ પણ હોય છે જ. પણ જયારે (૧૨માના ચરમસમયે) એનો ઉદય થાય છે ત્યારે એ બધો રસ ઉદયમાં જેટલો રસ હોય તેટલો જ થઈને ઉદયમાં આવે છે. તેથી જેમ પૂર્વસમય સુધીદેવગતિ વગેરે રૂપે રહેલી પ્રકૃતિ ઉદયસમયે ઉદયવતી મનુષ્યગતિ વગેરે રૂપ થઈને જ ઉદયમાં આવે છે, અને એની દેવગતિ રૂપે સત્તા મનાતી નથી તેમ) ઉપરના રસની એ સમયે સતા ગણાતી ન હોવાથી ૧ઠા. રસની જ સત્તા હોય છે. દ્વિચરમસમય સુધી ૨ ઠા. રસ સત્તામાં કહેવાય અને ચરમસમયે 1 ઠા. સ સત્તામાં કહેવાય. પ્રશ્ન-૭ જેમ ચોથે ગુણઠાણે અંતર્મુહૂર્તન્યૂન ૭૦ ક. કો. સ્થિતિસત્તા મળી શકે છે એમ છ-સાતમે ગુણઠાણે મળે? ઉત્તર-૭ ના, નહીં મળે. કારણ કે આહારક દ્વિકની ઉત્કૃષ્ટ સ્થિતિસરા અંત: કો. કો. જ બતાવી છે. અંત: કો. કો.થી વધારે સ્થિતિસરા સાથે જો સાતમે આવી શકાતું હોય તો આહારક દ્વિકની ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા સંક્રમકારા ૨૦ કો. કો. બતાવી હોત. પ્રશ્ન-૮ શ્રી તીર્થ કરદેવની કેવલી અવસ્થાનો જઘન્ય અને ઉત્કૃષ્ટ કાળ કેટલો? ઉત્તર–૪ જઘન્યકાળ વર્ષપૃથત્ત્વ હોય છે. ઉત્કૃષ્ટકાળ દેશોનપૂર્વક્રોડ જાણવો. કમ્મપયડીની ચૂર્ણિમાં જઘન્ય પ્રદેશસત્તા સ્વામિત્વ અધિકારમાં આવો પાઠ છે કે अन्ने भणंति-तित्थकरनाः त अप्पद्धा बंधियत्ति अप्पकालं चउरासोतो वाससहरसाणि सातिरगाणि बंधिउ केवली जातो पव्वकाडिदसणं केवलपरियागं अणपालिय अजागिकवलिस्स चरिमसमत વર્ટમાઇરસ વિથર્મોમાસ નહનાઁ પાસત " (અર્થ-સાધિક ૮૪૦૦૦ વર્ષ જેટલા અલ્પકાળ માટે જિનનામી બાંધી કેવલી થાય, દેશોનપૂર્વક્રોડ સુધી કેવલપર્યાય પાળે. પછી અયોગીના ચરમસમયે રહેલા પિતકર્માશને જઘન્ય પ્રદેશસત્તા હોય) આ પાઠથી એ પણ જણાય છે કે જિનનામની સત્તાવાળા જીવો નરકમાં પણ ૮૪૦૦૦ વર્ષથી ઓછી આયુષ્યમાં જતા નથી. પ્રશ્ન-૯ બીજા વગેરે ગુણઠાણે અશુભપ્રકૃતિઓના ૩-૪ કાણિયા રસની સત્તા હોય? જો ન હોય તો શા માટે? ઉત્તર-૯ એ સત્તા હોતી નથી, કારણ કે જીવજયારે સખ્યત્ત્વ પામતો હોય છે ત્યારે કર્મપ્રકૃતિ-પ્રશ્નોત્તરી ૧૮૨ Page #198 -------------------------------------------------------------------------- ________________ આયુષ્ય સિવાયના અશુભકર્મોના બે ઢાણિયા રસની જ સત્તા રહે છે, ઉપરના રસનો ઘાત થઈ ગયો હોય છે. અને સત્ત્વ પામ્યા બાદ એની હાજરીમાં અશુભપ્રકૃતિઓનો ત્રણ-ચાર ઠાણિયો રસ નવો પણ બંધાતો નથી. તેથી ચોથા વગેરે ગુણઠાણે તો ૩-૪ ઠા. રસની સત્તા હોતી નથી. બીજે ગુણઠાણે પણ ચોથે ગુણઠાણેથી જ જવાતું હોવાથી આ રસસના હોતી નથી. તેથી જણાય છે કે બીજે તેમજ ચોથે વગેરે ગુણઠાણે અશુભપ્રકૃતિઓનો દ્રિસ્થાનિક રસ જ સત્તામાં હોય. ત્રીજા ગુણઠાણે પણ સંભવ નો દ્રિસ્થાન - રસનો જ લાગે છે. પણ નિર્ણય થઇ શકતો નથી. આશય એ છે કે મિથ્યાત્વે ગયેલો સગરૂપતિત જીવ સભ્યત્વમોહનીયના પલ્યોપમના અસંખ્ય ભાગ પ્રમાણ ઉદવેલનાકાળ કરતાં ઓછા કાળમાં સમ્યકત્વમોહનીયનો ઉદય થવાથી ચોથે ગુણઠાણે જાય ત્યારે કરણ કરતો ન હોવા છતાં એવી વિશ...િ મળો તો અવશ્ય હોય જ છે કે જેથી છેલ્લા અંતર્મુહુર્તમાં બંધાયેલા પણ ત્રણ ચાર છાણિયા રસનો ઘાત થઈ દ્રિસ્થાનિક રસ જ શેષ રહે છે. પણ આ રીતે મિશ્રમોહનો ઉદય થવાથી ત્રીજે ગુણઠાણે જતો જીવ એવી વિશુદ્ધિવાળો અવશ્ય હોય જ એવો નિર્ણય જેના પરથી કરી શકાય તેવી કોઇ બિના શત્રમાં કહેલી દેખાતી નથી. તેથી ૩-૪ ઠા. રસનો ઘાત થઇ જ ગયો હોય એવો પણ નિર્ણય થઇ શક્તો નથી. જો કે, સમ્યત્વની સંક્રમસ્થિતિ અંતર્મુહૂર્તન્યૂન % કો. કો. બતાવી છે તેના પરથી, ચોથે ગુણઠાણે અંતર્મુહૂર્ત માટે અંતમુન્યૂન ૭૦ કો. કો. સ્થિતિસત્તા હોવી જણાય છે. અને આના પરથી એ પણ જણાય છે કે સ્થિતિઘાત કર્યા વગર પણ ચોથે જવાય છે. તો પણ, ચોથે ગુણઠાણે મિથ્યાત્વનો ઉત્કૃષ્ટ રસ જે બતાવ્યો નથી એ જણાવે છે કે ચોથે જતી વખતે રસઘાત તો થાય જ છે. વળી રસઘાત કરીને ઉપર ચઢે છે એવું જણાવતા શબ્દો પણ મળે છે. શંકા- પણ રસઘાત પ્રાયોગ્ય વિશુદ્ધિ જો છે, તો તેનાથી સ્થિતિઘાત પણ થઇ નહી જાય ? સમાધાન:- ના, અવશ્ય થઈ જાય એવું નથી. એમાં કારણ આ હોય કે સ્થિતિઘાતનો કાળ રસઘાતના કાળ કરતાં વધુ હોય અથવા સ્થિતિઘાતનો પ્રારંભ પાછળથી થતો હોય. તેથી ચોથે પહોંચતા પહેલાં રસઘાત અવશ્ય થઇ જાય છે, ૧૮૩ સત્તાધિકાર Page #199 -------------------------------------------------------------------------- ________________ જયારે સ્થિતિઘાત અવશ્ય થઈ જતો નથી. માટે ચોથે ગુણઠાણે સ્થિતિસરા અઘાતિત મળી શકે છે પણ રસસરા તો ઘાતિત જ મળે છે. પંચલિંગી પ્રકરણમાં ચોથા ગુણઠાણે અશુભપ્રકૃતિઓના ચાર ઠા. રસની સત્તા અને બંધનું જે પ્રતિપાદન છે તે બહુશ્રુતગમ્ય છે. કારણકે મિથ્યાદૃષ્ટિની ઉત્કૃષ્ટ વિશુદ્ધિ કરતાં પણ સમ્યગદષ્ટિની જઘન્ય વિશુદ્ધિ પણ અનંતગુણ હોવી શતપૂર્ણિ વગેરેમાં બતાવેલી છે. એમ સ્થિતિબંધ પણ ઉક્ત મિથ્યાત્વી કરતાં ઉક્ત સમ્યક્તીની સંખ્યાતગુણહીન કહ્યો છે. તેથી મિથ્યાત્વી પણ, સ્વપ્રાયોગ્ય કંઇક વિશુદ્ધિમાં જો અશુભનો બે છાણિયો રસ જ બાંધે છે તો તેના કરતાં અવશ્ય વધુ વિશુદ્ધિવાળા સખ્યત્વીઓ તે એના કરતાં વધુ રસ બાંધે જ નહી. માટે તત્વ બહુશ્રુતગમ્ય છે. કષાયપ્રાભૃતવૃત્તિમાં સાસ્વાદનથી ઉપર અશુભના બે ઢાણિયા સની જ સત્તા હોવી સ્પષ્ટ કહી છે. પ્રશ્ન-૧૦ હાસ્ય, રતિ, ભય, જુગુનો ઉક્ટ પ્રદેશના સ્વામી કોણ છે? ઉત્તર-૧૦ ૭ મી નરકના ચરમસમયે રહેલા ગુણિતકર્માશ જીવને તેના સ્વામી તરીકે કહ્યો છે. અપૂર્વકરણ ગુણઠાણે આ પ્રવૃતિઓ ગુણસંક્રમથી પુષ્ટ થતી હોવા છતાં ગુણિતકશ સપને અપૂર્વકરણના ચરમસમયે એના સ્વામી તરક નથી કહ્યો, એટલે જણાય છે કે સંપકને અપૂર્વકરણે ગુણસંક્રમદ્વારા દલિકોની જેટલી પુષ્ટિ થાય છે એના કરતાં અધિક દલિકો સમકૃત્યોત્પાદ, સંયમ, અનંતા ૪ વિસંયોજના, દર્શનત્રિકક્ષપણાની ગુણશ્રેણિ અને પન્ના આ આઠમા ગુણઠાણા સુધીની ગુણશ્રેણિ વગેરે વડે નિર્જરી જાય છે. તેથી ત્યાં સુધી પહોંચવામાં લાભ કરતાં હાનિ વધુ થાય છે. પ્રશ્ન-૧૧ ૭ મી નરકમાં ત્રણે વેદ બાંધવાની યોગ્યતા છે એટલે નપું. વેદનો બંધ સંખ્યાતબહુભાગકાળ માટે થવાનો જ છે. ઇશાનદેવલોકમાં પણ એનો બંધ સંખ્યાતબહુભાગકાળ માટે જ થાય છે. તો અત્યંત દીર્ઘ આયુષ્યવાળી ૭ મી નારકમાંનપુ. વેદનો કુલ બંધકાળ ઘણો વધારે મળવાથી એના જ અંતસમયે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા કેમ ન કહી ? ઉત્તર-૧૧ ઇશાનમાં સંખ્યાબ ભાગકાળ સ્થાવરબંધનો હોય છે અને એક સંખ્યાતમોભાગ ત્રસબંધનો હોય પાવરબંધકાળે તે માત્ર નપું.વેદ જ બંધાય કર્મપ્રકૃતિ-પ્રશ્નોત્તરી ૧૮૪ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૭ છે અને ત્રસબંધકાળમાંથી પણ કેટલોક કાળ નપું.વેદ બંધાય છે. તેથી ૭મી નરકમાં શેષ બે વેદની અપેક્ષાએ નપું.વેદનો બંધકાળ જેટલા ગુણો અધિક હોય છે એના કરતાં ઇશાનદેવલોકમાં એ વધારે ગુણો અધિક મળે છે. વળી આ ઇશાનમાં આવેલ જીવ પણ એ પૂર્વે યથાયોગ્ય રીતે ૭ મી નરકમાં જઇ નપું. વેદને પુષ્ટ કરી આવેલ હોય છે એ તો સમજવાનું જ છે. અથવા તો ગુણિતકર્માશ પ્રક્રિયામાં સાધિક ૨૦૦૦ સાગરોપમની ત્રસકાયસ્થિતિમાં જેટલી વધુ વાર ઇશાનમાં જઇ શકે એટલી વધુ વાર ત્યાં મોકલી નપું.વેદની પુષ્ટિ કરવાનો અર્થ સમજવો જોઇએ. અને જો નપું.વેદ માટે આ અર્થ લેવાનો હોય તો સ્ત્રીવેદ માટે પણ જેટલી અધિકવાર P/a આયુષ્યવાળા યુગલિકમાં જઇ શકે એટલી અધિકવાર એમાં મોક્લી સ્ત્રીવેદની પુષ્ટિ કરવાનો અર્થ સમજવો જોઇએ.આ યુગલિકકાળ દરમ્યાન સ્ત્રીવેદ અને પુ.વેદ પરાવર્તમાનભાવે બંધાયા કરે છે એમાં સ્ત્રીવેદબંધકાળ જેટલો દીર્ઘ સંભવે એટલો-એટલો દીર્ઘ લેવો તેમજ એ વખતે યથાસંભવ ઉત્કૃષ્ટ યોગ અને સંક્લેશ જાણવા, જયારે પુ.વેદનો બંધકાળ યથાસંભવ નાનો લેવો અને એ વખતે યોગ તથા સંક્લેશ યથાયોગ્ય ઓછામાં ઓછા લેવા, જેથી સ્ત્રીવેદની વધુને વધુ પુષ્ટિ થાય, પુ.વેદની ઓછી થાય. પ્રશ્ન-૧૨ સંજવ૦ ક્રોધાદિના ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા સ્વામીમાં કોઇ વિશેષતા છે ? ઉત્તર-૧૨ હા, સંજય૦ ક્રોધની ઉત્કૃષ્ટપ્રદેશસત્તા માટે સંજવમાનાદિના ઉદયે શ્રેણિમાંડનાર ગુણિતકર્માશ જીવ લેવો, પણ સંજય૦ ક્રોધોદયે શ્રેણિ માંડનાર જીવ નહીં. અન્યથા સંજવલન ક્રોધની પ્રથમસ્થિતિ અંતર્મુહૂર્ત પ્રમાણ થવાથી એ દલિક ક્ષીણ થઇ જાય. આ જ રીતે સંજવલનમાનાદિ માટે સંજવલન માયા વગેરેના ઉદયે શ્રેણિમાંડનાર જીવ લેવો. સંજવલનલોભ માટે માનોદયાઢ જીવ જાણવો.(આમાં કારણ એવું હોય શકે કે પ્રદેશસત્તામાં ક્રમ માન, ક્રોધ, માયા, લોભ હોવાથી માનનું સ્વરૂપે દલિક ઓછું હોવાના કારણે એની સંભવિત દીર્ઘ પ્રથમસ્થિતિ (જે માનોદયારૂઢને જ મળે છે) દ્વારા પણ દલિક અન્યોદયાઢની અપેક્ષાએ ઓછું ખપે છે.) પ્રશ્ન-૧૩ સ્થિતિસત્તાસ્થાનોની પ્રરૂપણામાં ઉત્કૃષ્ટ સ્થિતિસત્તા સ્થાનથી એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તાસ્થાન સુધીના નિરંતર સત્તાસ્થાનો બતાવ્યા છે તે કેવી રીતે સંભવે ? કેમકે એકે બેઇ વગેરેના સ્થિતિબંધ વચ્ચે ઘણું અંતર હોય છે. સત્તાધિકાર ૧૮૫ Page #201 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર-૧૩ સંજ્ઞી૦ પંચેન્દ્રિયમાંથી એકેન્દ્રિય વગેરેમાં ગયેલો જીવ વ્યાઘાતભાવિની અપવર્તના વગેરે દ્વારા સ્થિતિસત્તાને ઘટાડી એકેન્દ્રિય વગેરે પ્રાયોગ્ય સ્થિતિસત્તા કરે છે. આ અપવર્તના વગેરે વખતે બધા જીવો એક સરખા જ સ્થિતિખંડોનો ઘાત કરીને સત્તા ઘટાડે એવું હોતું નથી.. નાના-મોટા સ્થિતિખંડોને ઉકેરીને સ્થિતિસત્તા ઘટાડે છે, એટલે બધા સત્તાસ્થાનો સંભવે છે.પણ એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તાસ્થાન કરતાં ય ઓછી સ્થિતિસત્તા તો ક્ષપણાકાળે જ અનિવૃત્તિકરણે થાય છે. 'અનિવૃત્તિકરણે દરેક જીવોને એક સરખા પરિણામો હોવાથી (પ્રથમસ્થિતિખંડ સિવાય) એક સરખા સ્થિતિખંડોનો ઘાત થાય છે અને તે તે સ્થિતિખંડને ઉકેરવાનો કાળ પણ દરેક જીવો માટે સરખો હોય છે. એટલે નાના-મોટા સ્થિતિખંડો ઉકેરાઇને જુદા જુદા જીવોની અપેક્ષાએ નિરંતર દરેક સ્થિતિસત્તાસ્થાનો મળવા સંભવતા નથી. તે તે સ્થળે જયારે સ્થિતિખંડ સંપૂર્ણ ઉકેરાઇ જાય, એટલે દરેક જીવોને એટલું ગાબડું એકી સાથે પડી જ જાય છે. પ્રશ્ન-૧૪ એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તા પછી સ્થિતિસત્તાસ્થાનમાં આ જે ગાબડું પડે છે તે કેટલું હોય છે ? IP/s કે '/a ? ઉત્તર-૧૪ આ ગાબડું P/s હોય છે એમ ચૂર્ણિમાં કહ્યું છે, જયારે ટીકાઓમાં એ IP/ હોવું જણાવ્યું છે. પણ આ બેમાંથી એકે ય કથન ગલત નથી. ક્ષપણાની પ્રક્રિયાનો વિચાર કરવાથી આ જાણવા મળે છે. જ્યાં સુધી સ્થિતિસત્તા ૧પલ્યોપમ જેટલી થતી નથી ત્યાં સુધી થતા સ્થિતિઘાતોનો આયામ P/S હોય છે. એટલે તે તે સ્થિતિઘાત કરતી વખતે જે અંતર્મુહૂર્ત લાગે એટલા નિરંતર સ્થિતિસત્તાસ્થાનો મળ્યા બાદ P/s નું સીધું આંતરું પડી જાય છે જયારે સ્થિતિસત્તા ૧ પલ્યોપમ થાય છેત્યારથી જે સ્થિતિઘાત થાય છે તેમાં સત્તાગતસ્થિતિના સંખ્યાતબહુભાગ ખંડાઇ જાય છે. એટલે કે એક પલ્યોપમની સત્તા બાદના પ્રથમસ્થિતિખંડનો આયામ પલ્યોપમના સંખ્યાતબહુભાગ (દેશોન પલ્યોપમ) જેટલો હોય છે. એટલે એ ખંડ હઁકૈરાતી વખતે દેશોન પલ્યોપમ જેટલું અંતર પડી જાય છે. ત્યારબાદ હજારો સ્થિતિઘાત પછી જે સ્થિતિઘાતો થાય છે તેનો આયામP/a હોય છે, (અસંબહુભાગ-અસંબહુભાગ સત્તા જે એક-એક સ્થિતિઘાતમાં ખંડાઇ છે તે સ્થિતિઘાતોનો આયામ P/a- P/a જેટલો હોય છે.) એટલે એ સ્થિતિઘાતોથી P/a નું અંતર મળે છે. આમ એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તાસ્થાન બાદ કર્મપ્રકૃતિ-પ્રશ્નોત્તરી ૧૮૬ Page #202 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિસત્તાસ્થાનોમાં આ ત્રણેય પ્રકારના આંતરા મળે છે. દેશોન પલ્યોપમનું ૧ વાર, P/s નું હજારોવાર અને P/a નું હજારોવાર આંતરું મળે છે એ જાણવું. વળી ત્યારબાદ કેટલાક કર્મોમાં સંખ્યાતા વર્ષ આયામવાળા અને છેવટે અંતર્મુહૂર્ત આયામવાળા પણ સ્થિતિઘાતો થાય છે. એટલે એ કમોમાં આટલું-આટલું આંતરું પણ મળે છે તે જાણવું. વળી ઉપલક્ષણથી અહીં એ પણ જાણવા યોગ્ય છે કે સમ્યક્વમોહનીય વગેરે જે પ્રકૃતિઓની અનિવૃત્તિકરણ વિના પણ ઉદ્વેલના થાય છે તે પ્રકૃતિના એકેન્દ્રિય પ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તાસ્થાન કરતાં નીચે પણ નિરંતર સત્તાસ્થાન મળવા જોઈએ. અનિવૃત્તિ કરણે બધા જીવોના એક સરખા પરિણામો હોવાથી દરેકને એક સરખા જ ઉદવેલના-સ્થિતિઘાતના ખંડો ઉકેરાતા હોવાથી સમાન રીતે સાન્તર સ્થિતિસત્તા સ્થાન મળે છે. પણ અનિવૃત્તિકરણસિવાયની અવસ્થામાં તો જીવોના વિચિત્ર પરિણામો હોય છે. અને તેથી તે તે સ્થાને જુદા જુદા જીવો જે ખંડોને ઉવેલે છે તે બધા જીવોને એક સરખા ન રહેતાં નાના-મોટા આયામવાળા હોય છે. તેથી એકજીવને ઉવેલનાથી સ્થિતિસત્તાસ્થાનોમાં જે આંતરું મળે છે તેમાં બીજા જીવોને નિરંતર સ્થિતિ સત્તા સ્થાનો મળી શકે છે. આમ થવાથી, તે તે ઉકેલાતી પ્રકૃતિનો ઉલાતો ચરમખંડ જઘન્યથી જેટલા આયામવાળો હોય (સંભવિત જઘન્ય P/a) એટલા સત્તાસ્થાનોને છોડીને શેષ તો બધા સત્તાસ્થાનો અને જીવાપેલયા નિરંતર મળવા જ જોઈએ. ત્યારબાદ આ સંભવિત જઘન્ય PPય સુધીમાં ક્ષપને જે રીતે સ્થિતિઘાત વગેરેથી સાનર-નિરંતર સત્તાસ્થાનો મળે એ રીતે શેષ સતાસ્થાનો જાણવા જોઈએ. જો કે મન્થકારે આ રીતે જણાવ્યું નથી. એટલે એકેન્દ્રિયપ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તા સ્થાનથી નીચે પણ, સાન્તર-નિરંતર સત્તાસ્થાનો જ મળતા હોય તો, અનિવૃત્તિકરણ સિવાયની ઉલનામાં પણ, એકેન્દ્રિયપ્રાયોગ્ય જઘન્ય સ્થિતિસત્તાસ્થાન પછી ઉલતા ખંડો બધા જીવોને એકસરખા જ હોય એમ માનવું યોગ્ય લાગે છે.સમજ્યમોહનીય; મિશ્રમોહનીય, વૈ૦ ૧૧, આહા. ૭, મનુદ્ધિક અને ઉચ્ચગોત્ર આ ૨૩ પ્રકૃતિઓ માટે આ વાત જાણવી. પ્રશ્ન-૧૫ ઉપરના પ્રશ્નના ઉત્તરમાં જે કહ્યું કે PWs P/a વગેરે જે આયામનો સ્થિતિઘાતખંડ હોય તે પ્રમાણે વચ્ચે-વચ્ચે આંતરા મળે છે તે યોગ્ય લાગતું નથી, કારણ કે સપકશ્રેણિમાં જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ P/s સ્થિતિખંડ જ કહ્યો છે.. સત્તાધિકાર ૧૮૭ Page #203 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર-૧૫ એP/s પ્રમાણ જ જે સ્થિતિખંડો કહ્યા છે તે અપૂર્વકરણે ઉકેરાતા ખંડો જાણવા. અનિવૃત્તિકરણે તો Pa વગેરે પ્રમાણ સ્થિતિખંડો પણ ઉમેરાય છે. અન્યથા P/a સત્તા થઇ ગયા બાદ શું સ્થિતિઘાત અટકી જાય? અને તો પછી કર્મ સર્વથા ક્ષીણ પણ શી રીતે થાય? પ્રશ્ન-૧૬ અનિવૃત્તિકરણે તે તે સ્થાને ઉકેરાતા ખંડોનો આયામ દરેક જીવોને તુલ્ય જ હોય ? ઉત્તર-૧૬ હા, સામાન્યથી એક જીવને અમુક ચોક્કસ સ્થાને જેટલો સ્થિતિખંડ ઉકરાતો હોય, એટલો જ અન્ય સર્વ જીવોને તે ચોક્કસ સ્થાને ઉકેરાતો હોય છે. તેમ છતાં, અનિવૃત્તિકરણે પ્રથમ સ્થિતિખંડ જે ઉકેરાય છે તે નાનો-મોટો પણ હોય શકે છે. કારણકે અપૂર્વકરણ પૂર્ણ થયે તેતે કમોંની જે સ્થિતિસરા એક જીવને હોય છે, એટલી જ અન્યને પણ હોય એવું છે નહીં. અને તેથી અનિવૃત્તિકરણે પ્રથમ સ્થિતિઘાત એવી રીતે થાય છે કે જેથી એ સ્થિતિઘાત થયે બધા જીવોની સ્થિતિના એક સરખી થઇ જાય, અને ત્યાર બાદના સ્થિતિઘાત એકસરખા થાય. એટલે આ પ્રથમ સ્થિતિઘાત વિષમ હોય છે. એમાં જઘન્ય કરતાં ઉત્કૃષ્ટ અસંખ્યાતમો ભાગ અધિક હોય છે તે જાણવું. તેમજ જુદા જુદા કષાયોદય અને જુદા જુદા વેદોદયથી શ્રેણિ માંડનારને અનિવૃત્તિકરણે બીજા સ્થિતિઘાતનો આયામ, એનો કાળ, અપૂર્વ સ્થિતિબંધ જુદા જુદા હોય છે. પણ તે તે ચોક્કસ કષાય અને વેદથી શ્રેણિ માંડનારા દરેક જીવોને તે તુલ્ય હોય છે. પ્રશ્ન-૧૭ મિથ્યાત્વ વગેરે પણ ઉવલ્યમાન પ્રવૃતિઓ છે. એના ચરમખંડના નિર્લેપ બાદશવ આલિકાના જેમ સમયગૂન આવલિકા પ્રમાણ જુદા જુદા સ્પર્ધકો મળે છે તેમ વૈ૦ ૭ વગેરે ઉવેલાતી પ્રવૃતિઓમાં કેમ નથી મળતા? ઉત્તર-૧૭ વૈ૦ ૭ વગેરેની શેષ આવલિકામાં ગુણશ્રેણિ રચના હોતી નથી. તેથી ઉત્તરોતર નિષેકોનું દલિક વિશેષાહીન-વિશેષહીન હોવાથી ચરમ એક નિષેકના દલિકોના વિવિધ જીવોના જે સત્તાસ્થાનો હોય છે તેના કરતાં ચરમ-દ્વિચરમ બે નિષ્પાદલિકોનાસતાસ્થાનો વચ્ચે અંતર પડતું નથી. અચાન્યજીવોના ઓછા-વતા દલિક હોવાના કારણે એ બધા નિરંતર થઈ જાય છે. એ જ રીતે આખી આવલિકા માટે અને વાવ ઉત્કૃષ્ટ પ્રદેશસત્તાસ્થાન સુધી નિરંતરસતાસ્થાનો મળે જ છે. તેથી એક જ સ્પર્ધક થાય છે. જયારે મિથ્યાત્વ વગેરેમાં ગુણશ્રેણિ રચના થઈ હોવાથી કર્મપ્રકૃતિ-પ્રશ્નોત્તરી ૧૮૮ Page #204 -------------------------------------------------------------------------- ________________ ચરમનિષેક કરતા ચિરમનિષેકમાં અસંખ્યાતમા ભાગનું જ દલિક હોવાથી આંતરું ઘણું હોય છે, જે ગુણિતના ચરમનિષેકના દલિકોની ગણતરી લેવા છતાં પૂરતું નથી. તેથી એના સમયગૂન આવલિકા જેટલા અલગ-અલગ સ્પર્ધકો બને છે. નરક દ્વિક્ની પણ નવમાં ગુણઠાણે ઉવેલના થયા બાદ શેષ આવલિકાના તે તે સમયે, ક્ષપિતકર્માશથી ગણિતકર્માશ સુધીનાજીવોને જે એકોત્તર વૃદ્ધિવાળા સત્તાસ્થાનોના સમૂહો મળે છે તે દરેક સમૂહો મિથ્યાત્વની જેમ પરસ્પર અંતરથી વિભાજિત હોય છે. તેમ છતાં, આ બેની એકેન્દ્રિયમાં જે ઉવેલના થઇ જઘન્ય સત્તાસ્થાન મળે છે ત્યાંથી લઈ ઉષ્ટ પ્રદેશસત્તાસ્થાન સુધીના નિરંતર સત્તાસ્થાન મળતા હોવાથી આ બેનું એક જ સ્પર્ધક છે. ૯મા ગુણઠાણે શેષ આવલિકાના સમયગૂન આવલિકા પ્રમાણ ઉક્ત સમૂહો પણ આ સ્પર્ધકની જ અંતર્ગત હોય છે, અને એ સમૂહોની વચ્ચેના આંતરા, આ સ્પર્ધકના અન્યાય સત્તાસ્થાનોથી પૂરાયેલ જ હોય છે. તેથી ઉક્ત સમૂહોના અહીં જુદા જુદા સ્પર્ધકો ન કહેતાં આખું એક જ સ્પર્ધક કહેલું છે તે જાણવું. ચરમઆવલિકાના સમયગૂન આવલિકા પ્રમાણ વધારાના સ્પર્ધકો વાળી થીણદ્ધિ વગેરે પ્રવૃતિઓમાં નરદ્દિકનો પણ જે ઉલ્લેખ કર્યો છે તે એક પ્રકારની વિશેષ વિવેક્ષા જ જાણવી, વસ્તુત: એ સત્તાસ્થાનો આ એક સ્પર્ધકમાં જ સમાવિષ્ટ હોય છે. સત્ત્વ અને મિશ્રમોહનીયની પણ મિથ્યાત્વ અવસ્થામાં ઉલના થાય છે. ત્યાં ગુણશ્રેણિ હોતી નથી. માટે એક જ સ્પર્ધક બને છે. સાયિક સમ્યત્વ પામવાની પ્રક્રિયામાં સ્વ-સ્વના અંતભાગે જુદા જુદા સમયે મળતા પિતકર્માશથી ગુણિતકર્માશના સત્તાસ્થાનોના સમૂહો પણ આ સ્પર્ધકમાં જ અંતર્ગત હોવાથી એના જુદા સ્પર્ધકો હોતા નથી. પ્રશ્ન-૧૮ વૈક્રિયસપ્તક વગેરેના સ્પર્ધક કેટલા હોય છે? ઉત્તર-૧૮ ઉદ્દલાતી ૨૩ પ્રકૃતિઓ તરીકે આનું કમ્મપયડીમાં એક સ્પર્ધક કહ્યું છે. પંચસંગહમાં, “હુતુતં 37ળા નખન્ન ટીદāન ' આ પ્રમાણે જણાવ્યું છે. “અનુદયવતી પ્રવૃતિઓની જેમ ઉવલનયોગ્ય ૨૩પ્રકૃતિઓનાએક આવલિકાના સમયપ્રમાણ સ્પર્ધકો મળે છે " એમ વૃત્તિકારોએ વ્યાખ્યાન કર્યું છે. આવી પ્રરૂપણાનો અભિપ્રાય જાણી શકાતો નથી, કારણ કે ચિર ઉદ્દલનાના અંતે હૈ, ૭ વગેરેની જે એક ઉદયાવલિકા શેષ રહી હોય છે તેના (અનુદયવતી હોવાથી સમયગૂન આવલિકા જેટલા સ્પર્ધકો મળવા સંભવિત નથી. તે પણ એટલા માટે ૧૮૯ સત્તાધિકાર Page #205 -------------------------------------------------------------------------- ________________ કે એ આવલિકામાં ગુણશ્રેણિ રચના હોતી નથી. ઉત્તરોત્તર નિષેકમાં સામાન્ય રીત મુજબ ગોપુચ્છાકારે વિશેષહીન-વિશેષહીન દલિકો ગોઠવાયેલા હોય છે. તેથી ચરમનિષેકમાં લપિતoથી ગુણિતના જે નિરંતરસત્તાસ્થાનો હોય છે તેમાં જ સંપિતને ચરમ-કિચરમનિષેકથી જે સત્તાસ્થાન મળે તેનો સમાવેશ હોય છે. એ પ્રમાણે આગળ-આગળ જાણવું. તેથી આ બધીનું એક જ સ્પર્ધક મળવું યોગ્ય લાગે છે. પ્રશ્ન-૧૯ મિથ્યાત્વની ચરમાવલિકાના ચરમનિષેકમાં પિતકશને જેટલું દલિત હોય તેના કરતાં ગુણિતકર્માશને કેટલું અધિક દલિક હોય ? ઉત્તર-૧૯ અસંવભાગ અધિક હોય. આવો નિર્ણય કરવામાં નીચેના ૩ કારણો જાણવા..(૧) ક્ષપિતકર્માશને ધારોકે ચરમનિષેકમાં ૧ અબજ દલિકો છે. તેથી, ગુણશ્રેણિ રચના હોવાના કારણે કિચરમનિષેકમાં એના કરતાં અસંખ્યાતમા ભાગનું જ દલિક માનવું પડે. તેથી ધારો કે ૧૦ કરોડ દલિકો દ્વિચરમનિષેકોમાં છે. તેથી પિતકર્માશ જીવને ત્રિચરમસમયે ચિરમ અને ચરમ એમ બે નિષેક ભાવી દલિક તરીકે સત્તામાં ૧અબજ ૧૦ કરોડ દલિઝ થશે. આ ત્રિચરમસમયે રહેલા બીજા સ્પર્ધાનું પ્રથમસત્તાસ્થાન છે. પ્રથમસ્પર્ધકનું ચરમસ્થાન અને બીજા સ્પર્ધકનું પ્રથમ સ્થાન એકોતરવૃદ્ધિવાળા હોતા નથી. કિન્તુ બન્ને વચ્ચે ઘણું અંતર હોય છે. અન્યથા બે સ્પર્ધકો અલગ અલગ ન રહેતાં એક જ થઇ જાય. તેથી પ્રથમ સ્પર્ધનું ચરમસ્થાનકે જે ગુણિતકર્માશને ચરમનિષેકમાં રહેલા દલિકો સ્વરૂપ છે તેમાં બીજા સ્પર્વના પ્રથમ સ્થાન સ્વરૂપ પિતકર્માશના ત્રિચરમસમભાવી સ્થાન કરતાં ઘણાં ઓછાં દલિકો હોવા જોઇએ. વળી બીજા સ્પર્ધકનું પ્રથમ સ્થાન, પ્રથમ સ્પર્ધકના પ્રથમ સ્થાન કરતાં માત્ર અસંખ્યમાભાગ (૧૦ કરોડ) જેટલું જ વધારે છે. તેથી પ્રથમસ્પર્ધકનું ચરમસ્થાન તો એના કરતાં પણ ઓછું જ વધારે હોવું જોઇએ. તેથી (ગુણિતકર્માણનું દલિક) પ્રથમસ્થાન કરતાં અસંખ્યાતમો ભાગ જ અધિક હોય છે એ નિશ્ચિત થાય છે. (૨) આ ચરમાવલિકામાં દર્શનમોહક્ષપણાના અનિવૃત્તિકરણે થયેલી ગુણશ્રેણિ રચનાથી આવેલું દલિક જ મુખ્ય અસંખ્યાતબહુભાગ હોય છે, કારણ કે સંયમ વગેરેની ગુણશ્રેણિથી આવેલ તેમજ ગુણશ્રેણિવિનાનું સાહજિક દલિક તો એના કર્મપ્રકૃતિ-પ્રશ્નોત્તરી ૧૯o Page #206 -------------------------------------------------------------------------- ________________ અસંખ્યાતમા ભાગે જ હોય છે. વળી અનિવૃત્તિકરણમાંતપિતકર્માશ, ગુણિતકર્માણ કે કોઇપણ જીવને એક સરખા જ પરિણામો હોવાથી એની ગુણશ્રેણિથી જે દલિત રચાય છે તે દરેક જીવોને એક સરખું જ હોય છે. તેથી આ નિષેકમાં ક્ષપિત કરતાં ગુણિતને જે ફેર પડે છે તે અનિવૃત્તિની ગુણશ્રેણિના દલિક સિવાયના શેષ અસંખ્યાતમા ભાગના દલિન્ની અપેક્ષાએ જ ફેર પડે છે. અસંખ્યાતબહુભાગ દલિક તો બનેનું એક સરખું જ હોય છે. તેથી તે નિકોમાં લપિતકર્માશ કરતા ગુણિતકર્માશને અસંખ્યાતમાભાગ અધિક જ દલિક હોય છે. (૩) કપાયખાભૂત ચૂર્ણિમાં તે અસંખ્યાતમો ભાગ અધિક જણાવેલ છે. પ્રશ્ન-૨૦ બારમા ગુણઠાણાનો સંખ્યામાં ભાગ લેવા હોય છે ત્યારે મતિજ્ઞાનાવરણ વગેરેને સર્વાપવર્તના વડે અપવતી શેષ ભાગ જેટલી જ સ્થિતિસતા રાખે છે, અને તેથી ત્યારબાદ સ્થિતિઘાત હોતા નથી. તેથી આ શવભાગના જેટલા સમયો હોય એટલા સ્પર્ધકો એના સ્વતંત્ર મળે છે. (તદુપરાંત એક સંસારકાળભાવી સ્પર્ધક.) એમ દશમા ગુણઠાણાનો જયારે સંખ્યામાં ભાગ શેષ રહે છે ત્યારે સંજવલોભની પણ સર્વાપવર્ત ના થાય છે અને સ્થિતિઘાત વગેરે બંધ પડી જાય છે. તો એના પણ એક મુખ્ય સ્પર્ધક ઉપરાંત, આ શેષભાગના સમયો જેટલા સ્પર્ધક કેમ બતાવ્યા નથી ? ઉત્તર-ર૦ મતિજ્ઞાનાવરણ વગેરેની જઘન્ય પ્રદેશસતા બારમાના ચરમસમયે આવે છે. ગુણશ્રેણિ રચના હોવાના કારણે, ફિચરમસમયભાવી જે પિતoથી ગુણિતકર્માશના સત્તાસ્થાનો હોય તેના કરતાં, આ નિરંતર ન મળતાં સાન્તર થઇ જાય છે, માટે સ્વતંત્ર સ્પર્ધક છે. એમ એ શેષ ભાગના પ્રત્યેક સમયના સ્વતંત્ર સ્પર્ધકો જાણવા. સંજવલોભની જઘન્ય પ્રદેશસતા કે ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા ૧૦માના ચરમસમયે નથી. જઘન્ય પ્રદેશસતા ૭ માના ચરમસમયે અને ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા ૯ મે ગુણઠણે જયારે સંજવ૦માયા સર્વસંકમથી સંક્રમે ત્યારે હોય છે. આ જઘન્યથી ઉત્કૃષ્ટ સુધીનું એક જ સ્પર્ધક છે. એટલે દશમા ગુણઠાણાના શેષભાગમાં, પ્રતિસમય, લપિતoથી ગુણિતo સુધીના જે સત્તાસ્થાનોના સમૂહો મળે છે, (જે સમૂહો પરસ્પર સાન્તર છે) તે બધા આ એક સ્પર્ધકની અંતર્ગત જ હોય છે, બહાર હોતા નથી. ૧૯૧ સત્તાધિકાર Page #207 -------------------------------------------------------------------------- ________________ સંજય૦માયાનો સર્વસંક્રમ થયા બાદ સંજવલોભના દલિકો ઘટવા જ માંડયાં હોય છે એટલે ઉત્કૃષ્ટની અંદર જ સત્તાસ્થાનો હોય છે. ૧૦ માના શેષભાગના જુદા-જુદા સમયોની અપેક્ષાએ સત્તાસ્થાનોમાં જે અંતર રહે છે, તે એ પૂર્વના સંસારકાળ દરમ્યાન સંભવિત સતાસ્થાનોથી પૂરાયેલું જ હોય છે, એટલે સર્વકાળનો વિચાર કરતાં વચ્ચે ક્યાંય અંતર મળતું ન હોવાથી એક જ સ્પર્ધક મળે છે, એ જાણવું. પ્રશ્ન-૨૧ અયોગકવલી ગુણઠાણે સત્તા ધરાવનારી કઇ પ્રકૃતિઓના કેટલા સ્પર્ધકો હોય છે? ઉત્તર-૨૧ ચૂર્ણિ અને ટીકામાં આ પ્રમાણે પ્રરૂપણા છે કે અનુદયવતી પ્રવૃતિઓના શૈલેશી અવસ્થાના સમય જેટલા અને ઉદયવતી પ્રવૃતિઓના એના કરતાં એક અધિક સ્પર્ધક હોય છે. આમાં અનુદયવતી તરીકે વૈ૦ ૭ વગેરેની તેમજ ઉદયવતી તર્ક મનુષ્યગતિ વગેરેની બાદબાકી કરવાનું જણાવ્યું કેમ નથી એ સમજાતું નથી. આશય એ છે કે વૈ૦ ૭ અને દેવદ્ધિકની જઘન્યપ્રદેશસત્તા ચિરઉદ્દવલનાના અંતે એક સ્થિતિશેષ હોય છે અને ઉત્કૃષ્ટ પ્રદેશસત્તા ૭પૂર્વકોડ સુધી આ પ્રવૃતિઓને પુષ્ટ કરી ૩ પલ્યોપમ આયુવાળા યુગલિક થયેલાને એ ભવના ચરમસમયે હોય છે. જઘન્યથી ઉત્કૃષ્ટ સુધીના નિરંતર પ્રદેશસત્તાસ્થાનો મળતા હોવાથી આ આખું એક જ સ્પર્ધક હોય છે. અયોગગુણઠાણે જે જુદા-જુદા સમયોએ સત્તાસ્થાનો હોય છે તે બધાનો આમાં જ સમાવેશ હોય છે, કારણ કે તેનો જઘન્ય કે ઉત્કૃષ્ટ તરીકે નિર્દેશ ન હોવાથી એ મધ્યમના જ સ્થાનો છે. તેથી માત્ર અયોગી ગુણઠાણે મળતા જુદા-જુદા સ્થાનો વચ્ચે અંતર હોવા છતાં, આ એક જ સ્પર્ધની અંતર્ગત જે બીજા સંસારકાળભાવી સ્થાનો છે તેની સાથે ભેગો વિચાર કરતાં વચ્ચે ક્યાંય આંતરું પડતું નથી. માટે ભિન્ન સ્પર્ધક મળતાં નથી, તેથી આ પ્રવૃતિઓનું એક જ સ્પર્ધક મળવું યોગ્ય લાગે છે. આ જ રીતે આહા. ૭ નું પણ ઉદ્દલાતી પ્રકૃતિઓને અનુસરીને એક જ સ્પર્ધક હોવું જોઇએ, અયોગીના જુદા સ્પર્ધકો નહીં. યશનામકર્મની પ્રદેશસત્તાનું જઘન્ય યથાપ્રવૃત્તકરણના ચરમસમયે અને ઉક્ટ ૪ વાર ઉપશમશ્રેણિ કરી સપકથનારને ૧૦ માના ચરમસમયે બતાવેલ છે. જઘન્યથી ઉત્કૃષ્ટ સુધી નિરંતર સ્થાન મળે છે. (જે પ્રકૃતિના જઘન્ય તર્ક એક જ નિદ્ દલિક કે એક જ ચરમસમય પ્રબદ્ધ દલિનો અમુક ભાગ મળતો હોય, અને એ જઘન્યસ્થાન સહિત પૂર્વના સમયમાં ગુણશ્રેણિ રચના હોય કે એક-એક સમય કર્મપ્રકૃતિ-પ્રશ્નોત્તરી ૧૯ર Page #208 -------------------------------------------------------------------------- ________________ અધિક પ્રબદ્ધ દલિગ્ના અંશો સત્તામાં મળતા હોય તે પ્રકૃતિમાં જ સાન્તર સ્થાનો મળે છે. પણ જેના જઘન્ય તરીકે મળતા સ્થાનમાં સંસારકાળભાવી દલિકો ગુણશ્રેણિરચના સિવાય પણ ગોઠવાયેલા મળતા હોય તેમાં પ્રદેશબંધ – સંક્રમ - ઉદવર્તના- અપવર્તના-ઉદીરણા વગેરેની વિચિત્ર પ્રક્રિયાઓ લાગુ પડતી હોવાથી અનેક જીવાપાયા બધા સ્થાને નિરંતર જ મળે છે, સાન્તર મળતા નથી. તેથી યશનામકર્મના ૧૪ મે ગુણઠાણે જે સત્તાસ્થાન મળે છે તે બધા પણ આમાં સમાવિષ્ટ હોવાથી એનું એક જ સ્પર્ધક જાણવું ઉચિત છે. એમ જિનનામકર્મનું જઘન્ય સ્થાન પ્રથમ બંધ છે અને ઉત્કૃષ્ટસ્થાન ચરમબંધે છે એટલે એનું પણ જઘન્યથી ઉત્કૃષ્ટ નિરંતરસ્થાનોનું એક જ સ્પર્ધક હોવું જોઇએ. (જઘન્ય યોગી ક્ષપિતકર્માશ જીવને પ્રથમસમયે બંધ-સંક્રમ દ્વારા જે સત્તાસ્થાન મળે ત્યારથી માંડીને ઉત્કૃષ્ટયોગી ગુણિતકર્માશને પ્રથમસમયે બંધ-સંક્રમ દ્વારા જે સત્તાસ્થાન મળે ત્યાં સુધીના સત્તાસ્થાનો અને ત્યાર પછી ઉત્તરોત્તર સમયે બંધ-સંક્રમ દ્વારા મળતા સત્તાસ્થાનો નિરંતર મળતા હોય એમ માનીને આ જાણવું. જો એ નિરંતર ન મળતા હોય તો જુદા-જુદા સ્પર્ધકો યા ઉપચરિત સ્પર્ધકો મળી શકે.) અયોગી અવસ્થામાં મળતા સત્તાસ્થાનોનો પણ આમાં સમાવેશ હોવાથી એ સ્વતંત્ર સ્પર્ધકો તર્ક મળી શકે નહીં. હા, અયોગીને ચરમસમયે જઘન્ય પ્રદેશસતાસ્થાન માનવાનો જે મતાંતર છે તેને અનુસારે અયોગીના સમયો જેટલા સ્પર્ધકો મળી શકે, કારણ કે ગુણશ્રેણિથી રચાયેલા એક-બે-ત્રણ વગેરે નિકોનું દલિક સત્તામાં મળે છે. મનુષ્યદ્ધિક અને ઉચ્ચગોત્રનું ઉવેલાતી પ્રવૃતિઓ મુજબ ૧-૧ સ્પર્ધક જ જઘન્યથી ઉત્કૃષ્ટ સુધી નિરંતર મળે છે, એટલે અયોગી અવસ્થામાં એના પણ સ્વતંત્ર સ્પર્ધકો હોવા ન જોઇએ. મનુષ્ય આયુષ્યકર્મમાં ગુણશ્રેણિ રચના હોતી નથી. તેમજ અન્ય આયુષ્યની પણ સ્પર્ધક અંગે કોઇ પ્રરૂપણા નથી. એટલે એના સ્પર્ધકો મળે કે નહી તે કેવલિગ છે. ટૂંકમાં, અયોગી ગુણઠાણે ૯૫ પ્રકૃતિઓની સત્તા હોય છે એમાંથી મનુષ્યદ્ધિક, દેવદ્રિક, વૈ૦ ૭, આહ૦ ૭, જિનનામ, યશ અને ઉચ્ચગોત્ર આ ૨૧ પ્રકૃતિઓની જઘન્યસત્તા અયોગીના ચરમસમયે મળતી નથી, માટે એના અયોગી ગુણઠાણે સ્વતંત્ર સ્પર્ધકો મળે નહી એમ લાગે છે. જિનનામ અયોગી ચરમસમયે જઘન્ય ૧૯૩ સત્તાધિકાર Page #209 -------------------------------------------------------------------------- ________________ માનવાના મતે એના સ્વતંત્ર સ્પર્ધકો મળે. મનુષ્યઆયુ માટે પણ સ્વતંત્ર સ્પર્ધકો મળી શકે એમ લાગતું નથી, છતાં એનો નિર્ણય થઇ શક્તો નથી. શેષ ૭૩ પ્રકૃતિઓની જઘન્ય પ્રદેશસત્તા ઉદયવતીની અયોગીના ચરમસમયે અને અનુદયવતીની દ્વિચરમસમયે મળે છે, એમાં અયોગીના સંપૂર્ણકાળ દરમ્યાન ગુણશ્રેણિથી દલિકો ગોઠવાયેલા હોય છે, માટે ઉદયવતીમાં અયોગીના સમય જેટલા તેમજ અનુદથવતીમાં એના કરતાં એક ન્યૂન સ્પર્ધકો મળે છે. તદુપરાંત, સયોગીના ચરમસમયભાવી સત્તાસ્થાન સહિતનું આસંસાર કાળભાવી ૧-૧ સ્પક એ બન્નેમાં અધિક મળે છે. મૂળગાથામાં સામાન્યથી જ શૈલેશીઅવસ્થામાં વિદ્યમાન પ્રકૃતિઓનો ઉલ્લેખ કર્યો હોવા છતાં, વ્યાખ્યાનો વિશેષ પ્રતિપત્તિ: ન્યાયે આ પ્રમાણે સમજવું યોગ્ય લાગે છે. અથવા તો, સત્તાપ્રકરણની ૪૭મી ગાથાનુસારે ઉદ્વલ્યમાન એવી નરકદિકનું ૧-૧ જ સ્પર્ધક છે જેમાં જઘન્યથી ઉત્કૃષ્ટ સુધીના નિરંતરસત્તાસ્થાનો સમાવિષ્ટ છે. એટલે ક્ષપણા કાળે અવશિષ્ટ રહેલ તેની ચરમ આવલિકામાં ગુણશ્રેણિ અને અનુદય હોવા છતાં એના સ્વતંત્ર સ્પર્ધકો મળી શક્તા નથી. તેમ છતાં થીણદ્વિત્રિક વગેરેની જેમ નરકદ્ધિના પણ એ આવી ના સંબંધી સમયગૂન આવલિકા જેટલા સ્પર્ધકો ચૂર્ણિકારે કહ્યા છે. એટલે વાય છે કે ચૂર્ણિકારની આ એક પ્રકારની વિવસાવિશેષ જ લાગે છે. એ જ રીતે પ્રસ્તુતમાં પણ વૈ૦ વગેરેના સ્વતંત્ર સ્પર્ધકો જે કહ્યા છે એ એક પ્રકારની વિવસા વિશેષથી જ કહ્યા છે એમ સમજવું. (જો - નરદ્ધિક માટે વિશેષ પ્રકારની વિવિક્ષા કરી તો મિશ્રમોહનીય માટે કેમ ન કરી એ પ્રશ્ન પાછો ઊભો થાય જ છે. કારણ કે એનું પણ જઘન્યથી ઉલ્ટ સુધીનું એ જ સ્પર્ધક હોવા છતાં, લપણાકાળે ચરમ અવશિષ્ટ આવલિકામાં ગુણશ્રેણિ અને અનુદય હોય જ છે.) એટલે છેવટે તત્વ કેવલિગમ્યમ્.... તપાગચ્છીય આચાર્ય શ્રી પ્રેમ-ભુવતભાનુ-ધર્મજિત-જયશેખર સૂરીશ્વર. મહારાજના શિષ્ય મુનિ અભયશેખર વિજયે કર્મપ્રકૃતિ-સંગ્રહણી મહાગ્રન્થન પદાથોની ગુજરાતીમાં કરેલી સંકલના (ભાગ ૧-૨) તથા તત્સમ્બદ્ધ પ્રશ્નોત્તરી (ભાગ-૩) સાનંદ સંપૂર્ણ થઇ (વિક્રમ સંવત ૨૦૪૮). છઘસ્થતા અનાભોગ વગેરેના કારણે, પરમપવિત્ર શ્રી જિનાજ્ઞાથી વિપરીત જે કાંઇ પ્રતિપાદન થયું હોય તેનું મિચ્છામી દુક્કડમ. શુભ ભવતુ શ્રી શ્રમણસંઘસ્ય.. કર્મપ્રકૃતિ-પ્રશ્નોત્તરી ૧૯૪ Page #210 -------------------------------------------------------------------------- _