SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ દેશોન દ્વિગુણ હશે. એટલે કે વધારે હશે. હવે ત્રીજી વર્ગણાનો વિચાર કરીએ તો, જે અસંખ્યમા ભાગ જેટલા પુદ્ગલો ઓછા છે એના કરતાં ડબલ નેહાણ ઘટશે (કારણકે બીજી વર્ગણામાં એટલા પુલો વધુ હતા જેમાં પ્રત્યેકમાં બબ્બે સ્નેહાણુ હતા) અને જે અસંખ્ય બહુ ભાગ જેટલા પુદ્ગલો રહેલા છે એટલા નેહાણુઓ વધશે (કારણકે એ દરેક પુદગલોમાં ત્રણ-ત્રણ સ્નેહાણુ હોવાથી બીજી વર્ગણાની અપેક્ષાએ એક-એક સ્નેહાણ અધિક છે.) એટલે કે બીજી વર્ગણામાં રહેલ કુલ સ્નેહાણ કરતાં દેશોન ત્રીજો ભાગ જેટલા સ્નેહાણુ વધે છે. આમ ઉત્તરોત્તર વર્ગણામાં, પુદગલોની જે અસંખ્યમા ભાગ જેટલી હાનિ થાય છે એને પૂર્વની વર્ગણાના નંબર ( પ્રત્યેક પુદગલમાં રહેલા નેહાણુની સંખ્યા) વડે ગુણવાથી જે જવાબ આવે એટલી હાનિ થાય છે, અને અસંખ્ય બહુભાગ જેટલા પુદગલો એમાં જે રહ્યા હોય છે એટલા કુલ નેહાણુઓની વૃદ્ધિ થાય છે. જ્યાં સુધી શનિ કરતાં વૃદ્ધિ વધુ હશે, ત્યાં સુધીની વર્ગણાઓમાં સ્વઅવ્યવહિતપૂર્વની વર્ગણાના લગ્નેહાણ કરતાં અધિક નેહાણ હશે, કેક અસંખ્યમી વર્ગણા એવી આવે કે એમાં હાનિ અને વૃદ્ધિ સમાન હોય, તો એ વર્ગણાના કુલ સ્નેહાણ પૂર્વની વર્ગણાના કુલ સ્નેહાણુઓ જેટલા જ હશે. અને ત્યારબાદની વર્ગણાઓમાં હાનિ કરતાં વૃદ્ધિ જ ઓછી હોવાથી કુલ નેહાણુઓ ઓછા જ હશે. અસલ્પનાથી આ વાતને સમજીએ - ધારો કે પ્રથમ વર્ગણામાં ૧૦૦૦ પુદ્ગલો છે, અને અસંખ્યમા ભાગની હાનિ તરીકે ૧૦૦-૧૦૦ પુદગલો પ્રતિવર્ગણા ઓછા થાય છે. જો કે વસ્તુત: આ પુદગલોની હાનિ સર્વત્ર સરખી હોતી નથી.) વર્ગણા પ્રતિપુલ | પુગલની | નેહાણુની | નેહાણુની કારને નંબર | સનેહાણું સંખ્યા હાનિ ૧૦૦૦ ૧૦૦૦ coo ૧૮૦૦ ૧૦૦x૧=૧૦૦ ૧૦૦X૨=૨૦૦ ૧૦૦૪૩=૩૦૦ ૧૦*૪=૪૦૦ ૭૦૦ ૯૦૦x૧=૯૦૦ ૮૦૦x૧=૦૦૦. ૭૦૦x૧=૦૦૦ ૬૦૦x૧૬૦૦ પ૦૦x૧=૫૦૦ ૨૪૦ ૨૮૦૦ ૩૦૦૦ ૩૦૦૦ ૨૮૦૦ પ૦૦ ૧૪૫=૫૦ ૧૦૦x૬૬૦૦ ૪૪૧=૪૦૦ બંધનકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004979
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Mumbai
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy