SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ નિવર્તનકંડકનો અસંખ્યમો ભાગ પૂરો થાય છે અને ઉત્કૃષ્ટમાં તાનિ - અન્યાનિના બધા કંડકો પૂરા થઇ જાય છે. એટલે આકાન્તસ્થિતિમાં જેટલા કંડકો છે એટલા આ નિવર્તનકંડકના અસંખ્યમા ભાગના સમયો છે. આકાન્તસ્થિતિ વધુમાં વધુ સંખ્યાતા પલ્યોપમ (અશાતાની અપેક્ષાએ દેશોન ૧૪ કો. કો. સાગરોપમ અને બાદરત્રિકની અપેક્ષાએ દેશોન ૧૭ કો. કો. સાગરો.)જેટલી છે. ધારોકે એક-એક નિવર્તનકંડકમાં ન જેટલા સમયો હોય તો, આક્રાન્તસ્થિતિમાં . સંખ્યાના પલ્યોપમ રહેલા કંડકોની સંખ્યા = સ વળી આ જ રકમ મ ના અસંખ્યમા ભાગે છે. તેથી સખ્યાત સ્થા* = | સંખ્યાના પલ્યોપમ * અસંખ્ય - સંખ્યાતા અસંખ્ય * પલ્યોપમ = 1 - મ = Vઅસંખ્યાત * Yપલ્યોપમ . > VP પ્રશ્ન-૪૭ :- તિર્યંચદ્ધિની અનુકૃષ્ટિમાં તાનિ- અન્યાનિની સ્થિતિઓ પછીના પ્રથમ કંડકમાં જે અસંખ્યમો ભાગ છોડવાનો હોય છે તે કેટલો હોય છે? ઉત્તર-૪૭:- તિર્યચદ્ધિની અનુકૃષ્ટિમાં વિભાગ છે. આ વિભાગને આપણે કમશ: ગ, વ અને 7 સંજ્ઞા આપીએ. એટલે કે ૭ મી નારકીના ચરમ સમય મિથ્યાત્વીના જઘન્ય સ્થિતિબંધથી અભવ્ય પ્રાયોગ્ય જઘન્યબંધ પૂર્વના એક સમય સુધી માં અભચના જઘન્યથી ૧૮ કો. કો. સાગરો. સુધી અને તે પછીના સમયથી ૨૦ કો. કો. સાગર. સુધીની સ્થિતિઓને જ સંજ્ઞા આપીએ. મ માં તકશાન્ય અનુકુષ્ટિ છે. એની તીવ્રતા-મંદતા આ પ્રમાણે છે - ગની સર્વપ્રથમ સ્થિતિનું જઘન્ય રસસ્થાન અલ્પ મની બીજી સ્થિતિનું જઘન્ય રસસ્થાન A(અનંતગુણ) મની ત્રીજી સ્થિતિનું જઘન્ય રસસ્થાન A આમ કંડક સુધીની જઘન્ય કહેવી. ત્યારબાદ મની પ્રથમનો ઉત્કૃષ્ટ રસ A પછી બીજા કંડકની પ્રથમનો જઘન્યત(અહીં આ ખ્યાલ રાખવોકેબીજા કંડકની કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી ૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004979
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Mumbai
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy