SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ન મળે.) વળી રસની ઉદવર્તન અને અપવર્તનાનો ભાગહાર “અનંત માનીએ (એટલે કે સત્તાગત દલિકોમાંથી અનંતમા ભાગનું દલિક જ ઉવર્તિત કે અપવર્તિત થાય છે એવું માનીએ તો પણ અપૂર્વસ્પર્ધકોમાં કે કિકિઓમાં ગુણશ્રેણિ કરવા માટે અસંખ્યસમયપ્રબદ્ધ દલિક (અસંખ્ય સમયોમાં બંધાય એટલું દલિક કે જે સત્તાગત કુલ દલિકના અસંખ્યાતમા ભાગ જેટલું જ હોય છે, અનંતમા ભાગ જેટલું નહીં. તે ) આવશ્યક હોવાથી ભાગવાર “અસંખ્ય જ માનવો પડે છે. અનંત નહીં એ ખ્યાલમાં રાખવું. માટે પૂર્વે અનંતદ્વિગુણહાનિસ્થાનોની અતિસ્થાપના વગેરે યુક્તિથી રસની અપવર્તનામાં ભાગહાર અનંત છે એવું જે પ્યું હતું તે આ ગુણશ્રેણિ રચનાની પરિસ્થિતિમાં અસંગત રહે છે એ ખ્યાલમાં રાખવું. સાચું રહસ્ય તો બહુશ્રુતો જાણે છે. ૧૨૯ ઉદ્વર્તના-અપવર્તનાકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004979
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Mumbai
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy