SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ દલિક રહેલું હોય છે તે પણ એ ચરમસમયે ઉદયસમાન 1 ઠા. દેશઘાતી રસવાળું થઈને ઉદયમાં આવે છે. એટલે એ વખતે એ એકનિષેકમાં તો ૧ઠા. રસની જ સત્તા હોય છે પણ એનો સંકમ હોતો નથી, ઉદય પામી જાય છે. બીજી સ્થિતિમાંથી ચરમખંડનો જે ચરમસંક્રમ થાય છે તેમાં સર્વઘાતી રસસ્પર્ધકો પણ સંકમે છે, માટે 1 ઠા. રસ સંકમાં કહેવાતો નથી. પ્રશ્ન-૨૮- સંજવલન ક્રોધનો જઘન્ય રસ સંકામક કોણ હોય છે? ઉત્તર-૨૮- કોધોદયે ક્ષપકશ્રેણિપર આઢ થયેલ જીવ ચરમર કમે જઘન્ય રસસંક્રમ કરે છે. અહી અન્યાયોદયથી આઢ જીવ ન લેવો, કારણ કે એ સંજવલન કોલ નો સ્પર્ધક રૂપે જ નાશ કરે છે જ્યારે કોધોદયારૂઢ જીવકિદી રૂપે એનો નાશ કરે છે. તેથી અન્યકષાયોદયાઢને જઘન્ય મળી શકે નહી. આ જ રીતે સંજવલન માનના જઘન્ય રસસંકામક તરીકે માયા કે લોભના ઉદયથી આરૂઢ જીવ ન લેવો અને સંજવલન માયાના જઘન્ય રસસંક્રામક તરીકલોભોદયાઢક્ષપલેવો નહી. જઘન્ય સ્થિતિસંક્રમ માટે પણ આ જ પ્રમાણે જાણવું. એટલે ક્રોધાસ્ટને ચારે કષાયના જઘન્ય સ્થિતિસંક્રમ અને જઘન્ય રસસંક્રમ મળે છે. માનાઢને કાંધ સિવાયના ત્રણના જઘન્ય સ્થિતિ-રસ સંક્રમ મળે છે. ઇત્યાદિ જાણવું. આની સમજણ આ પ્રમાણે જાણવી. ક્ષપકશ્રેણિમાં કોધોદયાઢને અશ્વકર્ણકરણાધાના ચરમ સમયે જેટલો બંધ હોય છે તેટલો માનાદિથી આરૂઢ થયેલા જીવને કોધનો જઘન્યસ્થિતિબંધ અને જઘન્ય સબંધ હોય છે. આનું કારણ એ છે કે કોંધારૂઢને પહેલાં ચારે ય કષાયોની અશ્વકર્ણ કરણાદ્ધા આવે છે, એ પછી ચારેયની કિટીકરણાધા આવે છે ત્યાર બાદ કોધની કિલ્ટીવેદન અબ્રા આવે છે જેના અનેકોલનો બંધવિચ્છેદ થાય છે. પણ માનાઢવગેરેને કોની અશ્વકર્ણકરણાદ્ધા વગેરે હોતી નથી. વળી કોધારૂઢજીવ જે સ્થાને ચારે કષાયની કિટીકરણાધામાં પ્રવેશતો હતો તે સ્થાને માનારૂઢ માનાદિ ત્રણે ક્યાયોની અશ્વકર્ણકરણાદા માં પ્રવેશે છે, અને તે જ સ્થાને તે જીવને ક્રોધનો બંધોદયવિચ્છેદ થાય છે. માયોદયાઢ અને લોભોદયારૂઢજીવને પણ તે જ સ્થાને ક્રોધનો બંધવિચ્છેદ થાય છે. આ વખતની ચરમબંધ એ માનાદિથી આરૂઢ જીવને થતો સંજવલન કોધ નો જઘન્ય સ્થિતિબંધ અને જઘન્યસબંધ હોય છે. જ્યારે કોધાઢને તો એ સ્થાન પછી કિટીકરણાધા અને કોંધકિટીવેદનાબા પસાર થયા બાદ કોલનો બંધવિચ્છેદ સંક્રમકરણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004979
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Mumbai
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy