SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ચરમખંડમાં અસંખ્ય ગુણકારે થતા સંક્રમના છેડે સર્વસંક્રમ હોય છે, અને એ થયા. બાદ ઉદયાવલિકા સિવાયનું દલિક સત્તાગત રહેતું નથી. આ “સર્વસંકમ' તરીકે સ્ટ છે. હવે પુ. વેદ માટે વિચારીએ.... સંજ૧૦માયાના ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ માટે કમ્મપયડીચૂર્ણિમાં આ પ્રમાણે જણાવ્યું છે-વં માયાવ ઋસિક સર્વસંવનો , ના પરિવેસ II ૮૭. એટલે ૫૦ વેદનો ઉત્કૃષ્ટ પ્રદેશસંક્રમ પણ “સર્વસંકમથી હોય છે એવું જણાય છે. એટલે કે ગુણિતકર્મા શાપકપુ. વેદના ચરમબંધસમયે ચરમખંડનો જે ચરમપ્રક્ષેપ સંજય૦ ક્રોધમાં કરે છે તેનો સર્વસંકમ' તરીકે ઉલ્લેખ થયો કહેવાય. જો કે એ પ્રક્ષેપ થયે પુરુષવેદની ઉદયાવલિકા સિવાયનું દલિક તો શેષ રહેવું જોઇએ જ નહીં એવું અહી છે નહીં, કારણ કે સમયગૂન બે આવલિકાબદ્ધ બધું દલિક અવશિષ્ટ હોય છે. એટલે આને ઉપચારથી સર્વસંકમ' રૂપે કહો લાગે છે. વળી યુવેદના જઘન્ય પ્રદેશસંક્રમ માટે ચૂર્ણિમાં આમ જણાવ્યું છે કે પુરસદHTMમાથાસં ન TUi 'घालमाणणत्ति जहण्णजोगिणा चरिमबद्धस्स' त्ति खपणाए अन्भुट्ठियरस अप्पप्पणा चरिमसमयबध्दरस सगअंतिम ति अप्पप्पणा चरिमसमए छोभे सव्वसंकमणं जहण्णता पदेससंकमा રાત્તિ છે એટલે કે બંધવિચ્છેદથી સમયગૂન બે આવલિકાકાળના અંતિમ સમયે જે ચરમસંક્રમ થાય છે અને અહીં સર્વસંક્રમ તરીકે જણાવેલ છે. “સર્વપ્રદેશો સંક્રમી જાય છે માટે સર્વસંક્રમ’ એમ વ્યુત્પત્તિથી આને સર્વસંક્રમ તરીકે કહેલ હોય એવું લાગે છે. એટલે કે બંધવિચ્છેદકાળે ચરમખંડનો જે ચરમપ્રક્ષેપ થાય છે અને ત્યારબાદ સમયગૂનબે આવલિકાના ચરમસમયે જે (ચરમસમયબદ્ધ દલિકના એક અસંખ્યમા ભાગના અવશિષ્ટ દલિકોનો) ચરમસંક્રમ થાય એ આ બન્નેને સર્વસંક્રમ તરીકે ઉલ્લેખ છે. તે શું બે વાર સર્વસંક્રમ થાય? આ પ્રશ્ન ઊભો થાય છે. તત્વ કેવલિગમ્ય છે. પણ, સમયગૂન બે આવલિકાના ચરમસમયે આ જ સંક્રમ થાય છે એ ઉદ્વેલનાના ચરમખંડના ચરમપ્રક્ષેપ સ્વરૂપ ન હોવાથી પ્રદેશસંક્રમના ભેદ તરીકે જે સર્વસંક્રમ કહ્યો છે તદૂપ આ સંક્રમ નથી, તેમ છતાં, સર્વ અવશિષ્ટ દલિકોનો સંક્રમ થઇ જતો હોવાથી ઉપચારથી એનો “ સર્વસંકમ' તરીકે ઉલ્લેખ કર્યો હોય એમ લાગે છે. પ્રશ્ન-જાપુ. વેદનો જઘન્ય પ્રદેશસકમ કોને હોય? કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004979
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Mumbai
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy