SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ ઉત્કૃષ્ટને ભાગવાનું કહ્યું છે. એમાં સ્વઉક્ટને એવો ઉલ્લેખ કર્યો નથી. એટલે ઉભયગ્રન્થની સંગતિ થાય એ મુજબ વ્યાખ્યા કરી શકાતી હોવાથી અહીં ‘ઉત્કૃષ્ટ પદથી “સ્વઉટ ન લેતાંવત્કૃષ્ટ લેવી. વળી દેવદ્ધિની ઉત્કૃષ્ટ ૧૦ કોડા કોડી હોવા છતાં વૈક્રિયદ્ધિની સાથે જ એનો ઉલ્લેખ વૈક્રિય ૬તરીક કર્યો હોવાથી એનો જઘન્ય સ્થિતિબંધ ૧૦૦૦૦ સાગરોપમ - P/S ન લેતાં ૨૦૦૦ ૭ સાગરોપમP/s લેવાય છે. તો આના દ્વારા જ શું એવું સૂચન ન માની શકાય કે અહીં ઉત્કૃષ્ટ એટલે વર્ગોત્કટ લેવાની છે. શંકા- જ્ઞાના૦૫ નો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ ૩૦ કોડા કોડી છે અને મોહનીયનો ૭૦ કોડા કોડી. એટલે સામાન્યથી દરેક સ્થિતિબંધમાં ૩: ૭નો ક્રમ જળવાઇ રહે છે. તેમ મનુષ્ય ગતિનો ૧૫ કોડા કોડી અને પંચેન્દ્રિય જાતિનો ૨૦ કોડા કોડી ઉત્કૃષ્ટ હોવાથી ૩:૪ક્રમ પણ આ બે વચ્ચે જળવાઇ રહેવો જોઇએ. એટલે એકેન્દ્રિય વગેરેમાં મનુષ્ય નો ૧૫/% સાગરોપમ અને પંચેન્દ્રિય જાતિનો ૨૦% સાગરોપમ વગેરે બંધ માનીએ તો જ એ ક્રમ જળવાતો હોવાથી “વર્ગોત્કટ લેવું યોગ્ય નથી, કેમકે એમાં મનુષ્યગતિનો ૨૦/૭૦ સાગરોપમ બંધ માનવો પડવાથી પંચેન્દ્રિય જાતિને સમાન એ થઇ જાય છે. સમાધાન - આ રીતે તર્કથી જ જો વિચાર કરવો હોય તો તો વર્ગોફ્ટ લેવી જ યોગ્ય કરે છે. જ્ઞાના. અને મોહનીય વચ્ચે જે સામાન્યથી દરેક સ્થિતિબંધ કાળે ૩: ૭નો ક્રમ જળવાઇ રહે છે એમાં એક કારણ છે કે મોહનીયના ૭૦ કોડા કોડી બંધકાળે જ્ઞાના. નો ૩૦ કોડા કોડી અને જ્ઞાના. ના ૩૦ કોડા કોડી બંધકાળે મોહનીયનો કોડા કોડી બંધ સામાન્યથી થાય છે. એક જ વર્ગની અચાન્ય ઉત્તરપ્રવૃતિઓ માટે આવું નથી. મનુષ્ય ગતિનો ૧૫ કોડા કોડી બંધ થાય ત્યારે પંચેન્દ્રિય જાતિનો ૨૦ કોડા કોડી બંધ થાય એવું નથી. ત્યારે તો પંચેન્દ્રિય જાતિનો પણ ૧૫ કોડા કોડી જ બંધ થાય છે.(વધુમાં વધુ તફાવતP/aનો જ હોય છે.) અને જયારે પંચેન્દ્રિય જાતિનો ૨૦ કોડા કોડી બંધ થાય છે ત્યારે તો મનુષ્યગતિ બંધાતી જ નથી. એ તો, ૧૫ કોડા કોડી ઉપર નામ કર્મનો બંધ હોય ત્યારે મનુષ્યગતિ બંધાતી નથી માટે એનો ઉત્કૃષ્ટ ૧૫ કોડા કોડી જ છે, અધિક નથી. બાકી જ્યારે એનો બંધ હોય ત્યારે પંચેન્દ્રિય જાતિ વગેરે નામની અન્ય પ્રવૃતિઓ સાથે એનો કમ લગભગ ૨ : ૨ જેટલો જ હોય છે, અને મતિજ્ઞાના વગેરે સાથે ૨:૩નો, કાયમોહનીય સાથે ૨:૪નો અને દર્શનમોહનીય કર્મપ્રકૃતિ – પ્રશ્નોત્તરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004979
Book TitleKarm Prakruti Part 03
Original Sutra AuthorN/A
AuthorAbhayshekharsuri
PublisherJain Shwetambar Murtipujak Sangh Mumbai
Publication Year
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy