Book Title: Jinbhakti Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga
Catalog link: https://jainqq.org/explore/004665/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ 'ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા વિરચિતા 'જિનભક્તિદ્વાઝિશિકા શબ્દશઃ વિવેચના પાંચમી બત્રીશી વિવેચક : પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા Page #2 -------------------------------------------------------------------------- ________________ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા વિરચિત દ્વાચિંશદ્ધાત્રિશિકા અંતર્ગત જિનભક્તિદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન મૂળ ગ્રંથકાર તથા ટીકાકાર ક લઘુહરિભદ્રસૂરિ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજા + આશીર્વાદદાતા + વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક સ્વ. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા ષડ્રદર્શનવેત્તા, પ્રવચનિકપ્રતિભાધારક સ્વ. પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા તથા વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન પ. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા વિવેચનકાર જ પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા સંકલન-સંશોધનકારિકા છે પ. પૂ. ભક્તિસૂરીશ્વરજી મહારાજાના સમુદાયના પ્રશાંતમૂર્તિ ગચ્છાધિપતિ પ. પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તિની સાધ્વીજી સુરેન્દ્રશ્રીજી મહારાજના શિષ્યા સાધ્વીજી બોધિરત્નાશ્રીજી : પ્રકાશક : ત માતાથી ૫, જેન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. Page #3 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિદ્વાચિંશિકા શબ્દશઃ વિવેચન આ વિવેચનકાર છે પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા વીર સં. ૨૫૩૪ વિ. સં. ૨૦૧૪ આવૃત્તિ : પ્રથમ જ નકલ : ૫૦૦ મૂલ્ય : રૂ. પપ-૦૦ ક આર્થિક સહયોગ - નેપીયન્સી રોડ “માતૃઆશિષ જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ, મુંબઈ મધ્યે - પ. પૂ. આ. શ્રી ભક્તિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના ગચ્છાધિપતિ પ. પૂ. આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજના આજ્ઞાવર્તિની સા. સુરેન્દ્રશ્રીજી મહારાજના વિદુષી સા. બોધિરત્નાશ્રીજી મ. સા., સા. દષ્ટિરત્નાશ્રીજી મ. સા. તથા સા. આર્જવરત્નાશ્રીજી મ. સા.ના. સંવત ૨૦૬૩ના ચાતુર્માસની યાદગીરી નિમિત્તે તેમના સદુપદેશથી શ્રી વાસુપૂજ્ય જૈન શ્વે. મૂ. સંઘ તરફથી જ્ઞાનખાતાની રકમમાંથી છે. આ ગ્રંથના પ્રકાશનનો સંપૂર્ણ લાભ લેવામાં આવેલ છે. Be 25 • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • • - : મુખ્ય પ્રાપ્તિસ્થાન : તાથS પ, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. મુદ્રક , નવરંગ પ્રિન્ટર્સ આસ્ટોડીયા, અમદાવાદ-૧. ફોનઃ (મો.) ૯૪૨૮૫૦૦૪૦૧ (ઘર) ૨૬૬૧૪૬૦૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ મેં : પ્રાપ્તિસ્થાન : * અમદાવાદ : ગીતાર્થ ગંગા ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ૪ (૦૭૯) ૨૬૬૦૪૯૧૧, ૩૨૯૧૧૪૭૧ * મુંબઈ : શ્રી નિકુંજભાઈ આર. ભંડારી વિષ્ણુ મહલ, ત્રીજે માળે, ગવારે પેવેલીયનની સામે, ડી રોડ, ચર્ચગેટ, મુંબઈ-૪૦૦૦૨૦. -(૦૨૨) ૨૨૮૧૪૦૪૮ શ્રી લલિતભાઈ ધરમશી ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, જવાહરલાલ નહેરુ રોડ, સર્વોદય પાર્શ્વનાથનગર, જૈન દેરાસર પાછળ, મુલુંડ (વે), મુંબઈ-૮૦. ૧૪ (૦૨૨) ૨૫૬૮૦૬૧૪, ૨૫૬૮૬૦૩૦ *સુરત : ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, બાબુ નિવાસની ગલી, ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧. : (૦૨૬૧) ૩૨૨૮૬૨૩ * BANGALORE : Shri Vimalchandji C/o. J. NEMKUMAR & COMPANY Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-53. (080) (0) 22875262, (R) 22259925 શ્રી નટવરભાઈ એમ.શાહ(આફ્રિકાવાળા) ફ્લેટ નં. ૫૦૧, બ્લોક-એ, રિદ્ધિવિનાયક ટાવર, વિજયનગર રેલ્વે ક્રોસિંગની પાસે, નારણપુરા, અમદાવાદ-૧૩. * (૦૭૯) ૨૭૪૭૮૫૧૨ શ્રી હિમાંશુભાઈ એન. શેઠ એ-૨૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, દફતરી રોડ, ગૌશાળા લેન, બીના જ્વેલર્સની ઉપર, મલાડ (ઈ.), મુંબઈ-૪૦૦૦૯૭. - (૦૨૨) ૩૨૪૩૮૪૩૪ (મો.)૯૩૨૨૨૬૪૮૫૧ * જામનગર શ્રી ઉદયભાઈ શાહ C/o. મહાવીર અગરબત્તી વર્કસ C-9, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, જામનગર-૩૬૧૦૦૧. ૨ (૦૨૮૮) ૨૬૭૮૫૧૩ * રાજકોટ : શ્રી કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. ૪ (૦૨૮૧) ૨૨૩૩૧૨૦ Page #5 -------------------------------------------------------------------------- ________________ છે. પ્રકાશકીય “ગીતાર્થ ગંગા"નું મુખ્ય લક્ષ્ય તો આપણા ઉપકારી પૂર્વાચાર્યો જેવા કે પ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ. પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ આદિ રચિત જૈનશાસ્ત્રોમાં પથરાયેલાં વિવિધ પરમાર્થભૂત તત્વોનાં રહસ્યોનું નય, વિક્ષેપ, વ્યવહાર, નિશ્ચય સાપેક્ષ અર્થગાંભીર્યપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે, જેથી શ્રી જેતસંઘને તે તે પદાર્થોના સર્વાગી બોધમાં સહાય મળે. આ કાર્ય અત્યંત વિસ્તારવાળું અને ગહન છે, ઘણાં સાધુ-સાધ્વીજી ભગવંતો આમાં સહાય કરી રહ્યાં છે, અનેક શ્રાવકો અને શ્રાવિકાઓ પણ સૌ સૌને યોગ્ય કાર્યો સંભાળી રહ્યાં છે, તે અનુસાર કામ બહાર આવી રહ્યું છે અને ક્રમસર આવતું રહેશે. દરમ્યાન શ્રી સંઘમાંથી જિજ્ઞાસુ મુમુક્ષઓ તથા શ્રાવક-શ્રાવિકાઓ તરફથી એવી માંગ વારંવાર આવે છે કે પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ સાહેબનાં તથા પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજ સાહેબનાં જુદા જુદા વિષયો પરનાં અપાયેલાં વ્યાખ્યાનો તથા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ વિવિધ શાસ્ત્રીય વિષયો પર કરેલાં વિવેચનો છપાવીને તૈયાર કરવામાં આવે તો સકળ શ્રી સંઘને ચોક્કસ લાભદાયી નીવડે. આવી વિનંતીઓને લક્ષ્યમાં રાખીને ટ્રસ્ટે નક્કી કર્યું છે કે આવાં વ્યાખ્યાનો તથા વિવેચનોનાં પુસ્તકો પ્રકાશિત કરવાં અને તેને માત્ર એક સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારવી. આ કામ ગીતાર્થ ગંગાના મુખ્ય લક્ષથી સહેજ ફંટાય છે, બોધની વિવિધતા અને સરળતાની દષ્ટિએ પણ ભિન્ન પ્રકારે છે, છતાં તત્ત્વજિજ્ઞાસુ માટે હિતકારી હોવાથી તેમ જ અતિ માંગને કારણે ઉપર્યુક્ત વિનંતી લક્ષમાં રાખીને આ પ્રવૃત્તિ ચાલુ રાખેલ છે. તત્વજિજ્ઞાસુ જીવો માટે આવાં પુસ્તકો સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનામાં ઉપયોગી થશે, તેવી આશા સહિત – ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭. ટ્રસ્ટીગણ ગીતાર્થ ગંગા સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ ગીતાર્થ ગંગાના પ્રકાશનો પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા (મોટા પંડિત મ. સા.)ના પ્રવચનના પુસ્તકો ૧. આશ્રવ અને અનુબંધ ૨. પુગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર - પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા - (પંડિત મ. સા.) ફત, સંપાદિત અને પ્રવચનના પુસ્તકો – ૧. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો ૨. યોગદષ્ટિસમુચ્ચય ૩. કર્મવાદ કર્ણિકા ૪. સદ્ગતિ તમારા હાથમાં ! પ. દર્શનાચાર ૬. શાસન સ્થાપના ૭. અનેકાંતવાદ ૮. પ્રશ્નોત્તરી ૯. ચિત્તવૃત્તિ ૧૦. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૧૧. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૨. ભાગવતી પ્રવજ્યા પરિચય ૧૩. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) ૧૪. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિષ્ણજય, સિદ્ધિ, વિનિયોગ) ૧૫. નૈનશાસન સ્થાપના ૧૬. ચિત્તવૃત્તિ ૧૭. શ્રાવ કે વાર વ્રત પૂર્વ વિદ્ય૧૮. લોકોત્તર દાનધર્મ “અનુકંપા” Page #7 -------------------------------------------------------------------------- ________________ ૧૯. પ્રશ્નોત્તરી ૨૦. કુદરતી આફતમાં જૈનનું કર્તવ્ય ૨૧. ધર્મરક્ષા પ્રવચન શ્રેણી ભાગ-૧ ૨૨. જૈનશાસન સ્વતંત્ર ધર્મ કે સંપ્રદાય ? ૨૩. નિનશાસન સ્વતંત્ર ઘર્ષ યા સંબવાય ? 28. Is Jaina Order Independent Religion or Denomination ? 24. Status of religion in modern Nation State theory ૨૬. ગૃહજિનાલય મહામંગલકારી र संपादक :- प. पू. गणिवर्य श्री अरिहंतसागरजी महाराज साहब X १. पाक्षिक अतिचार ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી ૧. શ્રી સમેતશિખરજીની સંવેદના સંકલનકર્તા: જ્યોતિષભાઈ શાહ ૨. શ્રી નવપદ આરાધના વિધિ સંકલનકર્તા ઃ જ્યોતિષભાઈ શાહ ૩. સ્વતંત્ર ભારતમાં ધર્મ પરતંત્ર u (ગુજ.) સંકલનકર્તા: ધર્મતીર્થ રક્ષા સમિતિ ૪. સ્વતંત્ર ભારત મેં ધર્મ પરતંત્ર !!!! (હિન્દી) સંકલનકર્તા ધર્મતીર્થ રક્ષા સમિતિ પ. Right to Freedom of Religion Lપા સંકલનકર્તાઃ ધર્મતીર્થ રક્ષા સમિતિ (અંગ્રેજી). ૬. ‘રક્ષાઘર્મ' અભિયાન (ગુજ.) સંકલનકર્તા ઘર્મતીર્થ રક્ષા સમિતિ ૭. “Rakshadharma' Abhiyaan (અંગ્રેજી) સંકલનકર્તા ધર્મતીર્થ રક્ષા સમિતિ Page #8 -------------------------------------------------------------------------- ________________ - 2 : ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત કks વિવેચનના ગ્રંથો છું વિવેચનકાર :- પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા જ ૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન ૨. અધ્યાત્મઉપનિષત પ્રકરણ શબ્દશઃ વિવેચના ૩. અધ્યાત્મમત પરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમત પરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫. અધ્યાત્મમત પરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક-વિરાધક ચતુર્ભગી શબ્દશઃ વિવેચના ૯. સમ્યકત્વ ષસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચના ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. ફૂપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યત્નલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાનહાવિંશિકા-૧ શબ્દશઃ વિવેચના ૨૧. મિત્રાદ્વાäિશિકા-૨૧ શબ્દશઃ વિવેચન ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચન ૨૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૨૪. યોગભેદદ્વાચિંશિકા-૧૮ શબ્દશઃ વિવેચન ૨૫. યોગવિવેકદ્વાચિંશિકા-૧૯ શબ્દશઃ વિવેચન ૨૬. સાધુસામગ્યદ્વાચિંશિકા-૬ શબ્દશઃ વિવેચન ૨૭. ભિક્ષદ્વાચિંશિકા-૨૭ શબ્દશઃ વિવેચન Page #9 -------------------------------------------------------------------------- ________________ ૨૮. દીક્ષાદ્વાચિંશિકા-૨૮ શબ્દશઃ વિવેચન ૨૯. યોગદષ્ટિની સક્ઝાય શબ્દશઃ વિવેચન ૩૦. કેવલિભક્તિવ્યવસ્થાપનદ્રાવિંશિકા-૩૦ શબ્દશઃ વિવેચન ૩૧. પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા-૧૧ શબ્દશઃ વિવેચન ૩૨. જ્ઞાનસાર શબ્દશ: વિવેચના ૩૩. સંથારા પોરિસી સૂત્રનો ભાવાનુવાદ અને હિંસાષ્ટક શબ્દશઃ વિવેચન ૩૪. જિનમહત્વદ્વાચિંશિકા-૪ શબ્દશઃ વિવેચન ૩૫. સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા-૧૫ શબ્દશઃ વિવેચન ૩૬. યોગલક્ષણાવિંશિકા-૧૦ શબ્દશઃ વિવેચન ૩૭. મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા-૧૩ શબ્દશઃ વિવેચન ૩૮. અપુનબંધકદ્વાચિંશિકા-૧૪ શબ્દશઃ વિવેચન ૩૯. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪૦. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૧. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૨. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૩. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૪. યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ શબ્દશઃ વિવેચન ૪૫. દેવપુરુષકારદ્વાચિંશિકા-૧૭ શબ્દશઃ વિવેચન ૪૬. તારાદિત્રયદ્વાબિંશિકા-૨૨ શબ્દશઃ વિવેચન ૪૭. કુતર્કગ્રહનિવૃત્તિદ્વાચિંશિકા-૨૩ શબ્દશઃ વિવેચન ૪૮. સદ્દષ્ટિદ્વાબિંશિકા-૨૪ શબ્દશઃ વિવેચન ૪૯. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫૦. માર્ગદ્વાચિંશિકા-૩ શબ્દશઃ વિવેચના ૫૧. દેશનાદ્વાત્રિશિકા-૨ શબ્દશઃ વિવેચન ગીતાર્થ ગંગા અંતર્ગત ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો " f-=-=- " ૧. ધર્મતીર્થ ભાગ-૧ Page #10 -------------------------------------------------------------------------- ________________ ‘દ્વાચિંશદ્વાચિંશિકા' ગ્રંથની “જિનભક્તિદ્વાચિંશિકા'ના 1 શબ્દશઃ વિવેચન સંકલન-સંપાદનની વેળાએ પ્રાસ્તાવિક વિશ્વકલ્યાણકર શ્રી જિનશાસનના ગગનને જ્ઞાનાલોકથી પ્રકાશિત અને પ્રભાવિત કરનારા અનેક મહાપુરુષોમાં સ્વપરદર્શનનિષ્ણાત, પ્રકાંડ વિદ્વાન, વિસ્તૃત સચોટ-સ્પષ્ટ-સંદેહમુક્ત સાહિત્યના સમર્થ સર્જક, સર્વનયમય વાણી વહાવનાર, ન્યાયવિશારદ, ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મહારાજાનું આગવું સ્થાન છે. તેઓશ્રીના વિશાળ સાહિત્યજગતમાં જુદા જુદા બત્રીશ વિષયો ઉપર વિષયવાર ૩૨-૩૨ અર્થગંભીર શ્લોકોથી કરાયેલ વિશદ છણાવટવાળો, તથા ૫૦૫૦ શ્લોક પ્રમાણ, અદ્ભુત, અધ્યયનીય, ‘તત્ત્વાર્થ દીપિકા' નામની સ્વોપજ્ઞવૃત્તિથી સમલંકૃત, આ “ઢાત્રિશદ્ધાત્રિશિકા' ગ્રંથ, પૂ. ઉપાધ્યાયજીની એક Master Piece - ઉત્તમ નમૂનારૂપ અમર કૃતિ છે. આ કોઈ આગમ ગ્રંથ નથી પણ આગમ ગ્રંથોના ગૂઢ રહસ્યોનું ઉદ્ઘાટન કરે તેવો સરળ અર્થબોધક ગ્રંથ છે. વસ્તુતઃ “લાત્રિશદ્દ્ધાત્રિશિકા સમ્યજ્ઞાનનો દરિયો છે. યોગ, આગમ અને તર્કયુક્તિના શિરમોર સમાન એક અણમોલ અનુપમ આ મહાગ્રંથમાં અધ્યાત્મના ગંભીર પદાર્થો, યોગમાર્ગના અતીન્દ્રિય ભાવો, દાર્શનિક પદાર્થો અને આચારસંહિતા ગૂંથાયેલી છે. આ શાસ્ત્રોનો વારસો આ કલિકાળમાં આપણને ન પ્રાપ્ત થયો હોત તો આપણે સફળતાપૂર્વક આત્મકલ્યાણ સાધવા સમર્થ કેમ બની શકત ? વર્તમાનમાં તત્ત્વ કે સારા પામવા માટે અનેક શાસ્ત્રોના નિચોડરૂપ અમૂલ્ય ખજાનાવાળો આ ગ્રંથ આલંબનરૂપ છે. એક એકથી ચડિયાતા ગ્રંથરત્નોનું સાહિત્યસર્જન ‘લઘુહરિભદ્ર'ની પ્રસિદ્ધિને પામેલા મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ કર્યું છે. લગભગ અઢી દાયકા સુધી ઉપાધ્યાય પદે આરૂઢ રહીને તેઓશ્રીએ જિનશાસનને જયવંતુ રાખ્યું છે તેમની બહુમુખી પ્રતિભાને ભાગ્યે જ કોઈ વિષય અણખેડ્યો રાખ્યો હશે તેમ લાગે છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિવાત્રિશિકા/પ્રાસ્તાવિક જિનભક્તિાત્રિશિકા” આ ગ્રંથનું પાંચમું પ્રકરણ છે. પૂર્વની જિનમહત્ત્વદ્વાáિશિકા'માં ગ્રંથકારશ્રીએ જિનનું મહત્ત્વ બતાવ્યું. તે સાંભળીને યોગ્ય જીવોને જિનના મહત્ત્વનું જ્ઞાન કર્યા પછી જિનભક્તિ કરવી આવશ્યક છે. તેથી તે ભક્તિ કેવા સ્વરૂપવાળી છે તે પ્રસ્તુત દ્વાáિશિકામાં ગ્રંથકારશ્રી બતાવે છે. શ્લોક-૧માં જ ગ્રંથકારશ્રી જણાવે છે કે સાધુઓ ભગવાનના વચનને કહેનારાં સૂત્રોનું સ્મરણ કરીને તે સૂત્ર અનુસાર મન-વચન-કાયાને સુદઢ રીતે પ્રવર્તાવે છે, તેથી સાધુઓને ભગવાનની પૂર્ણ ભક્તિ છે, જ્યારે ગૃહસ્થો દ્રવ્યસ્તવ કરે છે તેથી તેઓને દેશથી ભક્તિ છે અર્થાત્ અંશથી ભક્તિ છે. અહીં જિન એટલે સર્વકર્મરહિત, મોહના સંસ્કારોથી નિરાકુળ ચેતનામય આત્મા. આવો જિનસ્વરૂપનો બોધ કર્યા પછી તે બોધને આત્મામાં પ્રગટ કરવા માટે પ્રકર્ષથી ઉદ્યમ કરનારા સામર્થ્યયોગકાલીન યોગીઓ છે, જેઓ સંપૂર્ણ સંગ વગરની અવસ્થામાં ઉપયુક્ત થઈને શુદ્ધ આત્મતત્ત્વને જોવાનો યત્ન કરતાં અંતે વીતરાગભાવની પ્રાપ્તિ કરે છે. આમ છતાં, શાસ્ત્રવચનાનુસાર પૂર્ણ આચારને પાળનારા યોગીઓ પણ સર્વ શક્તિના પ્રકર્ષથી જિન થવા માટે યત્ન કરે છે, તેથી શાસ્ત્રયોગકાલીન યોગીઓમાં પણ પૂર્ણ ભક્તિ છે. વળી જે શ્રાવકો સંસારનું સ્વરૂપ જાણી સંસારથી પર મુક્તઅવસ્થા પ્રાપ્ત કરવાના અર્થી છે, પરંતુ ભગવાનના વચનાનુસાર પ્રવૃત્તિ કરવામાં અલ્પશક્તિ હોવાને કારણે ઉદ્યમ કરવા સમર્થ નથી તેથી પૂર્ણ ભક્તિની શક્તિ પ્રગટ કરવા માટે દ્રવ્યસ્તવ કરે છે તેવા શ્રાવકો ભગવાનના ગુણો પ્રત્યે અને સંયમ પ્રત્યે બહુમાનવાળા બની ભક્તિની અભિવ્યક્તિ દ્રવ્યસ્તવથી કરે છે તે તેમની દેશથી ભક્તિ છે. ધર્મ અત્યંત ઉચિત પ્રવૃત્તિરૂપ હોવાથી જિનમંદિરને કરાવવા માટે અધિકારી શ્રાવકની ઉચિત પ્રવૃત્તિઓનું સ્વરૂપ શ્લોક-રમાં જણાવ્યું. શ્લોક-૩થી શ્લોક૯ સુધી વિધિથી શુદ્ધ જિનમંદિર કેમ કરવું, તેનું સ્વરૂપ બતાવ્યું. વતનાયુક્ત જિનાલયનિર્માણ શ્રાવક માટે ભાવપૂજારૂપ ભાવયજ્ઞ છે માટે જિનાલયનું નિર્માણ કર્યા પછી શીધ્ર જિનગૃહમાં જિનબિંબની પ્રતિષ્ઠા કરે તે શ્લોક-૧૦માં બતાવ્યું. Page #12 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિદ્વાચિંશિકા/પ્રાસ્તાવિક જિનબિંબનિર્માણ પૂર્વે શિલ્પી સાથે ઉચિત વ્યવહાર કેવો કરે તે શ્લોક૧૧માં બતાવ્યું. વળી શ્રાવક “લોકોત્તમ પુરુષ એવા ભગવાનની આ પ્રતિમા છે.” એવા બહુમાનભાવપૂર્વક પોતાનું તથા શિલ્પીનું ચિત્ત નાશ ન થાય તે રીતે ઉચિત વ્યવહાર કરે અને ઉચિત ઉત્સાહથી પ્રવર્તે કે જેથી મહાન ફળ પ્રાપ્ત થાય, તથા શિલ્પીના દોહદોની પૂર્તિ પ્રતિમાગત અવસ્થાત્રયના ભાવન દ્વારા કરે તે શ્લોક-૧૨-૧૩માં બતાવ્યું. આ રીતે જિનબિંબનિર્માણ પૂર્વે શું ઉચિત કર્તવ્યો કરવા અને જિનપ્રતિમાનિર્માણની શાસ્ત્રવિધિ શ્લોક-૧૧થી ૧૫ સુધી જણાવી; કેમ કે આગમાનુસારી પ્રવૃત્તિ કરવાથી ભગવાનની ભક્તિ, ભગવાનના ગુણોનું બહુમાન અને ભગવાન પ્રત્યે વિનયાદિ ગુણો પ્રગટ થાય છે; કેમ કે બિંબનિર્માણમાં ભાવથી વિશેષ છે, સુવર્ણાદિ દ્રવ્ય વિશેષ નથી. શાસ્ત્રવિધિ અનુસાર જિનબિંબ કરાવવું તે લોકોત્તર અને મોક્ષફળદાયક છે, અને શાસ્ત્રવિધિથી વિપરીત જિનબિંબ કરાવણ લૌકિક અને અભ્યદયફળદાયક છે, તે વાત શ્લોક-૧૬માં જણાવી. અહીં સુધી જિનાલયનિર્માણ, જિનબિંબનિર્માણની વિધિ બતાવી. ત્યારબાદ પ્રતિષ્ઠાવિધિ શ્લોક-૧૭માં બતાવી કે બિંબનિષ્પન્ન થયા દશ દિવસમાં પ્રષ્ટા કરાવવી. આ પ્રતિષ્ઠા બે પ્રકારે ઃ (૧) મુખ્યપ્રતિષ્ઠા :- મુખ્ય દેવને ઉદ્દેશીને પોતાના આત્મામાં નિજભાવની જ પ્રતિષ્ઠા તે મુખ્યપ્રતિષ્ઠા છે. (૨) ઉપચારપ્રતિષ્ઠા :- પ્રતિમાની પ્રતિષ્ઠા તે ઉપચારપ્રતિષ્ઠા છે અર્થાત્ “મારા ચિત્તમાં વર્તતો ભગવાનના આલંબનવાળો ભાવ આ પ્રતિમામાં ઉપચારથી સ્થાપન કરાયેલ છે, તેવા અભેદઉપચારથી પ્રતિમાની કરાતી પ્રતિષ્ઠા તે ઉપચારપ્રતિષ્ઠા છે. પૂજા કરનારને “આ પ્રતિમા પ્રતિષ્ઠિત છે', તેવું જ્ઞાન થવાના કારણે વીતરાગાદિ ભાવોથી પ્રતિષ્ઠિત પ્રતિમા સાથે ચિત્તની એકાગ્રતારૂપ સમાપત્તિ થતાં વિપુલ નિર્જરાની પ્રાપ્તિ થાય છે. પણ પ્રતિમામાં વીતરાગદેવ સંનિધાન કરતાં નથી ઇત્યાદિ શ્લોક-૧૮-૧૯માં બતાવ્યું. Page #13 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિદ્વાચિંશિકા/પ્રાસ્તાવિક પ્રતિષ્ઠાવિધિમાં મંત્રજાસાદિની યુક્તિયુક્તતા તથા પ્રતિદિન ભગવાનની પૂજાની વિધિનું સ્વરૂપ, પૂજાના પ્રકાર બે રીતે, ઇત્યાદિ શ્લોક-૨૦થી ૨૬ સુધી બતાવ્યું. ત્યાં ભગવાનની ભક્તિમાં કરાતા સ્નાનાદિથી થતી હિંસાત્મક પૂજા ઈષ્ટ નથી તેવી કોઈને શંકા થતાં યુક્તિથી સમાધાન શ્લોક-૨૭માં બતાવ્યું કે તે અશક્યપરિહારરૂપ છે. વળી “આ ભગવાનની ભક્તિ કરી હું સંસારસાગરને તરું’ એમ ગુણોની વૃદ્ધિ અર્થે કરાતી પૂજા નિરવઘ છે અને નિર્જરાનું કારણ છે. ત્યારબાદ શ્લોક-૨૮-૨૯માં ભાવરૂવારૂઢ સાધુ તથા પ્રકૃતિથી આરંભભીરુ સામાયિક આદિવાળા શ્રાવક પણ દ્રવ્યસ્તવના અનધિકારી છે તે બતાવ્યું. જે શ્રાવકો સ્વજીવનમાં આરંભ કરનારા હોવા છતાં ભગવાનની ભક્તિમાં આરંભની શંકાથી પૂજાની સામગ્રીમાં સંકોચ કરનારા છે તેવા શ્રાવકને પૂજા કરવાથી પણ પ્રકૃષ્ટ અબોધિની પ્રાપ્તિ થાય છે તે વાત શ્લોક-૩૦માં જણાવી. માટે ભગવાનની ભક્તિ અર્થે શક્તિને અનુરૂપ વિપુલ ઉત્તમ સામગ્રીથી પૂજા કરવી જોઈએ અને તેના માટે ધન ન હોય તો ધનપ્રાપ્તિ માટે પણ ઉદ્યમ કરવો જોઈએ તે બતાવ્યું. અને શ્લોક-૩૧માં ધર્મ માટે આરંભની પ્રવૃત્તિ સ્વીકારવાથી પ્રાપ્ત શાસ્ત્રપાઠોનો વિરોધ આવશે એવી પૂર્વપક્ષીની શંકાનું નિરાકરણ સંકાશશ્રાવકના દૃષ્ટાંત અને દુર્ગાનારીના દૃષ્ટાંતથી કર્યું અને અંતે ઉપસંહાર કરતાં શ્લોક-૩૨માં વીતરાગની પૂજાથી પરમાનંદરૂપ મોક્ષ કઈ રીતે પ્રાપ્ત થાય છે તેની યુક્તિ બતાવી, આ ધાáિશિકાની પૂર્ણાહૂતિ કરેલ છે. પરમાત્માની કૃપા, ગુરુકૃપા, શાસ્ત્રકૃપા એક ગ્રંથકારશ્રીની કૃપાથી પ્રસ્તુત બત્રીશીના શબ્દશઃ વિવેચનની સંકલનાનો પ્રયાસ યત્કિંચિત્ સફળ થયો છે. યોગમાર્ગસંદર્શક ગુરુવર્યોની સતત વરસતી દિવ્ય કૃપાવૃષ્ટિ અને નિર્મળ અમીદ્રષ્ટિથી, અને યોગમાર્ગમર્મજ્ઞ અને મને યોગમાર્ગનો બોધ કરાવવામાં ધર્મબોધકર એવા સ્વ. પ. પૂ. મોટા પંડિત મહારાજ પૂ. મોહજિતવિજયજી મહારાજાએ જગાડેલી જ્ઞાનયોગની સાધનાની રુચિથી, ૫.પૂ. હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા અને પ. પૂ. યશોવિજયજી મહારાજાના સંવેગવર્ધક યોગગ્રંથોના અભ્યાસમાં નિરંતર મારો યત્ન થતો રહ્યો. Page #14 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિહાવિંશિકા/પ્રાસ્તાવિક મારું જંઘાબળ ક્ષીણ થતાં મારે અમદાવાદ મુકામે સ્થિરવાસ કરવાનું થયું. તેથી સૂક્ષ્મપ્રજ્ઞાસંપન્ન, સતત યોગગ્રંથોના પઠન-પાઠનમાં રત, પંડિત પ્રવરશ્રી પ્રવીણભાઈ પાસે અધ્યયન કરતાં કરતાં તેમની પ્રેરણા અને કૃપાથી, તેઓશ્રી જૈનશાસનના જ્ઞાનનિધિને અજવાળીને જે યોગમાર્ગને જગત સમક્ષ વહેતો મૂકવાનું કાર્ય કરી રહ્યા છે, તે ગ્રંથોના શબ્દશઃ વિવેચનનું લેખન કાર્ય કરી તેની સંકલન કરવાની પુણ્ય તક પ્રાપ્ત થઈ, જેના કારણે નાદુરસ્ત તબિયતમાં પણ પ્રસન્નતા જળવાઈ રહી. ખરેખર ! મારા જીવનમાં ચિત્તની પ્રસન્નતા માટે સ્વાધ્યાયરૂપી સંજીવનીએ ઔષધનું કાર્ય કરેલ છે. આ શ્રુતભક્તિનું કાર્ય યોગમાર્ગમાં મને રત બનાવી અંતે મને પૂર્ણ બનાવે, તેવી યોગીનાથ પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું. આ ગ્રંથના ગુજરાતી વિવેચનના પ્રફસંશોધનના કાર્યમાં શ્રતોપાસક, શ્રુતભક્તિકારક, સુશ્રાવક શ્રી શાંતિલાલ શિવલાલ શાહનો સુંદર સહયોગ પ્રાપ્ત થયો છે અને સાધ્વીજી દષ્ટિ રત્નાશ્રીનો તથા સાધ્વીજી આર્જવરત્નાશ્રીનો આ ગ્રંથના સર્જનમાં સુંદર સહાયકભાવ પ્રાપ્ત થયો છે. ‘ધાર્નાિશિકા' ગ્રંથનું વિવરણ લખવામાં કે સંકલન-સંશોધનાદિ કાર્યમાં છદ્મસ્થતાને કારણે તરણતારણ જિનેશ્વર દેવોની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ પદાર્થનું નિરૂપણ થયેલ હોય તો “મિચ્છા મિ દુક્કડ” માંગું છું. પ્રાંતે તીર્થંકરના મુખકમળમાંથી વિસ્તૃત થયેલ, સર્વજંતુહિતકારિણી, વાણીરૂપી અગાધ સાગરમાંથી ઉદ્ધત થયેલા મોતીતુલ્ય વર્તમાન શ્રતગ્રંથોના અપાર રહસ્યોને સદુહણા અને પરમ રુચિપૂર્વક જીવનમાં યત્કિંચિત્ આત્મસાત્ કરીએ. જગતમાં અપ્રતિમ એવા આ મહાશાસ્ત્રનું ઋણ અદા કરવા જીવનભર જિનવચનની અવિચલ નિષ્ઠાને ધારણ કરીએ તોપણ આ કલિકાળના વિષમ સંયોગો વચ્ચે પણ આપણા આત્મા માટે મહાભીષણ ભવચક્રના અંતનો પાયો સર્જાયા વિના નહીં રહે. આત્મપરિણતિની નિર્મળતા માટે કરાયેલ આ ગ્રંથના પઠન-પાઠન-શ્રવણમનન-ચિંતન-નિદિધ્યાસનથી પૂર્ણ જિનભક્તિ કરવાના મનોરથ કરતી હું તથા Page #15 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિદ્વાચિંશિકા/પ્રાસ્તાવિક જિનભક્તિ કરવાના અર્થી સૌ કોઈ લઘુકર્મી જીવો, કલિકાળમાં હુંડા અવસર્પિણીકાળના પાંચમા આરામાં, જિનનાં વિરહકાળમાં, જિનપ્રતિમા અને જિનાગમના આલંબન દ્વારા આત્મવિકાસ કરીને નિકટના ભાવોમાં પરમ અને ચરમ વિશ્રાંતિસ્થાન પરમપદને=મોક્ષસુખને પામી ભવવિરહ પ્રાપ્ત કરીએ એ જ અંતરની શુભાભિલાષા. - ‘જીવ્યાપામતુ સર્વગીવાનામ” – વિ. સં. ૨૦૧૪, ચૈત્ર વદ-૩, તા. ૨૩-૪-૨૦૦૮, બુધવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. વૈરાગ્યવારિધિ પ. પૂ. ભક્તિસૂરીશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર ગચ્છાધિપતિ પ. પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાવર્તિની સાધ્વીજી જય-લાવણ્યહેમશ્રીજી મ. સા.ના શિષ્યા તપસ્વીરત્ના, સ્વાધ્યાયપ્રિયા પ. પૂ. સા. સુરેન્દ્રશ્રીજી મ.સા.ના શિષ્યા ભવવિરહથ્થુ સાધ્વીશ્રી બોધિરત્નાશ્રીજી Page #16 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિદ્વાચિંશિકા/સંકલના ‘દ્વાચિંશદ્ધાત્રિશિકા' ગ્રંથની પાંચમી જિનભક્તિદ્વાચિંશિકા'ના પદાર્થોની સંકલના જિનમહત્ત્વ' નામની ચોથી દ્વાáિશિકામાં ભગવાનનું મહત્ત્વ બતાવ્યું, અને જિનના મહત્ત્વનું જેને જ્ઞાન થાય, તેને જિનમાં ભક્તિ કરવી આવશ્યક છે, તેથી હવે પાંચમી “જિનભક્તિદ્વાર્નાિશિકા' બતાવે છે. જિનની પારમાર્થિક ભક્તિ ભગવાનના વચનાનુસાર ચારિત્રના પાલનથી થાય છે; કેમ કે સમ્યક્ રીતે કરાયેલું ચારિત્રનું પાલન વીતરાગતાને પ્રગટ કરવાનું કારણ છે અને વીતરાગતાનું કારણ હોય તે જ વીતરાગની ભક્તિ છે. વળી, શ્રાવકો સર્વ ઉદ્યમથી મોહના ઉન્મેલનને અનુકૂળ યત્ન કરી શકતા નથી, પરંતુ સર્વ ઉદ્યમથી મોહના ઉન્મેલનને કરવાની ઇચ્છાવાળા હોવાને કારણે તેને અનુરૂપ શક્તિના સંચય અર્થે ઉત્તમ દ્રવ્યોથી ભગવાનની ભક્તિ કરે છે; કેમ કે મોહને વશ થઈને જે ધનાદિ પ્રાપ્ત કર્યાં છે, તેનો પોતાના ભોગમાં ઉપયોગ કરવા માત્રથી તેઓને સંતોષ નથી, તેથી તે ભોગને અનુકૂળ પોતાના માનસના ઉચ્છેદ અર્થે શ્રાવકો ભગવાનની ભક્તિ કરે છે. અને તે ભક્તિથી તેઓ સાંસારિક ભાવો પ્રત્યે અભિળંગવાળું ચિત્ત નાશ કરીને સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે. તેથી શ્રાવકને દ્રવ્યસ્તવ દ્વારા દેશથી ભક્તિ થાય છે અને તે ભક્તિનું સ્વરૂપે પ્રસ્તુત કાત્રિશિકામાં બતાવેલ છે. દ્રવ્યસ્તવથી ભક્તિ કરનાર શ્રાવકે ન્યાયપૂર્વક ધન ઉપાર્જન કરવું જોઈએ, ભગવાનના પારમાર્થિક સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થાય તેવા અતિમાન થવું જોઈએ, સર્વત્ર ઉચિત પ્રવૃત્તિ કરનારા થવું જોઈએ અને “ભગવાનની ભક્તિ કરીને હું પણ વીતરાગ થવાને અનુકૂળ સર્વવિરતિની શક્તિને પ્રાપ્ત કરું” તેવા શુભાશયપૂર્વક જિનાલયનું નિર્માણ કરવું જોઈએ. આ જિનાલયના નિર્માણ દ્વારા કરાતી ભક્તિ ઋદ્ધિમાન શ્રાવકને આશ્રયીને છે. Page #17 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિદ્વાચિંશિકા/સંકલન વળી, તે શ્રાવક જિનાલયના નિર્માણ અર્થે જે જગ્યાની ખરીદી કરે, તેની આસપાસમાં વસતા લોકોને અપ્રીતિ ન થાય માટે તે લોકોનો દાનાદિ દ્વારા સત્કાર કરે અને કહે કે “મારે આ સ્થાનમાં જિનાલયનું નિર્માણ કરવું છે અને તમે તેની નજીકમાં રહો છો માટે પુણ્યશાળી છો, તેથી ભક્તિપાત્ર છો.” તેમ કહીને તેમનો આદર-સત્કાર કરે, જેથી તે જીવોમાં જે યોગ્ય જીવો છે, તેમને બોધિ આદિની પ્રાપ્તિ થાય. વળી ભગવાનની ભક્તિ અર્થે નિર્માણ કરાતા જિનાલયમાં સર્વ સામગ્રી પણ શ્રેષ્ઠ ગ્રહણ કરે, પરંતુ તુચ્છ અને અસાર સામગ્રી ગ્રહણ ન કરે. વળી જિનાલયના નિર્માણના કાર્યમાં પ્રકૃતિથી સુંદર હોય એવા માણસોનું નિયોજન કરવું જોઈએ અને તેમને પણ સંતોષ થાય એ રીતે ધનાદિ આપવાં જોઈએ; કેમ કે ભગવાનની ભક્તિમાં તેઓ નિમિત્ત હોવાથી ધર્મમિત્ર છે. વળી ભગવાનના ગુણોના સ્મરણપૂર્વક “હું ગુણવાન એવા ભગવાનની ભક્તિ કરીને સંસારસાગરથી તરું' એ પ્રકારનો શુભાશય જિનાલય નિર્માણ કરતી વખતે કરવો જોઈએ, પરંતુ આલોકની ખ્યાતિ અને પરલોકની આશંસાથી જિનાલય નિર્માણ કરવું જોઈએ નહિ. વળી ભગવાનની ભક્તિમાં અનુપયોગી હોય તેવી કોઈ આરંભની પ્રવૃત્તિ કરવી જોઈએ નહિ, પરંતુ યતનાપૂર્વક જિનાલય નિર્માણ કરવું જોઈએ. આ રીતે જિનાલયના નિર્માણની ક્રિયા પ્રતિદિન યતનાના પરિણામથી યુક્ત અને ભગવાનના ગુણોના સ્મરણપૂર્વક કરવામાં આવે તો ભાવયજ્ઞ બને છેઃકર્મને નાશ કરવા માટે ભાવયજ્ઞ બને છે. જિનાલય નિર્માણ થયા પછી ત્યાં જિનબિંબ સ્થાપન કરવા માટે તરત બિંબ નિર્માણ કરવું જોઈએ, અને તે બિંબ નિર્માણ કરવા માટે શક્ય હોય તો વ્યસન વગરના શિલ્પીને કાર્ય સોંપવું જોઈએ. વળી પોતાના વૈભવને અનુરૂપ શિલ્પીની પૂજાપૂર્વક જિનબિંબનિર્માણનું કાર્ય શિલ્પીને સોંપવું જોઈએ, અને કહેવું જોઈએ કે “ભગવાનની પ્રતિમા તમે નિર્માણ કરો છો, માટે તમે પણ અમારા માટે પૂજાપાત્ર છો.’ આ રીતે કરાયેલી શિલ્પીની પૂજા પણ ભગવાનની ભક્તિમાં Page #18 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિદ્વાäિશિકા/સંકલના વિશ્રાન્ત થાય છે. વળી આ રીતે શિલ્પીની પૂજા કરવાથી અને જિનાલય નિર્માણ કરનારા ધર્મમિત્ર સાથે ઉચિત વ્યવહાર કરવાથી અને જિનાલયના નિર્માણના સ્થાનની આજુબાજુમાં વસનારાઓનો આદર-સત્કાર કરવાથી તે સર્વના ચિત્તમાં જે ઉત્સાહ થાય છે, તે બિંબના નિર્માણનું કારણ હોવાથી તે સર્વના ચિત્તના ઉત્સાહો બિબની અતિશયતાના જ કારણ છે; કેમ કે બિંબનિર્માણનું પ્રયોજન ભગવાનની ભક્તિ છે, અને આ નિમિત્તને પામીને જેઓને ભગવાનની ભક્તિ થશે તે સર્વ જિનબિંબનિર્માણનું જ અંગ બનશે. માટે બિંબ નિર્માણ કરનાર શિલ્પીમાં અપ્રીતિ ન થવી જોઈએ અને શિલ્પીની પ્રીતિ અર્થે જ પ્રતિમાની ત્રણ અવસ્થાને આશ્રય કરીને શિલ્પીના ત્રણ અવસ્થાગત દોહદો પૂરવા જોઈએ, જેથી ભગવાનની ભક્તિ થાય અને શિલ્પીને અપ્રીતિનો પ્રસંગ ન આવે. વળી પોતાની સંપત્તિથી જિનબિંબ નિર્માણ થતું હોય, એમાં અન્યની સંપત્તિ પણ ભેગી હોય તો તે સંપત્તિથી થતા પુણ્યનું ફળ તેને થાઓ” તેવો શુભાશય કરવો જોઈએ, જેથી ભાવની વિશુદ્ધિ થાય, અને જિનબિંબ નિર્માણ થયા પછી પ્રતિમામાં મંત્રન્યાસ કરવા જોઈએ. વળી આ પ્રતિમા સુવર્ણની છે કે રત્નની છે, તેનાથી તેમાં વિશેષતા નથી, પરંતુ શાસ્ત્રવચનાનુસાર વિધિના સ્મરણપૂર્વક કરાયેલી ક્રિયાથી થતા ભાવને કારણે પ્રતિમાની વિશેષતા છે. તેથી શ્રાવકે પ્રતિમાનિર્માણ પછી તે પ્રકારની વિધિમાં યત્ન કરવો જોઈએ જેથી બિંબમાં વિશેષતા પ્રાપ્ત થાય; અને આ રીતે નિર્માણ કરાયેલું બિંબ લોકોત્તર છે, અને શાસ્ત્રવિધિનું જેમાં પૂર્ણ અનુસરણ નથી, એ બિંબનું નિર્માણ લૌકિક છે. લોકોત્તર બિંબનું નિર્માણ મોક્ષનું કારણ છે અને લૌકિક બિંબનું નિર્માણ અભ્યદયનું કારણ છે. આ રીતે વિધિપૂર્વક નિર્માણ થયેલી બિંબની દશ દિવસમાં પ્રતિષ્ઠા કરવી જોઈએ. તે પ્રતિષ્ઠા વ્યક્તિપ્રતિષ્ઠા, ક્ષેત્રપ્રતિષ્ઠા અને મહાપ્રતિષ્ઠારૂપ ત્રણ ભેદવાળી છે. આ રીતે બિંબમાં પ્રતિષ્ઠાનું કથન થવાથી જિજ્ઞાસા થાય કે પ્રતિષ્ઠા શું છે ? તેથી શ્લોક-૧૮માં ગ્રંથકારશ્રી પરમાર્થથી પ્રતિષ્ઠાનું સ્વરૂપ બતાવે છે. જે ભગવાનની પ્રતિમા નિર્માણ કરવાની હોય તે પરમાત્માના સ્વરૂપનું આલંબન કરીને પ્રતિષ્ઠા કરાવનારનો જે વીતરાગાદિ ગુણોને અવગાહન Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જિનભક્તિહાવિંશિકાસંકલના કરવાનો ઉપયોગ, તે તેના આત્મામાં થતી મુખ્ય પ્રતિષ્ઠા છે; અને પોતાના આત્મામાં થયેલ મુખ્ય પ્રતિષ્ઠાનો ઉપચાર પ્રતિમામાં કરવામાં આવે છે, અને ઉપચારથી પ્રતિમામાં પ્રતિષ્ઠા થવાને કારણે આ પ્રતિમા પ્રતિષ્ઠિત છે, તેવું જ્ઞાન પૂજા કરનારને થાય છે, અને તેના કારણે વીતરાગાદિ ભાવોથી પ્રતિષ્ઠિત એવી પ્રતિમા સાથે ચિત્તની એકાગ્રતારૂપ સમાપત્તિ થાય છે, જેના કારણે પૂજા કરનારને પૂજાની પ્રવૃત્તિથી ઘણી નિર્જરાની પ્રાપ્તિ થાય છે, પરંતુ પ્રતિષ્ઠાવિધિથી વિતરાગદેવ પ્રતિમામાં સન્નિધાન કરતા નથી કે પૂજા કરનારને પૂજાનું ફળ આપતા નથી. વળી પ્રતિષ્ઠાવિધિકાળમાં વાયુકુમાર, મેઘકુમાર આદિ દેવોનું આવાહન કરવા માટે મંત્રજાસ કરવામાં આવે છે, તે પણ યુક્તિયુક્ત છે, તેની વિસ્તારથી ચર્ચા શ્લોક-૨૦માં કરેલ છે; અને પ્રતિમા પ્રતિષ્ઠિત થયા પછી તેની પૂજા પંચોપચારા, અષ્ટોપચારા અને સર્વોપચારા ભેદથી થાય છે. વળી ભગવાનની પૂજા કરનારે ભગવાનના ગુણોને કહેનારી અને પોતાનાં પાપોની ગહ કરનારી સ્તુતિપૂર્વક પૂજા કરવી જોઈએ, જેથી ભગવાનના ગુણોને સન્મુખ ભાવ અને પાપથી વિમુખ ભાવ પ્રગટે. વળી અન્ય આચાર્ય ત્રણ પ્રકારની પૂજા કહે છે : (૧) કાયયોગસારા, (૨) વાગુયોગસારા અને (૩) મનોયોગસારા. કાયયોગસારા પૂજામાં કાયાથી સર્વોત્તમ સામગ્રી પ્રાપ્ત કરીને વિધિપૂર્વક ભગવાનની ભક્તિ કરાય છે, વાગુયોગસારા પૂજામાં વચનથી અન્ય ક્ષેત્રોમાંથી પણ ઉત્તમ સામગ્રી મેળવીને વિધિપૂર્વક ભગવાનની ભક્તિ કરાય છે અને મનોયોગસારામાં તેટલી ઉત્તમ સામગ્રીથી સંતોષ નહિ થવાથી સર્વોત્તમ એવા ભગવાનની ભક્તિ માટે સર્વોત્તમ એવા નંદનવનાદિથી ગૈલોક્યસુંદર એવાં પુષ્પાદિને મન દ્વારા ગ્રહણ કરીને વિધિપૂર્વક ભગવાનની ભક્તિ કરાય છે. આ રીતે ભગવાનની ભક્તિની સર્વ વિધિ જિનાલયના નિર્માણથી માંડીને ભગવાનની પૂજા કરવા સુધી બતાવી, ત્યાં કોઈને શંકા થાય કે ભગવાનની Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૧ જિનભક્તિદ્વાચિંશિકા/સંકલના ભક્તિમાં સ્નાનાદિથી હિંસા થાય છે, માટે હિંસાત્મક પૂજા ઇષ્ટ નથી. તેનું યુક્તિથી સમાધાન શ્લોક-૨૭માં આપેલ છે. વસ્તુતઃ ભગવાનની પૂજામાં ભગવાનના ગુણોને અવલંબીને સ્વમાં ગુણોની નિષ્પત્તિને અનુકૂળ વ્યાપાર હોવાથી તે પૂજાની પ્રવૃત્તિકાળમાં જે હિંસાદિ થાય છે, અને ભગવાનની પૂજા અર્થે કરાતા સ્નાનાદિમાં જે હિંસા થાય છે, તે અશક્ય પરિહારરૂપ છે. વળી તે પૂજાકાળમાં જીવનો ઉપયોગ ગુણોની વૃદ્ધિને અનુકૂળ હોવાથી પૂજાની ક્રિયા નિર્જરાનું કારણ છે, માટે સંપૂર્ણ નિરવદ્ય છે. ત્યાં પ્રશ્ન થાય કે જો પૂજાથી શ્રાવકને નિર્જરા થતી હોય તો સાધુઓએ પણ પૂજા કરવી જોઈએ. તેથી શ્લોક-૨૮માં ગ્રંથકારશ્રી સ્પષ્ટતા કરે છે કે દ્રવ્યસ્તવરૂપ પૂજાથી ભાવસ્તવની પ્રાપ્તિ કરવાની છે, અને સાધુને ભાવસ્તવ પ્રાપ્ત થયેલ છે. માટે સાધુ દ્રવ્યસ્તવરૂપ પૂજા કરતા નથી, અને શ્રાવક ભાવસ્તવના અર્થી છે માટે પૂજા કરે છે. વળી જે શ્રાવક પણ અતિસંપરુચિવાળા છે અને સામાયિકાદિમાં છે, તેઓ ભાવસ્તવમાં આરૂઢ છે, માટે તેઓ પણ પૂજાના અધિકારી નથી. વળી જેઓ સંસારમાં આરંભ કરે છે અને ભગવાનની પૂજામાં આરંભની શંકા કરે છે અને તેથી પૂજાની સામગ્રીમાં સંકોચ કરે છે, તેઓને તો પૂજાથી પણ પ્રકૃષ્ટ અબોધિની પ્રાપ્તિ થાય છે. વસ્તુતઃ ભગવાનની પૂજા ભાવસ્તિવનું કારણ હોવાથી ઉત્તમ ભાવના અર્થી શ્રાવક ઉત્તમ સામગ્રી પોતાની પાસે ન હોય તો તેના માટે ધનઅર્જનની પ્રવૃત્તિ કરે તો તે પ્રવૃત્તિ પણ નિર્જરાનું કારણ છે; પણ ધનઅર્જનની ક્રિયા છે માટે કર્મબંધનું કારણ છે, તેમ કહી શકાય નહિ. આનું યુક્તિથી સ્થાપન ગ્રંથકારશ્રીએ શ્લોક-૩૧માં કરેલ છે. આ રીતે પૂજા સર્વ કલ્યાણનું કારણ છે, તેમ સ્થાપન કર્યું. ત્યાં પ્રશ્ન થાય કે વીતરાગ મોક્ષમાં ગયેલા હોવાથી પૂજા કરનારને કોઈ ઉપકાર કરતા નથી, તેથી પૂજાનું ફળ ભગવાન આપે છે, તેમ કઈ રીતે કહી શકાય ? તેથી કહે છે કે જેમ ચિંતામણિ આદિ કોઈ ઉપકાર કરતા નથી, તોપણ તેમની પૂજા કરનારને ફળ મળે છે; તેમ ભગવાનની પૂજા કરનારને પૂજાકાળમાં વર્તતા પોતાના શુભ આશયથી ફળ મળતું હોવા છતાં ભગવાનની પૂજાથી પ્રાપ્ત થતા ફળ પ્રત્યે Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જિનભક્તિાસિંચિકા/સંકલના ભગવાન બળવાન આલંબન હોવાને કારણે ભગવાન ફળ આપે છે, તેમ કહેવાય છે. સંક્ષેપથી ભગવાનના ગુણોની સ્મૃતિથી કરાયેલી ભક્તિ ભગવાનના જેવા ગુણો પ્રગટ કરવાની શક્તિનું આધાર કરે છે, અને પૂજાકાળમાં ભક્તિનો પ્રકર્ષ થાય તો તત્કાળ પૂજા કરનાર વીતરાગ પણ બને છે. આથી જ નાગકેતુ પુષ્પપૂજા કરતાં કેવળજ્ઞાનને પામ્યા. માટે પૂજામાં બાહ્ય ક્રિયા કે બાહ્ય સંપત્તિની પ્રધાનતા નથી, પરંતુ ભગવાનના ગુણોને અવલંબીને અંતરંગ પ્રવૃત્તિ કરવામાં ઉપષ્ટભક બને તે રીતે જ બાહ્ય ક્રિયાનું સફળપણું છે. છvસ્થતાને કારણે આ ગ્રંથના વિવેચનમાં વીતરાગ પરમાત્માની આજ્ઞાવિરુદ્ધ કે ગ્રંથકારશ્રીના આશયવિરુદ્ધ અજાણતાં કંઈ પણ લખાયું હોય તો ત્રિવિધે ત્રિવિધે “મિચ્છા મિ દુક્કડ' માંગું છું. - પ્રવીણચંદ્ર ખીમજી મોતા વિ. સં. ૨૦૧૪, ચૈત્ર વદ-૩, તા. ૨૩-૪-૨૦૦૮, બુધવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. Page #22 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિદ્વાચિંશિકા/અનુક્રમણિકા અનુક્રમણિકા , પાના નં. ] ? ૧થી ૩ ૩થી ૫ પથી ૭ જ ર ૯થી ૧૧ ૧૧થી ૧૩ શ્લિોકની - વિષય | (i) જિનભક્તિનું સ્વરૂપ. (ii) પૂર્ણ ભક્તિ શ્રમણોને અને દેશભક્તિ ગૃહસ્થને. જિનમંદિરને કરનારા અધિકારીનું સ્વરૂપ. જિનમંદિરનિર્માણની ભૂમિનું સ્વરૂપ. ધર્મમાં ઉદ્યત માટે પરપીડાપરિહારનો યત્ન મુખ્ય અંગ ૭થી ૯ જિનમંદિરનિર્માણ અર્થે પરપીડાપરિવાર માટે કરણીય કર્તવ્યથી શુભાશયની વૃદ્ધિ દ્વારા બોધિની વૃદ્ધિ. જિનમંદિરનિર્માણની ઉત્તમ ઉપાદાનસામગ્રીના ગ્રહણનું સ્વરૂપ જિનાલય નિર્માણમાં કાર્ય કરનાર માણસો પ્રતિ ઔચિત્ય. જિનાલય નિર્માણમાં શુભાશયની વૃદ્ધિ. યતનાયુક્ત દ્રવ્યસ્તવનો આરંભ ગૃહસ્થને ભાવપૂજારૂપ ભાવયજ્ઞ શુદ્ધ અવ્યયનીવિવાળા જિનાલયને કરીને શીધ્ર | જિનબિંબની સ્થાપના. ૧૧. જિનબિંબનિર્માણ પૂર્વે શિલ્પી સાથે ઉચિત વ્યવહાર.] જિનબિંબનિર્માણ સમયે શ્રાવકને થતાં ઉચિત ઉત્સાહથી મહાફળ પ્રાપ્તિ. ૧૩. | (i) ભગવાન ઉદ્દેશક શિલ્પીમાં અપ્રીતિનું પરિહાર્યપણું. (ii) પ્રતિમાગત અવસ્થાત્રયના ઉદુભાવન દ્વારા શિલ્પીના દોહદોની પૂર્તિ ૧૪થી ૧૬ ૧૬થી ૧૯ ૨૦થી ૨૩ ૨૩થી ૨૫ ૨૫થી ૨૮ ૧૨. ૨૮થી ૩૦ ૩૦થી ૩૪ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જિનભક્તિદ્વાચિંશિકા/અનુક્રમણિકા શ્લોકન. વિષય પાના નં. ] ૧૪. જિનબિંબનિર્માણમાં વિશુદ્ધ ભાવ અને મંત્રજાસ. ૩૪થી ૩૮ ૧૫. જિનબિંબનિર્માણમાં સુવર્ણાદિ દ્રવ્યથી નહીં પણ ભાવથી વિશેષતા. ૩૮થી ૪૧ ૧૬. (i) શાસ્ત્રવિધિ અનુસાર જિનબિંબ કરાવણ લોકોત્તર અને મોક્ષદાયક. (ii) શાસ્ત્રવિધિથી વિપરીત જિનબિંબ કરાવણ લૌકિક અને અભ્યદય ફળ કારક. ૪૧થી ૪૪ જિનબિંબનિર્માણ પછી પ્રતિષ્ઠાવિધિ. ૪૪થી ૪૬ આત્મામાં મુખ્ય પ્રતિષ્ઠા અને પ્રતિમામાં ઉપચાર પ્રતિષ્ઠા. ૪૭થી ૧૮ ૧૯. (i) પ્રતિમામાં પ્રતિષ્ઠા કરવાથી પૂજકને પ્રાપ્ત ૧૭. ફળ. પ૮થી ૯૦ ૯૦થી ૧૦૧ ૨૦. ૨૨. ૧૦૧થી ૧૦૨ ૧૦૨થી ૧૦૪ ૧૦૫થી ૧૦૭ (ii) વીતરાગનું સંનિધાન પ્રતિષ્ઠિત પ્રતિમામાં અસંભવી. પ્રતિષ્ઠાવિધિમાં મંત્રજાસાદિની યુક્તિયુક્તતા. પ્રતિષ્ઠા કર્યા પછી પ્રતિદિન ભગવાનની પૂજાની વિધિનું સ્વરૂપ. પૂજાના પ્રકાર. પુરુષોને માટે પૂજાવિધિ. પૂજા સમયે ઉત્તમ ભાવ અર્થે બોલાતાં સ્તોત્રોનું સ્વરૂપ. અન્ય રીતે પૂજાના ત્રણ પ્રકાર. કાયયોગસારાપૂજા, વાગ્યોગસારાપૂજા અને મનોયોગસારાપૂજાનું સ્વરૂપ. ભાવસ્તવ અર્થે કરાતી સ્નાનાદિ પ્રવૃત્તિની અદુષ્ટતા. ભાવસ્તરારૂઢ સાધુને દ્રવ્યસ્તવનો અનધિકાર. ૧૦૭થી ૧૧૧ ૧૧૧થી ૧૧૬ ૨૫. ૧૧૬થી ૧૧૮ ૨૭. ૧૧૮થી ૧૨૨ ૧૨૨થી ૧૨૭ ૨૪ Page #24 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિદ્વાત્રિંશિકા/અનુક્રમણિકા શ્લોક નં. વિષય ૨૯. પ્રકૃતિથી આરંભભીરુ, સામાયિક આદિવાળા શ્રાવકને પણ દ્રવ્યસ્તવનો અનધિકાર. સ્વજીવનમાં આરંભ કરનારા છતાં ભગવાનની ભક્તિમાં આરંભની શંકાથી સંકોચ કરનારા શ્રાવકને પ્રાપ્ત દોષો. ૩૦. ૩૧. ૩૨. ધર્મ માટે આરંભની પ્રવૃત્તિ સ્વીકારવાથી પ્રાપ્ત શાસ્ત્રપાઠોના વિરોધની શંકાનું સમાધાન. વીતરાગની પૂજાથી પરમાનંદ સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિની યુક્તિ. પાના નં. ૧૫ ૧૨૭થી ૧૩૦ ૧૩૦થી ૧૩૨ ૧૩૩થી ૧૪૨ ૧૪૨થી ૧૪૪ Page #25 -------------------------------------------------------------------------- ________________ Page #26 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीं अहँ नमः । ॐ ह्रीं श्रीशङ्केश्वरपार्श्वनाथाय नमः । ऐं नमः । न्यायविशारद-न्यायाचार्य-श्रीमद्यशोविजयोपाध्यायविरचिता स्वोपज्ञवृत्तियुता द्वात्रिंशद्वात्रिंशिका अन्तर्गत जिनभक्तिद्वात्रिंशिका-५ પૂર્વની દ્વાચિંશિકા સાથે સંબંધ : जिनमहत्त्वज्ञानानन्तरं तत्र भक्तिरावश्यकीति सेयमिदानी प्रतिपाद्यते - मर्थ : જિતના મહત્ત્વના જ્ઞાન પછી ત્યાં જિનમાં, ભક્તિ આવશ્યક છે. એથી તે આતે આ ભક્તિ, હવે પ્રતિપાદન કરાય છે – भावार्थ : પૂર્વની “જિનમહત્ત્વાત્રિશિકા'માં ગ્રંથકારશ્રીએ જિનનું મહત્ત્વ બતાવ્યું અને તે સાંભળીને જે યોગ્ય જીવોને જિનના મહત્ત્વનું જ્ઞાન થાય તેઓને જિનના મહત્ત્વનું જ્ઞાન કર્યા પછી તે જિનમાં ભક્તિ આવશ્યક છે. તેથી તે ભક્તિ કેવા સ્વરૂપવાળી છે, તે હવે પ્રસ્તુત કાત્રિશિકામાં ગ્રંથકારશ્રી જણાવે છે – Reोs: श्रमणानामियं पूर्णा सूत्रोक्ताचारपालनात् । द्रव्यस्तवाद् गृहस्थानां देशतस्तद्विधिस्त्वयम् ।।१।। Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨ અન્વયાર્થ: સૂત્રોવત્તાચારપાલનાત્=સૂત્રોક્ત આચારનું પાલન હોવાને કારણે શ્રમળાનામ્= સાધુઓને વં=આ=ભક્તિ પૂર્વા=પૂર્ણ છે દ્રવ્યસ્તવાદ્-દ્રવ્યસ્તવથી ગૃહસ્થાનાં= ગૃહસ્થોને વેશતઃ=દેશથી છે=દેશથી ભક્તિ છે તુ=વળી તિથિ-તેની વિધિ= દેશથી ભક્તિની વિધિ ત્રયમ્=આ છે=આગળના શ્લોકોમાં કહેવાય એ છે. ।।૧।। શ્લોકાર્થ : સૂત્રોક્ત આચારનું પાલન હોવાને કારણે સાધુઓને આ=ભક્તિ, પૂર્ણ છે. દ્રવ્યસ્તવથી ગૃહસ્થોને દેશથી ભક્તિ છે. વળી તેની=દેશથી ભક્તિની, વિધિ આ છે=આગળના શ્લોકોમાં કહેવાય એ છે. ।।૧।। ટીકા ઃ શ્રમમિતિ-ડ્વ=મહિઃ ।।।। જિનભક્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૧ ટીકાર્ય : યં મવિન્તઃ ।। શ્ર્લોકનાં ‘વં’ શબ્દનો અર્થ સ્પષ્ટ કરતાં કહે છે કે આ= ભક્તિ. ॥૧॥ શ્લોકના બાકીના શબ્દો સુગમ હોવાથી ગ્રંથકારશ્રીએ ટીકા કરેલ નથી. ભાવાર્થ: (i) જિનભક્તિનું સ્વરૂપ : (ii) પૂર્ણભક્તિ શ્રમણોને અને દેશભક્તિ ગૃહસ્થોને સાધુઓ ભગવાનના વચનને કહેનારાં સૂત્રોનું સ્મરણ કરીને મન-વચનકાયાના યોગોને તે સૂત્ર અનુસાર સુદૃઢ રીતે પ્રવર્તાવે છે, તેથી સાધુઓને ભગવાનની પૂર્ણ ભક્તિ છે. ગૃહસ્થો દ્રવ્યસ્તવ કરે છે, તેથી તેઓને દેશથી ભક્તિ છે અર્થાત્ અંશથી ભક્તિ છે, અને ગૃહસ્થને અંશથી ભગવાનની ભક્તિની વિધિ આ છે, જે હવે પછી કહે છે. Page #28 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિદ્વાઢિશિકા/શ્લોક-૧-૨ અહીં વિશેષ એ છે કે જિન એટલે સર્વકર્મ રહિત, મોહના સંસ્કારોથી નિરાકુળ ચેતનામય આત્મા. આવા જિનના સ્વરૂપનો બોધ કર્યા પછી તે બોધને અનુરૂપ જિનનું સ્વરૂપ પોતાના આત્મામાં પ્રગટ કરવા અર્થે જેઓ પ્રકર્ષથી ઉદ્યમ કરે છે, તેઓમાં પરમાર્થથી જિનની ભક્તિ છે, અને સામર્થ્યયોગકાળમાં યોગીઓ આવો ઉદ્યમ કરે છે; કેમ કે સામર્થ્યયોગકાલીન યોગીઓ સંપૂર્ણ સંગ વગરની અવસ્થામાં ઉપયુક્ત થઈને શુદ્ધ આત્મતત્ત્વને જોવા માટે યત્ન કરે છે, જે યત્ન વીતરાગભાવની પ્રાપ્તિમાં જ વિશ્રાંત થાય છે; અને વીતરાગની ભક્તિ પણ વીતરાગતાની પ્રાપ્તિને અનુકૂળ યત્ન સ્વરૂપ છે. જોકે સામર્થ્યયોગકાલીન યોગી સિવાય અન્ય યોગી આવી ભક્તિ કરી શકે નહીં, તોપણ શાસ્ત્રવચનાનુસાર પૂર્ણ આચારને પાળનારા યોગીઓ પણ સર્વ શક્તિના પ્રકર્ષથી જિન થવા માટે યત્ન કરે છે. તેથી તેઓમાં પૂર્ણ ભક્તિ છે, તેમ કહેલ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે સામર્થ્યયોગકાલીન ભક્તિ, જેમ પૂર્ણ ભક્તિ છે, તેમ અપેક્ષાએ શાસ્ત્રયોગકાલીન ભક્તિ પણ પૂર્ણ ભક્તિ છે. વળી જે શ્રાવકો સંસારના સ્વરૂપને જાણે છે અને સંસારથી પર એવી મુક્ત અવસ્થા પ્રાપ્ત કરવાના અર્થી છે, અને તેનો ઉપાય ભગવાનના વચનાનુસાર પ્રવૃત્તિ છે, તેવું પણ તેમને જ્ઞાન છે, છતાં શક્તિની અલ્પતાને કારણે તે પ્રકારનો ઉદ્યમ કરવા સમર્થ નથી, તેથી પૂર્ણ ભક્તિની શક્તિ પ્રગટ કરવા અર્થે દ્રવ્યસ્તવ કરે છે, તેવા શ્રાવકોમાં ભગવાનની દેશથી ભક્તિ છે અર્થાત્ સંસારના વિષયો પ્રત્યે જે કંઈ રાગાંશ છે તે અંશમાં વીતરાગ પ્રત્યેની ભક્તિ નથી, પરંતુ જે અંશમાં ભગવાનના ગુણો પ્રત્યે અને સંયમ પ્રત્યે બહુમાન છે, તે અંશમાં ભગવાન પ્રત્યે ભક્તિ છે; અને તે ભક્તિની અભિવ્યક્તિ તેઓ દ્રવ્યસ્તવથી કરે છે. તેથી શ્રાવકમાં દેશથી ભક્તિ છે. આવા અવતરણિકા : પૂર્વશ્લોકમાં કહ્યું કે દ્રવ્યસ્તવને કારણે ગૃહસ્થને દેશથી ભક્તિ છે અને તેની આ વિધિ છે. તેથી હવે દ્રવ્યસ્તવની વિધિ બતાવતાં પ્રથમ દ્રવ્યસ્તવને કરવાના અધિકારીનું સ્વરૂપ બતાવે છે – Page #29 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિદ્વાત્રિશિકો/શ્લોક-૨ શ્લોક : न्यायार्जितधनो धीरः सदाचारः शुभाशयः । भवनं कारयेज्जैनं गृही गुर्वादिसम्मतः ।।२।। અન્વયાર્થ: ચાર્વતથન =ચાયથી પ્રાપ્ત ધનવાળા થીર=મતિમાન દ્રવ્યસ્તવ કઈ રીતે ભાવતવનું કારણ બનશે એના પરમાર્થને યથાર્થ જાણીને તે રીતે પ્રયત્ન કરે તેવી મતિવાળા સતાવાર =સદાચારવાળા=સંસારમાં પણ સારા આચારોને પાળનારા, શુમાશ=શુભાશયવાળા=“આ જિનમંદિરનું નિર્માણ કરીને હું સંસારસાગરતા પારને પામું' એવા પ્રકારના ઉત્તમ આશયવાળા વિસમ્મત =ગુરુ આદિને સંમત=પોતાનાથી વડિલ, રાજા વગેરેને બહુમત એવા વૃદી ગૃહસ્થો ને મવનં વાર=જિતભવનને કરાવે. પરા શ્લોકાર્ચ - ન્યાયથી પ્રાપ્ત ધનવાળા, સદાચારવાળા, શુભાશયવાળા, ગુર્વાદિસંમત ગૃહસ્થો જિનભવનને કરાવે. ||રા ટીકા : न्यायेति-धीरो-मतिमान्, गुर्वादिसम्मतः=पितृपितामहराजामात्यप्रभृतीनां बहुमतः, ईदृग्गुणस्यैव जिनभवनकारणाधिकारित्वमिति भावः ।।२।। ટીકાર્ય : થીરો .... માવા ઘીર=મતિમાન, ગુરુ આદિ સંમત=પિતા-પિતામહ, રાજા, અમાત્ય વગેરેને બહુમત. અહીં પ્રશ્ન થાય કે જિનભવન કરાવનારનાં, ધીર આદિ વિશેષણો કેમ આપ્યાં ? તેથી કહે છે – આવા ગુણવાળાને જ જિતભવન કરાવવાનું અધિકારીપણું છે, એ પ્રમાણે ભાવ છે કહેવાનું તાત્પર્ય છે. liા. Page #30 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૨-૩ ભાવાર્થજિનમંદિર કરાવવા માટેના અધિકારીનું સ્વરૂપ - ધર્મ એ અત્યંત ઉચિત પ્રવૃત્તિરૂપ છે, અને જેઓ સંસારમાં પણ ઉચિત પ્રવૃત્તિ ન કરતા હોય એવા જીવો જિનમંદિર આદિ કરાવે તોપણ ધર્મના લાઘવને કરનારા બને છે. તેથી જિનમંદિરને કરાવવા માટેના અધિકારી શ્રાવક કેવી ઉચિત પ્રવૃત્તિઓ કરે, તેનું સ્વરૂપ બતાવે છે – (૧) ચાઈનધન - ન્યાયથી પ્રાપ્ત ધનવાળા અર્થાત્ ધર્મને બાધ ન કરે તે રીતે અર્થ ઉપાર્જન કરનારા શ્રાવકો. (૨) થીરઃ :- દ્રવ્યસ્તવ કઈ રીતે ભાવસ્તવનું કારણ બનશે તેના પરમાર્થને જાણીને તે રીતે દ્રવ્યસ્તવમાં ઉદ્યમ કરે, જેથી સ્વપરના હિતની પરંપરા ઊભી થાય, તેવા મતિમાન. (૩) સતાધાર :- શ્રાવકની મર્યાદાને અનુકૂળ સર્વ ઉચિત આચરણાઓ કરનારા. (૪) શુભાશય: - “આ જિનમંદિરના નિર્માણથી ભાવસ્તવની પ્રાપ્તિ દ્વારા મારા સંસારનો અંત થાય, અને આ જિનમંદિરના નિમિત્તને પામીને યોગ્ય જીવોને ભગવાનનો માર્ગ પ્રાપ્ત થાય એ પ્રકારના શુભાશયવાળા. (૫) "વિસમ્મતિઃ :- પિતા, પિતામહ, રાજા, અમાત્ય વગેરેને બહુમત. આવા ગૃહસ્થો જિનમંદિર કરાવે; કેમ કે આવા ગુણવાળા જ જિનભવન કરાવવા માટે અધિકારી છે. શા અવતરણિકા : પૂર્વશ્લોકમાં દ્રવ્યસ્તવમાં પ્રધાન અંગરૂ૫ જિનભવન કરાવવા માટેના અધિકારીનું સ્વરૂપ બતાવ્યું. હવે તે જિનભવન નિર્માણ કરાવવા માટે કેવી શુદ્ધ ભૂમિ ગ્રહણ કરવી જોઈએ ? તે બતાવવા અર્થે કહે છે – શ્લોક : तत्र शुद्धां महीमादौ गृह्णीयाच्छास्त्रनीतितः । परोपतापरहितां भविष्यद्भद्रसन्ततिम् ।।३।। Page #31 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિાસિંચિકા/શ્લોક-૩ અન્વયાર્થ - તત્ર ત્યાં=જિતભવનના નિર્માણમાં, મા પ્રથમ પરીપત પદિતાં પરોપતાપ રહિત, ભવિષ્યમદ્રસન્નતિષ્ણભવિષ્યમાં થનાર ભદ્રની સંપત્તિવાળી શુદ્ધ મદીશુદ્ધ એવી ભૂમિને શાસ્ત્રનીતિત =શાસ્ત્રનીતિથી પૃevયાત્રિગ્રહણ કરે. Imail. શ્લોકાર્ચ - ત્યાં જિનભવનના નિર્માણમાં પ્રથમ પરોપતાપરહિત, ભવિષ્યમાં થનાર ભદ્ર સંતતિવાળી, શુદ્ધ ભૂમિને શાસ્ત્રનીતિથી ગ્રહણ કરે. 13 ટીકા : तत्रेति-तत्र-जिनभवनकारणे प्रक्रान्ते, शास्त्रनीतितो वास्तुविद्याधर्मशास्त्रोक्तन्यायानतिक्रमेण । परोपतापः प्रातिवेश्मिकादिखेदः ।।३।। ટીકાર્ચ - તત્ર=નિમવન.. પ્રતિવૈશ્વિવિવેદઃ | ત્યાં પ્રક્રાત એવા જિનભવનના નિર્માણમાં, શાસ્ત્રનીતિથી વાસ્તુવિદ્યા અને ધર્મશાસ્ત્રમાં કહેવાયેલા વ્યાયના અનતિક્રમથી જમીન ખરીદવાના વિષયમાં વાસ્તુશાસ્ત્ર જે શ્રેષ્ઠ જમીન કહે છે તેના અતિક્રમણ વગર, અને જ્યાં ધર્મની સારી વૃદ્ધિ થાય તેવા સ્થાનમાં, જિનમંદિર નિર્માણ કરાવવાનું ધર્મશાસ્ત્ર કહે છે તે મર્યાદાના અતિક્રમ વગર, ભૂમિ ખરીદવી જોઈએ એમ અવય છે. શ્લોકમાં “પરીપતા હિતા' કહ્યું ત્યાં “પરોપતા' શબ્દથી પાડોશી આદિનો ખેદ ગ્રહણ કરવો. ૩ પ્રતિશ્મિર' - અહીં ‘થિી જેની પાસેથી ભૂમિની ખરીદી કરવી છે, તેમ જ તે ભૂમિ સાથે બીજા પણ કોઈ સંકળાયેલા હોય તેવા પુરુષોનું ગ્રહણ કરવું. ભાવાર્થજિનમંદિર નિર્માણ માટેની ભૂમિનું સ્વરૂપ : જિનમંદિરના નિર્માણમાં સૌ પ્રથમ ભૂમિની ખરીદી થાય છે, અને ભૂમિના લક્ષણને કહેનાર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તે ભૂમિની ખરીદી કરવામાં આવે તો Page #32 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિાત્રિશિકા/શ્લોક-૩-૪ જિનમંદિરથી ધર્મની વૃદ્ધિ થાય. તેથી વાસ્તુશાસ્ત્રની મર્યાદાના અતિક્રમ વગર ભૂમિની ખરીદી કરવી જોઈએ. વળી ધર્મશાસ્ત્ર કહે છે કે જે સ્થાનમાં જિનમંદિર કરવાથી આજુબાજુમાં વસતા અનેક જીવોને પ્રભુના માર્ગની પ્રાપ્તિ થાય તેવા સ્થાનમાં જિનમંદિર કરવું જોઈએ. આ બંને પ્રકારની શાસ્ત્રનીતિને સામે રાખીને ગૃહસ્થ ભૂમિ ખરીદવી જોઈએ. વળી તે ભૂમિ પરોપતાપરહિત હોવી જોઈએ અર્થાત્ આજુબાજુમાં રહેનારા, તેમ જ જેની પાસેથી ભૂમિની ખરીદી કરી છે, તે સર્વને પરોપતાપનો હેતુ ન થાય તે રીતે ભૂમિ ગ્રહણ કરવી જોઈએ. વળી ભવિષ્યમાં ભદ્રની સંતતિકકલ્યાણની પરંપરાનું કારણ બને તેવી ભૂમિ ગ્રહણ કરવી જોઈએ અર્થાત્ ઉત્તમ ભૂમિ હોય તો તે સ્થાનમાં નિર્માણ થયેલ જિનમંદિરથી અનેક જીવોને કલ્યાણની પરંપરા થાય, તેવી ભૂમિનો નિર્ણય કરીને ભૂમિ ખરીદવી જોઈએ. II3II અવતરણિકા - પૂર્વશ્લોકમાં કહ્યું કે જિનમંદિરના નિર્માણ અર્થે પરોપતાપરહિત ભૂમિ ખરીદવી જોઈએ. ત્યાં કોઈને પ્રશ્ન થાય કે જિનમંદિર નિર્માણ કરનાર પુરુષનો પર ઉપતાપ કરવાનો પ્રયત્ન નથી, પરંતુ જે જીવોને ઉપતાપ થાય છે, તે જીવોનો તેવો સ્વભાવ હોવાને કારણે જ જિનમંદિરના નિર્માણના પ્રસંગતે આશ્રયીને ઉપતાપને પામે છે. તેથી તેવા પરોપતાપના પરિહારાર્થે યત્ન કરવો જોઈએ, તેમ કેમ કહ્યું ? તેથી કહે છે – શ્લોક : अप्रीति व कस्यापि कार्या धर्मोद्यतेन वै । इत्थं शुभानुबन्धः स्यादत्रोदाहरणं प्रभुः ।।४।। અન્વયાર્થ :વઘતેન ધર્મમાં ઉધત પુરુષે સ્થાપિ કોઈને પણ ગતિ નૈવ = અપ્રીતિ ન જ કરવી જોઈએ. ત્યં આ રીતે પરની અપ્રીતિના પરિહાર Page #33 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિદ્વાત્રિંશિકા/મ્લોક-૪ . માટે સમ્યગ્ યત્ન કરવામાં આવે એ રીતે, શુમાનુવન્યઃ=શુભ ફળ થાય. ત્ર=આમાં=પરની અપ્રીતિના પરિહારમાં વાદરાં પ્રભુ:=ઉદાહરણ પ્રભુ છે–વીર ભગવાન છે. ।।૪।। શ્લોકાર્થ : ધર્મમાં ઉધત પુરુષે કોઈને પણ અપ્રીતિ ન જ કરવી જોઈએ. એ રીતે શુભ અનુબંધ થાય. એમાં વીર ભગવાન ઉદાહરણ છે. II૪ ટીકા ઃ अप्रीतिरिति-धर्मोद्यतस्य परपीडापरिहारप्रयत्नातिशयो मुख्यमङ्गम्, यथा तापसाप्रीतिपरिहारार्थं भगवतो वर्षास्वपि गमनमिति भावः ॥४॥ ટીકાર્ય ઃ થર્મોઘતસ્ય ..... ભાવઃ ।। પરપીડાના પરિહાર માટેના પ્રયત્નનો અતિશય ધર્મમાં ઉદ્યત પુરુષનું મુખ્ય અંગ છે, જે પ્રમાણે તાપસની અપ્રીતિના પરિહાર માટે ભગવાનનું વર્ષાઋતુમાં પણ ગમન થયું, એ પ્રમાણે ભાવ ||૪|| ભાવાર્થ: ધર્મમાં ઉદ્યત માટે પરપીડાપરિહારનો યત્ન મુખ્ય અંગ : ધર્મમાં ઉદ્યમશીલ પુરુષે પરપીડાના પરિહારમાં પ્રયત્નનો અતિશય કરવો જોઈએ; કેમ કે ધર્મની પ્રવૃત્તિનું એ મુખ્ય અંગ છે. છે. આશય એ છે કે ધર્મની પ્રવૃત્તિથી કોઈને પણ જે અપ્રીતિ થાય છે, તેનાથી તેઓને દુર્લભબોધિત્વની પ્રાપ્તિ થાય છે, અને પરને થતી આ દુર્લભબોધિત્વની પ્રાપ્તિના પરિહાર માટે ધર્મઉદ્યત પુરુષ સમ્યગ્ યત્ન ન કરે તો તેઓને થતી દુર્લભબોધિત્વની પ્રાપ્તિમાં પોતે નિમિત્ત બને, અને કોઈના અહિતમાં પોતે નિમિત્ત બને તો પોતાની તે ધર્મપ્રવૃત્તિ પોતાના પણ અહિતનું નિમિત્ત બને. માટે ધર્મની પ્રવૃત્તિમાં પરપીડાના પરિહારના પ્રયત્નનો અતિશય મુખ્ય અંગ છે. તેમાં દષ્ટાંત બતાવે છે -- Page #34 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૪-૫ તાપસની અપ્રીતિના પરિહાર માટે વર્ષાઋતુમાં પણ ભગવાને વિહાર કર્યો. આ રીતે પરની અપ્રીતિના પરિવાર માટેનો પ્રયત્ન કરવામાં આવે તો સેવાતા ધર્માનુષ્ઠાનોનું શુભ ફળ પ્રાપ્ત થાય, નહીંતર ધર્મઅનુષ્ઠાનોનું પણ અશુભ ફળ આવે. IIી અવતરણિકા - પૂર્વશ્લોકમાં કહ્યું કે ધર્મઉધત પુરુષે પરપીડાના પરિહારમાં યત્નાતિશય કરવો જોઈએ; કેમ કે ધર્મમાં ઉદ્યત પુરુષનું તે મુખ્ય અંગ છે. તેથી હવે જિનમંદિર નિર્માણ અર્થે ભૂમિ ખરીદી કર્યા પછી તે મુખ્ય અંગના પાલન માટે શું કરવું ઉચિત છે? તે બતાવવા અર્થે કહે છે – શ્લોક - आसन्नोऽपि जनस्तत्र मान्यो दानादिना यतः । इत्थं शुभाशयस्फात्या बोधिवृद्धिः शरीरिणाम् ।।५।। અન્વયાર્થઃ યતા =જે કારણથી ધર્મની પ્રવૃત્તિમાં પરની અપ્રીતિના પરિવાર માટે ઉદ્યમ કરવો જોઈએ તે કારણથી તત્ર ત્યાં જિનમંદિરની ભૂમિની ખરીદીના વિષયમાં ગાડપિ આસન પણ બના=લોક નાવિના દાનાદિથી માત્ર માન્ય છે=આદર-સત્કાર કરવા યોગ્ય છે. રૂલ્યું આ રીતે જિનમંદિર નિર્માણ અર્થે ભૂમિ ખરીદી કર્યા પછી તે ભૂમિની આજુબાજુમાં રહેનારા લોકોનો દાનાદિથી સત્કાર કરવામાં આવે, તેનાથી ભગવાનની ભક્તિ થાય છે, અને તે ભગવાનની ભક્તિમયુક્ત ઔદાર્યની આ પ્રવૃત્તિ કરી એ રીતે માયાચા=શુભાશયની સ્ફાતિથી="જિનમંદિરના આસક્ષવર્તી જીવોને યોગબીજની પ્રાપ્તિ થાઓ’ એ પ્રકારના શુભાશયના વિસ્તારથી શારીરિપામ્ વથિવૃદ્ધિ =જિનમંદિર નિર્માણ કરતા શ્રાવકોને બોધિની વૃદ્ધિ થાય છે= સમ્યગ્દર્શનની નિર્મળતા થાય છે. પિતા શ્લોકાર્ચ - જે કારણથી ધર્મમાં પરની અપ્રીતિનો પરિહાર કરવો જોઈએ, તે કારણથી ત્યાં જિનમંદિરના નિર્માણની ભૂમિની ખરીદીના વિષયમાં, Page #35 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિવાત્રિશિકા/શ્લોક-૫ આસન્ન પણ લોક દાનાદિથી સત્કારવા યોગ્ય છે. તેથી શુભાશયની ફાતિથી જિનમંદિર નિર્માણ કરનાર શ્રાવકોને બોધિની વૃદ્ધિ થાય છે= સમ્યગ્દર્શનની નિર્મળતા થાય છે. આપણા “સત્રોડ'િ - અહીં ‘પ'થી એ કહેવું છે કે જિનમંદિર નિર્માણમાં કાર્ય કરનારા લોકોનું તો દાનાદિથી સન્માન કરવું જોઈએ, પરંતુ જિનમંદિરના કાર્યમાં પ્રયત્ન નહીં કરનારા એવા તે સ્થાનની નજીકમાં રહેનારા પણ લોકોનું દાનાદિથી સન્માન કરવું જોઈએ. ટીકા :__ आसन्नोऽपीति-आसन्नोऽपि तद्देशवः स्वजनादिसम्बन्धरहितोऽपि । इत्थं भगवद्भक्तिप्रयुक्तौदार्ययोगात् ।।५।। ટીકાર્થ: મીત્રોડપિ ... યોગાન્ આસ પણ તે દેશમાં રહેનાર સ્વજનાદિ સંબંધ રહિત પણ જે સ્થાનમાં જિનમંદિર નિર્માણ કરવું છે તેની આસપાસમાં રહેનાર સ્વજનાદિ સંબંધ રહિત પણ, લોક સત્કાર કરવા યોગ્ય છે, એમ અવય છે. શ્લોકમાં કહેલ “સ્ત્રનો અર્થ સ્પષ્ટ કરે છે - આ રીતે=જિનમંદિરના નિર્માણના સ્થાનના આસત્તવર્તી લોકનો પણ સત્કાર કરવામાં આવે એ રીતે, ભગવાનની ભક્તિપ્રયુક્ત ઓદાર્યના યોગથી શુભાશયની સ્ફાતિ થાય છે, એમ શ્લોક સાથે સંબંધ છે. પા સ્વનનqશ્વરહિતોપ' – અહીં ‘થિી એ કહેવું છે કે જિનમંદિર નિર્માણના સ્થાનની નજીકમાં રહેલા એવા સ્વજનાદિનું તો દાનાદિ દ્વારા સન્માન કરવું જોઈએ, પરંતુ જેઓ સ્વજનાદિ સંબંધ રહિત છે, તેઓનું પણ દાનાદિ દ્વારા સન્માન કરવું જોઈએ. ભાવાર્થ :જિનમંદિર નિર્માણ અર્થે પરપીડાપરિહાર માટે કરણીય કર્તવ્યથી શુભ આશયની વૃદ્ધિ દ્વારા બોધિની વૃદ્ધિ - પૂર્વશ્લોક-૪માં કહ્યું કે ધર્મમાં ઉદ્યમશીલ પુરુષે સર્વની અપ્રીતિના પરિવાર માટે ઉદ્યમ કરવો જોઈએ, જેથી તે ધર્માનુષ્ઠાન શુભ ફળવાળું થાય. તેથી Page #36 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-પ-૬ ધર્મમાં ઉદ્યમશીલ એવા જિનમંદિર નિર્માણ કરનાર શ્રાવક, પરની અપ્રીતિના પરિહાર અર્થે તે દેશની નજીકમાં રહેનારા સ્વજનાદિ સંબંધ રહિત પણ લોકોને દાન-સન્માનાદિ દ્વારા સત્કાર કરે, તો તે દેશના આસન્નવર્તી જીવોને જિનમંદિર નિર્માણના પ્રસંગમાં અપ્રીતિ થવાનો સંભવ હોય તો તેનો પરિહાર થાય છે; અને આ રીતે જિનમંદિર નિર્માણના કાર્યમાં પરની અપ્રીતિના પરિવાર માટે જે યત્ન કરાયો તે ભગવાનમાં રહેલી પોતાની ભક્તિમયુક્ત ઔદાર્યનું કૃત્ય છે, અને “આ પ્રકારના ઔદાર્યના કૃત્યથી જિનમંદિર નિર્માણ કરનારના ચિત્તમાં શુભાશયની વૃદ્ધિ થાય છે અર્થાત્ કોઈપણ યોગ્ય જીવોને જિનમંદિર નિર્માણના કાર્યમાં દ્વેષ ન થાય અને દુર્લભબોધિની પ્રાપ્તિ ન થાય, પરંતુ જિનમંદિરના નિર્માણના નિમિત્તને આશ્રયીને બીજાધાનની પ્રાપ્તિ થાઓ” એ પ્રકારના શુભાશયની વૃદ્ધિ થાય છે; અને આ પ્રકારના શુભાશયના ફળરૂપે જિનમંદિર નિર્માણ કરનાર પુરુષમાં બોધિની વૃદ્ધિ થાય છે અર્થાત્ અનેક જન્મોમાં સંતાનરૂપે બોધિની પ્રાપ્તિ થાય છે. આપા અવતરણિકા - જિનાલય નિર્માણ અર્થે અધિકારી શ્રાવક કેવી ભૂમિ ગ્રહણ કરે, તેનું સ્વરૂપ બતાવ્યું, અને જિનાલય નિર્માણમાં કોઈને અપ્રીતિ ન થાય તેના માટે શું ઉચિત કરવું જોઈએ, તેનું સ્વરૂપ બતાવ્યું. હવે ભૂમિની ખરીદી પછી જિનાલયના નિર્માણ માટે કેવા પ્રકારની ઉપાદાન સામગ્રી ખરીદવી જોઈએ ? કઈ રીતે ખરીદવી જોઈએ ? કઈ રીતે લાવવી જોઈએ ? તેનું સ્વરૂપ બતાવે છે – શ્લોક : इष्टकादि दलं चारु दारु वा सारवनवम् । गवाद्यपीडया ग्राह्यं मूल्यौचित्येन यत्नतः ।।६।। અન્વયાર્ચ - રૂષ્ટાદ્રિ રત્ન ઈંટ આદિ ઉપાદાન સામગ્રી વા=અને સારું લાકડું વા=સુંદર સારવ=સારવાળું નવ=નવું યત્નતા=યત્નપૂર્વક મૂવિન્ટેન ઉચિત મૂલ્યથી નવદીયા પ્રહ ગાયાદિને પીડા આપ્યા વિના ગ્રહણ કરવું જોઈએ. દા. Page #37 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોકશ્લોકાર્ચ - ઈંટ આદિ ઉપાદાન સામગ્રી અને લાકડું સુંદર, સારવાળું, નવું, યત્નપૂર્વક ઉચિત મૂલ્યથી ગાયાદિને પીડા આપ્યા વિના ગ્રહણ કરવું જોઈએ. III જવાદ્યપીડયા’ - અહીં ‘ગતિથી અન્ય પશુઓ અથવા મજૂર વર્ગનું ગ્રહણ કરવું. ટીકા - इष्टकादीति-आदिना पाषाणादिग्रहः, चारु गुणोपेतं, दारु वा चारु, यत्नानीतं देवताद्युपवनादेः प्रगुणं च, सारवत्-स्थिरं खदिरसारवत्, गवादीनामपीडा बहुभारारोपणकृतपीडापरिहाररूपा तया, मूल्यौचित्येन ग्राह्यं तत्कारिवर्गतः तद्ग्रहणं च पूर्णकलशादिसुशकुनपूर्वं श्रेयः, सुशकुनश्च चित्तोत्साहानुग इति ભાવિનીયમ્દ્દા ટીકાર્ચ - ગવિના .... ભવનીય | ‘ષ્ટરિના “' શબ્દથી પાષાણાદિનું ગ્રહણ કરવું. ઈંટ વગેરે જેવા ગ્રહણ કરવા જોઈએ, તે સ્પષ્ટ કરે છે – ચારુ-ગુણથી યુક્ત ગ્રહણ કરવાં જોઈએ અને લાકડું સુંદર=દેવતા આદિના ઉપવનાદિથી યત્નપૂર્વક લાવેલું અને શ્રેષ્ઠ ગ્રહણ કરવું જોઈએ. વળી સારવાળું સ્થિર ખદિરસારવાળું ગ્રહણ કરવું જોઈએ. વળી તે ઈંટ વગેરે કેવી રીતે ગ્રહણ કરવા જોઈએ, તે સ્પષ્ટ કરે છે – ગાય આદિને અપીડા=બહુ ભારના આરોપણથી કરાયેલી પીડાના પરિહારરૂપ અપીડા, તેના વડે, અને તેના કરનારા વર્ગ પાસેથી ઈંટ આદિ કરનારા માણસો પાસેથી, મૂલ્યના ઔચિત્યથી ઉચિત મૂલ્યથી, ગ્રહણ કરવા જોઈએ અર્થાત અતિ કસીને અલ્પ મૂલ્યથી ગ્રહણ કરવા જોઈએ નહીં અને તેનું ગ્રહણ=ઈંટ આદિનું ગ્રહણ, પૂર્ણ કલશાદિ સુંદર શુકનપૂર્વક શ્રેય છે કલ્યાણકારી છે અને સુંદર શુકત ચિતના ઉત્સાહને અનુસરનાર છે એ પ્રમાણે ભાવત કરવું જોઈએ. liદા Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧૩ જિનભક્તિહાવિંશિકા/શ્લોક-૧ છે તેવતદુપવનાઃ'માં ‘થિી જંગલ આદિનું ગ્રહણ કરવું. ‘પૂર્ણવત્સરારિ' - અહીં ‘મથી શુભ દિવસ અને શુભ નક્ષત્રનું ગ્રહણ કરવું. ભાવાર્થ :જિનમંદિર નિર્માણ માટે ઉત્તમ ઉપાદાન સામગ્રીના ગ્રહણનું સ્વરૂપ : જિનાલય નિર્માણ અર્થે ભૂમિની ખરીદી કર્યા પછી જિનાલયના નિર્માણ માટે ઉપયોગી ઇંટ, પથ્થર વગેરે ગુણયુક્ત ખરીદવાં જોઈએ, અને દેવતાદિના ઉપવનાદિથી યત્નપૂર્વક લાવેલું અને ગુણવાળું લાકડું ગ્રહણ કરવું જોઈએ. અહીં “યત્નપૂર્વક કહેવાથી એ પ્રાપ્ત થાય કે જે સ્થાનથી લાકડું ગ્રહણ કરવું છે, ત્યાં વસવાટ કરીને ત્યાં રહેલા દેવતાદિનો ઉપદ્રવ ન થાય તે રીતે દેવતાદિની તુષ્ટિ માટે ઉચિત યત્ન કરીને ગ્રહણ કરવું જોઈએ, અને શ્રેષ્ઠ લાકડું ગ્રહણ કરવું જોઈએ. વળી તે લાકડું સારવાળું, નવું ગ્રહણ કરવું જોઈએ=સ્થિર ખદિરસારવાળું નવું ગ્રહણ કરવું જોઈએ અર્થાત્ જે લાકડામાંથી થંભાદિ કરવાના છે, તે લાકડાં વચમાં પોલાણવાળાં હોય કે વચમાંથી ખરતાં હોય તેવાં ગ્રહણ કરવા જોઈએ નહીં, પરંતુ આખો સ્થંભ સ્થિર થાય તેવું સ્થિર ખદિરસારવાળું લાકડું લેવું જોઈએ. વળી તે લાકડું ગાય આદિને અતિ ભારારોપણકૃત પીડાના પરિહારપૂર્વક લાવવું જોઈએ, જેથી જિનાલય નિર્માણની પ્રવૃત્તિમાં દયાનો પરિણામ જીવંત રહે. વળી ઈંટ આદિ બનાવનારા માણસો પાસેથી ઉચિત મૂલ્યપૂર્વક ગ્રહણ કરવું જોઈએ, પરંતુ મૂલ્યને અતિ કસીને ગ્રહણ કરવું જોઈએ નહીં; જેથી તે કાર્ય કરનારા જીવોને પણ ચિત્તમાં ક્લેશ થાય નહીં. વળી પૂર્ણ કળશ આદિ શુકનપૂર્વક ઈંટ આદિ સામગ્રીનું ગ્રહણ કરવું જોઈએ, અને ઈંટ વગેરે ગ્રહણ કરતી વખતે શુકન ચિત્તના ઉત્સાહને અનુસરનારું છે. તેથી એ પ્રાપ્ત થાય કે જ્યારે ચિત્તનો ઉત્સાહ વર્તતો હોય ત્યારે ઈંટ આદિ ગ્રહણ કરવા જોઈએ, અને તે ગ્રહણ કરતી વખતે પૂર્ણ કળશ આદિનું સ્થાપન કરવું જોઈએ. અહીં પૂર્ણ કળશાદિમાં ‘મથી એ પ્રાપ્ત થાય કે શુભ દિવસ અને શુભ નક્ષત્રમાં ઈંટ વગેરે ગ્રહણ કરવા જોઈએ. list Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જિનભક્તિવાત્રિશિકા/બ્લોક-૭ અવતરણિકા : જિનાલયના નિર્માણ માટે કેવી શુદ્ધ ભૂમિ ગ્રહણ કરવી જોઈએ, તેનું સ્વરૂપ પ્રથમ બતાવ્યું, ત્યારપછી ભૂમિ ખરીદ્યા પછી કોઈને અપ્રીતિ ન થાય તેના પરિવાર માટેનો યત્ન બતાવ્યો, ત્યારપછી ઈંટ આદિ સામગ્રી કઈ રીતે ગ્રહણ કરવી તે બતાવ્યું. હવે જિનાલયનિર્માણમાં જે માણસો પાસેથી કાર્ય કરાવવું છે, તે કેવા રાખવા જોઈએ? અને કઈ રીતે ઔચિત્યપૂર્વક કાર્ય કરાવવું જોઈએ ? તે બતાવવા અર્થે કહે છે – બ્લોક : भृतका अपि सन्तोष्याः स्वयं प्रकृतिसाधवः । धर्मो भावेन न व्याजाद्धर्ममित्रेषु तेषु तु ।।७।। અન્વયાર્થ - - સ્વયં પ્રવૃતિ સાધવઃ મૃત જ સન્તોષા=સ્વયં પ્રકૃતિથી સુંદર એવા કાર્ય કરનારાઓને પણ સંતોષવા જોઈએ. વળી ઘમિત્રે; તેy=ધર્મમિત્ર એવા તેઓમાં માન=ભાવથી થર્ષ =ધર્મ છે=ધર્મ ઉત્પન્ન થાય છે અર્થાત્ ઠગવાના ભાવથી રહિત એવા સંતોષ આપવાના ભાવથી જ ધર્મ ઉત્પન્ન થાય છે ? વ્યાના ઠગવાથી નહીં. શા શ્લોકાર્ચ - સ્વયં પ્રકૃતિથી સુંદર એવા કાર્ય કરનારાઓને પણ સંતોષવા જોઈએ. વળી, ધર્મમિત્ર એવા તેઓમાં ભાવથી ધર્મ ઉત્પન્ન થાય છે ઠગવાના ભાવથી રહિત એવા સંતોષ આપવાના ભાવથી તેઓમાં ધર્મ ઉત્પન્ન થાય છે, ઠગવાથી નહીં. IIછા ટીકા - __भृतका इति- स्वयं प्रकृतिसाधव एव भृतका नियोज्याः, तेऽपि सन्तोष्याः, तेषामपि धर्मनिमित्तत्वेन धर्ममित्रत्वात्, तेषु वञ्चनविरहितभावेनैव धर्मोपपत्तेः ।।७।। Page #40 -------------------------------------------------------------------------- ________________ ૧૫ જિનભક્તિાસિંચિકા/શ્લોક-૭ ટીકાર્ય - સ્વયં .... પપપ સ્વયં પ્રકૃતિથી જ સુંદર કાર્ય કરનારા માણસોને નિયોજન કરવા જોઈએ=જિનાલય નિર્માણના કૃત્યમાં નિયોજન કરવા જોઈએ, અને તેઓને પણ સંતોષ આપવો જોઈએ અર્થાત્ તેમના કૃત્યને અનુરૂપ ધનાદિ આપીને સંતોષવા જોઈએ. શ્લોકમાં કહ્યું કે ધર્મમિત્ર એવા તેઓમાં ભાવથી ધર્મ ઉત્પન્ન થાય છે, ઠગવાથી નહીં. ત્યાં પ્રશ્ન થાય કે કાર્ય કરનારા માણસો ધર્મમિત્ર છે, તેમ કેમ કહેવાય ? તેથી કહે છે – તેઓનું પણ કાર્ય કરનારાઓનું પણ, ધર્મનું નિમિત્તપણું હોવાને કારણે= જિનાલયનિર્માણરૂપ ધર્મકૃત્યમાં નિમિત્તકારણપણું હોવાને કારણે, ધર્મમિત્રપણું છે. તેઓમાં કાર્યકરનારાઓમાં, વંચન વિરહિત ભાવથી જ તેઓને ઠગવાના અભાવપૂર્વક સંતોષ આપવાના ભાવથી જ, ધર્મ ઉપપતિ છે તે જીવોમાં પણ બીજાધાનાદિરૂપ ધર્મની ઉપપત્તિ છે. કા. ભાવાર્થ - જિનાલયના નિર્માણના કૃત્યમાં આસન્નવર્તી જીવોને ક્લેશ થાય તો તે પાપબંધનું કારણ બને, તેથી તેવા જીવોને દાનાદિથી સંતોષ આપવો જોઈએ, એમ શ્લોક-પમાં બતાવ્યું. હવે કહે છે, જિનાલયના નિર્માણમાં કાર્ય કરનારા જીવો દ્વેષાદિભાવ કરે તો તેઓનું અહિત થાય, અને પ્રીતિ આદિ ભાવ કરે તો ધર્મકૃત્ય પ્રત્યે બહુમાન થવાથી તેઓમાં બીજાધાન થાય, તેથી જિનમંદિર નિર્માણ કરતી વખતે પ્રકૃતિથી ઉત્તમ પુરુષોને નિયોજન કરવા જોઈએ; કેમ કે ક્ષુદ્ર પ્રકૃતિવાળા જીવો હોય તો જિનાલય નિર્માણના પ્રસંગમાં પણ અનુચિત કૃત્ય કરીને કર્મ બાંધે, અને ઉદારતાપૂર્વક ધન આપવામાં આવે તો પણ તેઓને બીજાધાન થવાની સંભાવના રહેતી નથી, પરંતુ વ્યસનાદિમાં તે ધનનો દુર્થય કરનારા થાય છે. તેથી અત્યંત અપવાદિક કારણ ન હોય તો સારી પ્રકૃતિવાળા જીવોને જ જિનાલય નિર્માણમાં નિયોજન કરવા જોઈએ, અને તેઓને દાનમાન આદિથી સંતોષવા જોઈએ અને તેઓના કૃત્યને અનુરૂપ તેઓને દાન આપવું જોઈએ, જેથી જિનાલયનિર્માણના કાર્યમાં તેઓને સંતોષ ઉત્પન્ન થાય. Page #41 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૭-૮ અહીં પ્રશ્ન થાય કે કાર્ય કરનારા સામાન્ય માણસોને પણ દાન-માનાદિથી સંતોષવા તે મોટા માણસને કઈ રીતે ઉચિત ગણાય ? તેથી કહે છે ૧૬ ભૃતકો પણ જિનાલયનિર્માણરૂપ ધર્મકૃત્યમાં નિમિત્ત કારણ છે, તેથી તેઓ ધર્મમિત્ર છે. આનાથી એ પ્રાપ્ત થાય કે પ્રકૃતિથી સુંદર એવા પુરુષોને ધર્મકાર્ય અર્થે યોજન કર્યા પછી ‘તેઓ મારા ધર્મમિત્ર છે', તેવી બુદ્ધિ કરીને પ્રથમ તેઓનું દાનાદિથી ઉચિત સન્માન ક૨વાથી કાર્યના પ્રારંભમાં જ તેઓને અત્યંત સંતોષ ઉત્પન્ન થાય છે. તેઓને થાય છે કે ‘આ ધર્મનું ઉત્તમ કાર્ય છે, માટે આવા શ્રીમંતો પણ અમને ધર્મમિત્ર તરીકે આદર-સત્કાર કરે છે.' આ રીતે તેઓને તેમના કાર્ય પ્રમાણે અલ્પ ધન આપવારૂપ વંચનના પરિણામના અભાવપૂર્વક તેઓને સંતોષ આપવાનો ભાવ કરવામાં આવે, તો તેનાથી તેઓમાં ભગવાનના શાસન પ્રત્યે બહુમાનના ભાવરૂપ ધર્મની ઉત્પત્તિ થાય છે અર્થાત્ પ્રકૃતિથી સુંદર એવા તે પુરુષો વિચારે છે કે ‘આ શ્રેષ્ઠીઓનો ધર્મ કેવી ઉચિત પ્રવૃત્તિપૂર્વકની ઉદારતાવાળો છે કે જેથી ધન ગ્રહણ કરીને અમે કાર્ય કરીએ છીએ, તોપણ ધર્મના કૃત્યમાં અમે નિમિત્ત છીએ, તેમ વિચારીને અમારો આદર-સત્કાર કરે છે,’ તેથી આ ધર્મ અત્યંત વિવેકવાળો છે તેવી બુદ્ધિ થવાથી તેઓને ધર્મ પ્રત્યે સુંદર આશય થાય છે, જેથી તેઓમાં પણ ધર્મની નિષ્પત્તિ થાય છે. IIII અવતરણિકા : જિનાલયના નિર્માણમાં આસન્નવર્તી જીવોને અને કાર્ય કરનાર જીવોને પીડા ન થાય તે માટે શું ઉચિત કરવું જોઈએ, તે શ્લોક-૫ અને શ્લોક-૭માં બતાવ્યું, અને જિનાલયના નિર્માણમાં સર્વ સામગ્રી ઉત્તમ ગ્રહણ કરવી જોઈએ તે શ્લોક-૬માં બતાવ્યું. હવે જિનાલયના નિર્માણમાં પોતે કઈ રીતે શુભાશય કરવો જોઈએ ? તે બતાવે છે -- શ્લોક ઃ स्वाशयश्च विधेयोऽत्रानिदानो जिनरागतः । अन्यारम्भपरित्यागाज्जलादियतनावता ।।८।। Page #42 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૮ અન્વયાર્થ : અને ત્ર=અહીં જિનભવનના કૃત્યમાં નતાવિયતનાવતા જલાદિ યતનાવાળા પુરુષે ચાર મપરિત્યાત્રિઅવ્ય આરંભના પરિત્યાગથી, નિરાતિ =જિતરાગથી નિહાન =અનિદાન એવો સ્વાશ=સુઆશય સુંદર આશય વિધેય =કરવો જોઈએ. I૮. શ્લોકાર્ચ - અને અહીં જિનભવનના કૃત્યમાં, જલાદિયતનાવાળા પુરુષે અન્ય આરંભના પરિત્યાગથી, જિનરાગથી અનિદાન એવો સુંદર આશય કરવો જોઈએ. ll ટીકા : स्वाशयश्चेति- स्वाशयश्च-शुभाशयश्च विधेयः, अत्र-जिनभवनकृत्ये अनेनालम्बनत्वाख्यविषयतया शुद्धिरभिहिता । अनिदानः निदानरहितः, जिनरागत: भगवद्भक्तेः, अनेनोद्देश्यत्वाख्यविषयतया शुद्धिरभिहिता । अन्येषां= गृहादिसम्बन्धिनामारम्भाणां परित्यागात् जलादीनां या यतना स्वकृतिसाध्यजीवपीडापरिहाररूपा तद्वता, अनेन साध्यत्वाख्यविषयतया शुद्धिरभिहिता ।।८।। ટીકાર્ય - સ્વાશયશ્વ .... શુદ્ધિરમદિતા છે અને અહીં=જિતભવનના કૃત્યમાં, સુઆશય શુભ આશય, કરવો જોઈએ. આના દ્વારા જિલભવનના કૃત્યમાં શુભ આશય કરવો જોઈએ એ કથન દ્વારા, આલંબનત્વાખ્ય વિષયપણાથી શુદ્ધિ કહેવાઈ અર્થાત્ શુભાશયનું આલંબન જિનભવન છે, તેથી ‘જિનભવનના કૃત્યમાં આલંબનત્વાખ્ય વિષયતા છે', અને જિનભવનનું કૃત્ય શુદ્ધ છે, તેથી જિનભવનના કૃત્યમાં શુભ આશય કરવો જોઈએ' એ કથન દ્વારા આલંબનત્વાખ્ય વિષયપણાથી શુદ્ધિ કહેવાઈ. જિનભવનના કૃત્યમાં કઈ રીતે શુભાશય કરવો જોઈએ ? તેથી કહે છે – Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જિનભક્તિદ્વાáિશિકા/શ્લોક-૮ જિનરાગથી ભગવાનની ભક્તિથી, નિદાનરહિત શુભાશય કરવો જોઈએ. આના દ્વારા=ભગવાનની ભક્તિથી નિદાનરહિત શુભાશય કરવો જોઈએ' એ કથન દ્વારા, ઉદ્દેશત્વાખ્ય વિષયપણાથી શુદ્ધિ કહેવાઈ. અર્થાત્ જિનભવનના નિર્માણનો ઉદ્દેશ ભગવાનની ભક્તિ છે, આલોક-પરલોકની આશંસા નથી. તેથી ભગવાનની ભક્તિમાં ઉદ્દેશવાખ્ય વિષયતા છે, અને તે ભગવાનની ભક્તિરૂપ ઉદ્દેશ શુદ્ધ હોવાથી ભગવાનની ભક્તિથી નિદાનરહિત શુભ આશય કરવો જોઈએ' એ કથન દ્વારા ઉદ્દેશ–ાખ્ય વિષયતાથી શુદ્ધિ કહેવાઈ. વળી તે શુભાશય કઈ રીતે કરવો જોઈએ ? તે બતાવવા અર્થે કહે છે – સ્વકૃતિથી સાધ્ય એવી જીવની પીડાના પરિહારરૂપ જે જલાદિની થતતા, તે યતનાવાળા પુરુષે ગૃહાદિ સંબંધી એવા અન્ય આરંભના પરિત્યાગથી શુભ આશય કરવો જોઈએ, એમ અવય છે. આના દ્વારા=જલાદિમાં યતનાપરાયણ પુરુષ ગૃહકાર્યના આરંભોના પરિત્યાગથી શુભ આશય કરવો જોઈએ' એ કથન દ્વારા, સાધ્યત્વાખ્ય વિષયપણાથી શુદ્ધિ કહેવાઈ અર્થાત્ સ્વકૃતિથી જલાદિ જીવોની પીડાતો પરિવાર સાધ્ય છે અને ગૃહકાર્યના આરંભનો પરિત્યાગ પણ સાધ્ય છે, તેથી તે બંનેમાં સાધ્યત્વાખ્ય વિષયતા છે. તે બંને સાધ્ય શુદ્ધ હોવાથી જલાદિ યતવાવાળા પુરુષે ગૃહાદિ કાર્યના આરંભના ત્યાગથી શુભાશય કરવો જોઈએ' એ કથન દ્વારા સાધ્યત્વાખ્ય વિષયપણાથી શુદ્ધિ કહેવાઈ. nતા. ભાવાર્થ : જિનાલયના નિર્માણમાં ત્રણ પ્રકારની શુદ્ધિ અપેક્ષિત છે : (૧) આલંબનની શુદ્ધિ, (૨) ઉદ્દેશ્યની શુદ્ધિ અને (૩) સાધ્યની શુદ્ધિ. આ ત્રણ શુદ્ધિથી યુક્ત જેટલો અધ્યવસાય ઉત્કર્ષવાળો તેટલી નિર્જરાની અધિક પ્રાપ્તિ થાય છે. (૧) આલંબનત્વાખ્ય વિષયતાની શુદ્ધિ : જિનભવનકૃત્યવિષયક પ્રયત્ન હોવાથી પ્રયત્નનું આલંબન જિનભવનનું કૃત્ય છે, અને જિનભવનનું કૃત્ય શુદ્ધ છે. તેથી જિનાલયના નિર્માણની પ્રવૃત્તિમાં આલંબનની શુદ્ધિ છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિવાચિંશિકા/શ્લોક-૮ (૨) ઉદેશવાખ્ય વિષયતાની શુદ્ધિ - જિનાલયનું કૃત્ય કરતી વખતે શ્રાવક આલોકની પ્રતિષ્ઠાની કે પરલોકના ભોગાદિ સુખની આશંસા વગર, “ભગવાનની ભક્તિથી પ્રેરાઈને=લોકોત્તમ એવા અરિહંતોની ઉત્તમ દ્રવ્યથી ભક્તિ કરીને હું સર્વવિરતિની શક્તિના સંચયવાળો થાઉં' એ પ્રકારના ઉત્તમ અધ્યવસાયથી પ્રેરાઈને, જિનાલયના નિર્માણનું કૃત્ય કરે તો તે કૃત્યનો ઉદ્દેશ્ય ભગવાનની ભક્તિ છે, પરંતુ આલોકની ખ્યાતિ નથી કે પરલોકમાં ભૌતિક સુખની આશંસા નથી. તેથી તે જિનાલયના નિર્માણની પ્રવૃત્તિમાં ઉદ્દેશ્યની શુદ્ધિ છે. અહીં વિશેષ એ છે કે સંસારથી વિસ્તાર પામવાના અર્થી શ્રાવકે યોગ્ય ગુરુ પાસેથી અઢાર હજાર શીલાંગરૂપ ચારિત્ર પાળનારા ભાવસ્તવને કરનાર મુનિઓ કેવા ઉત્તમ આશયવાળા હોય છે તેનું યથાર્થ જ્ઞાન કરવું જોઈએ અને દ્રવ્યસ્તવ આવા ભાવસ્તવની પ્રાપ્તિનું કારણ કઈ રીતે બને છે તેનો યથાર્થ બોધ કરીને તે પ્રકારના ચિત્તના પ્રતિસંધાનપૂર્વક દ્રવ્યસ્તવરૂપ જિનાલય નિર્માણ કરવું જોઈએ. જેથી આ દ્રવ્યસ્તવ ભાવસ્તવની પ્રાપ્તિ દ્વારા સંસારના અંતનું કારણ બને. તે ઉદ્દેશ્યત્વઆખ્યવિષયતાની શુદ્ધિ છે. (૩) સાધ્યત્વાખ્ય વિષયતાની શુદ્ધિ - જિનાલયનિર્માણના કૃત્ય વખતે શ્રાવકે ઘરના કે વ્યાપારાદિના કાર્યનો સર્વથા પરિહાર કરવો જોઈએ અર્થાત્ જો શક્તિ હોય તો જિનાલયના નિર્માણકાળ સુધી પોતાનાં વ્યાપારાદિનાં કૃત્ય સર્વથા બંધ કરીને સર્વ ઉદ્યમથી જિનાલયના કૃત્યમાં યત્ન કરવો જોઈએ. કદાચ એવી શક્યતા ન લાગે તો જિનાલયના નિર્માણકાળ સુધી વ્યાપાર આદિનાં કૃત્ય અન્ય કોઈને સોંપીને તેનાથી સર્વથા ચિત્તને નિવૃત્ત કરવું જોઈએ, જેથી ભગવદ્ભક્તિમાં ચિત્ત સમ્યફ નિયોજિત થાય. વળી શ્રાવકે ગૃહકાર્યનો ત્યાગ કરીને જિનાલયની સર્વ પ્રવૃત્તિઓમાં જલાદિ જીવોની પીડાના પરિહારરૂપ સર્વ યતનાથી પ્રવૃત્તિ કરવી જોઈએ. આનાથી એ પ્રાપ્ત થાય કે સ્વકૃતિસાધ્ય એવી યાતના જિનાલયના નિર્માણમાં વર્તે છે, અને સ્વકૃતિસાધ્ય એવા ગૃહાદિ આરંભનો ત્યાગ જિનાલયના નિર્માણના કાળમાં વર્તે છે. તેથી જિનાલયનિર્માણની પ્રવૃત્તિમાં સાધ્યની શુદ્ધિ છે. In Page #45 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિદ્વાભિંશિકા/શ્લોક-૯ અવતરણિકા : દ્રવ્યસ્તવના અધિકારમાં પ્રથમ જિનાલયનિર્માણ માટે કોણ અધિકારી છે તે બતાવ્યું અને જિનાલયનિર્માણ અર્થે શ્રાવક કેવી ભૂમિ ખરીદ કરે તે બતાવ્યું. ત્યારબાદ તે ભૂમિ ખરીદ કર્યા પછી કોઈને અપ્રીતિ ન થાય તેવો ઉદ્યમ કરવાની વિધિ બતાવી અને ઈંટ આદિ ઉપાદાન સામગ્રી પણ કઈ રીતે શ્રેષ્ઠ ગ્રહણ કરવી જોઈએ, તે બતાવ્યું. ત્યારબાદ માણસો પાસેથી કાર્ય કરતી વખતે પણ કઈ રીતે ઉચિત પ્રવૃત્તિ કરવી જોઈએ, જેથી તેઓને પણ ધર્મની પ્રાપ્તિ થાય તે બતાવ્યું. વળી જિનાલયના નિર્માણકૃત્યકાળમાં પોતે કઈ રીતે શુભાશય કરવો જોઈએ તે બતાવ્યું. હવે, આ રીતે દ્રવ્યસ્તવ કરવાથી શું પ્રાપ્ત થાય ? તે બતાવવા અર્થે કહે છે – શ્લોક : इत्थं चैषोऽधिकत्यागात् सदारम्भः फलान्वितः । प्रत्यहं भाववृद्ध्याप्तैर्भावयज्ञः प्रकीर्तितः ।।९।। અન્વયાર્થ : ર=અને રૂત્યં=આ રીતે-પૂર્વમાં દ્રવ્યસ્તવવિષયક યતના બતાવી તે રીતે સર્વ યતના કરવામાં આવે એ રીતે —િઅધિકના ત્યાગથી= નિષ્ફળ અધિક આરંભની નિવૃત્તિથી, પન્નાન્વિતઃ સવાર. N =ફલયુક્ત સદારંભ એવો આ=શ્રેયફળયુક્ત સદારંભ એવો આ પ્રકૃત દ્રવ્યસ્તવનો આરંભ પ્રત્યાં મોવવૃદ્ધી=પ્રતિદિવસ ભાવની વૃદ્ધિ દ્વારા માર્ત =આપ્ત પુરુષો વડે માવા=ભાવયજ્ઞ પ્રીતિ =કહેવાયો છે. ૯ શ્લોકાર્ચ - અને આ રીતે અધિક નિષ્ફળ આરંભના ત્યાગથી ફ્લયુક્ત સદારંભ એવો આ શ્રેયફળયુક્ત સદારંભ એવો આ પ્રકૃત દ્રવ્યસ્તવનો આરંભ, પ્રતિદિવસ ભાવની વૃદ્ધિ દ્વારા આપ્તપુરુષો વડે ભાવયજ્ઞ કહેવાયો છે. IIII Page #46 -------------------------------------------------------------------------- ________________ ૨૧ જિનભક્તિદ્વાત્રિશિકા/બ્લોક-૯ ટીકા - इत्थमिति- इत्थं च यतनावत्त्वे च, एषः प्रकृतारम्भः, अधिकत्यागात् निष्फलाधिकारम्भनिवृत्तेः, फलान्वितः=श्रेयःफलयुक्तः सदारम्भः प्रत्यहं-प्रतिदिवसं, भाववृद्ध्या कृताकृतप्रत्युपेक्षणादिशुभाशयानुबन्धरूपया, आप्तैः= साधुभिः, भावयज्ञो भावपूजारूपः प्रकीर्तितः । तदाह - “एतदिह भावयज्ञः" इति । न चैवं द्रव्यस्तवव्यपदेशानुपपत्तिः, द्रव्यभावयोरन्योऽन्यसमनुवेधेऽपि द्रव्यप्राधान्येन तदुपपादनादिति द्रष्टव्यम् ।।९।। ટીકાર્ચ - રૂલ્ય ૨ દ્રષ્ટવ્યા અને આ રીતેથતનાવાનપણું હોતે છતે શ્લોક૩ થી ૮ સુધી બતાવ્યું એ રીતે તનાવાનપણું હોતે છતે, આ=પ્રકૃત આરંભ દ્રવ્યસ્તવરૂપે થતો આરંભ, અધિકના ત્યાગથી અધિક નિષ્ફળ આરંભની નિવૃત્તિથી, ફલાવિત છે=શ્રેયફળયુક્ત સદારંભ છે. વળી તે દ્રવ્યસ્તવવિષયક આરંભ કેવો છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – પ્રત્યાં પ્રતિદિવસ, ભાવવૃદ્ધિથી=કૃત-અકૃત પ્રત્યુપેક્ષણાદિ શુભાશયના પ્રવાહરૂપ ભાવવૃદ્ધિથી, આખો વડે સાધુઓ વડે, ભાવપૂજારૂપ ભાવયજ્ઞ કહેવાયો છે. તેને કહે છે="વિધિપૂર્વકનું દ્રવ્યસ્તવ ભાવયજ્ઞ છે' એમ પૂર્વમાં કહ્યું, તેને ષોડશક-૬-૧૪માં કહે છે – “આ દ્રવ્યસ્તવ, અહીં=જગતમાં, ભાવયજ્ઞ છે.” “તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. અને આ રીતે દ્રવ્યસ્તવને ભાવયજ્ઞ કહ્યો એ રીતે, દ્રવ્યસ્તવના વ્યપદેશની અનુપપત્તિ નથી; કેમ કે દ્રવ્ય અને ભાવનો અન્યોન્ય સમતુવેધ હોતે જીતે પણ, દ્રવ્યના પ્રાધાન્યને કારણે=બાહ્ય દ્રવ્યસામગ્રીના પ્રાધાન્યને કારણે, તેનું ઉપપાદન છે દ્રવ્યસ્તવનું કથન છે=ભાવયજ્ઞ દ્રવ્યસ્તવ છે' એ પ્રકારે કથન છે, એ પ્રમાણે જાણવું. ૯ કૃતાકૃતપ્રત્યુપેક્ષદ્રિ' - અહીં ‘ત્તિથી મારે હવે શું કરવું ઉચિત છે ? તેની પ્રત્યુપેક્ષણાનું ગ્રહણ કરવું. Page #47 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિદ્વાત્રિશિકા/બ્લોક-૯ * દ્રવ્યમાવયોરચો સમજુવેડા' – અહીં ‘પથી એ કહેવું છે કે દ્રવ્ય અને ભાવનો અન્યોન્ય સમન્વેધ ન હોય તો તો દ્રવ્યસ્તવ કહેવાય; પરંતુ દ્રવ્ય અને ભાવ બંનેનો અન્યોન્ય સમન્વેધ હોવા છતાં પણ દ્રવ્યના પ્રાધાન્યને કારણે દ્રવ્યસ્તવ કહેવાય છે. ભાવાર્થ :વતનાયુક્ત દ્રવ્યસ્તવનો આરંભ ગૃહસ્થને ભાવપૂજારૂપ ભાવયજ્ઞ - શ્લોક-૨માં કહ્યો તેવો અધિકારી પુરુષ, શ્લોક-૩થી ૮ સુધી બતાવ્યું તે પ્રમાણે યતનાપૂર્વક જિનાલયનિર્માણનો સર્વ આરંભ કરે તો તે જિનાલય નિર્માણનો આરંભ નિષ્ફળ એવા અધિક આરંભની નિવૃત્તિવાળો બને છે અર્થાત્ નિષ્ફળ એવા ગૃહકાર્યના આરંભનો અને જિનાલયના નિર્માણમાં જલાદિ જીવોની પીડાના પરિહારરૂપ અધિક આરંભનો પરિહાર થાય છે. વળી કોઈને અપ્રીતિ ન થાય તેવો યત્ન કરવાથી પણ પરંપરાએ અધિક આરંભનો પરિહાર થાય છે. તે આ રીતે - જિનાલય નિર્માણ સમયે આજુબાજુમાં રહેલા લોકોને જિનાલય પ્રત્યે દ્વેષ થાય તો તેઓ દુર્લભબોધિ થાય છે. વળી જિનાલય નિર્માણમાં કાર્ય કરનારા માણસોને પણ પોતાના કૃત્ય પ્રમાણે ધન ન મળે તો જિનાલયના કૃત્યમાં અપ્રીતિ થાય છે અને તેના કારણે તેઓ દુર્લભબોધિ થાય છે અને દુર્લભબોધિ થવાથી તેઓ ધર્મથી વિમુખ થઈને સંસારમાં ઘણા આરંભો કરે; પરંતુ પરની પીડાના પરિવાર માટે સમ્યક્ યત્ન કરવામાં આવે તો જિનાલયનું કૃત્ય કોઈને દુર્લભબોધિની પ્રાપ્તિનું નિમિત્ત બને નહીં. એટલું જ નહીં, પણ કેટલાક જીવોને બીજાધાનની પ્રાપ્તિનું કારણ બને, જેથી તેઓ ધર્મને પામીને સંયમાદિ ગ્રહણ કરશે ત્યારે આરંભની નિવૃત્તિ થશે. તેથી પરપીડાના પરિહારથી અધિક આરંભની નિવૃત્તિ થાય છે. તેથી જિનાલયમાં થતો આરંભ શ્રેયફળથી યુક્ત સદારંભ છે=જિનાલય નિર્માણ કરનારની કલ્યાણની પરંપરાનું કારણ થાય એવા સદારંભથી યુક્ત છે. વળી વિવેકી શ્રાવક “મેં કયું ઉચિત કૃત્ય કર્યું છે ?' કયું ઉચિત કૃત્ય કરવાનું બાકી છે ? અને કયું ઉચિત કૃત્ય વર્તમાનમાં મારે કરવું જોઈએ ? એવા પ્રકારના શુભાશયથી જિનાલય નિર્માણમાં યત્ન કરે છે. તેથી જિનાલયના નિર્માણની પ્રવૃત્તિ ભાવયજ્ઞ છે=ભાવપૂજા છે અર્થાતુ વીતરાગની ભાવથી પૂજા છે, જેના Page #48 -------------------------------------------------------------------------- ________________ ૨૩ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૯-૧૦ બળથી પૂજા કરનાર શ્રાવક વીતરાગભાવને આસન્ન થાય છે, એ પ્રમાણે સાધુઓ કહે છે. અહીં પ્રશ્ન થાય કે જિનાલય નિર્માણની ક્રિયાને ભાવપૂજા કહેવામાં આવે તો શાસ્ત્રમાં તેને દ્રવ્યસ્તવ કહેવામાં આવે છે, તે સંગત થશે નહીં. તેનું સમાધાન કરતાં કહે છે – | વિધિપૂર્વકના જિનાલયના નિર્માણની ક્રિયામાં ઉત્તમ સામગ્રીરૂપ દ્રવ્ય છે, અને વીતરાગ પ્રત્યેના બહુમાનભાવથી યુક્ત સર્વ ઉચિત પ્રવૃત્તિઓરૂપ ભાવ છે. તેથી જિનાલય નિર્માણની ક્રિયા દ્રવ્ય અને ભાવ ઉભયથી અનુવિદ્ધ છે. માટે અપેક્ષાએ તેને ભાવસ્તવ કહી શકાય; તોપણ ભાવસ્તવરૂપ જિનાલયનિર્માણની પ્રવૃત્તિમાં વર્તતી દ્રવ્યસામગ્રીની પ્રધાનતાની અપેક્ષાએ શાસ્ત્રકારોએ તેને દ્રવ્યસ્તવ કહેલ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે જિનાલયનિર્માણની વિવેકપૂર્વકની પ્રવૃત્તિમાં મોક્ષને અનુકૂળ એવા ઉત્તમ ભાવો હોવાથી જિનાલય નિર્માણની ક્રિયા ભાવપૂજારૂપ ભાવયજ્ઞ છે. આમ છતાં બાહ્ય એવી ઉત્તમ સામગ્રીથી જિનાલયનું નિર્માણ થઈ રહ્યું છે, તે સામગ્રીની પ્રધાનતાને સામે રાખીને તેને દ્રવ્યસ્તવ કહેવામાં આવે છે, અથવા તો સંયમરૂપ ભાવસ્તવનું કારણ હોવાથી તેને દ્રવ્યસ્તવ કહેવામાં આવે છે, અર્થાત્ સંયમરૂપ ભાવસ્તવમાં ભાવની પ્રધાનતા છે, માટે સંયમ ભાવસ્તવ કહેવાય છે, અને જિનાલય નિર્માણની ક્રિયા વીતરાગમાં વર્તતા ચારિત્રગુણના રાગથી થાય છે, માટે સંયમપ્રાપ્તિનું કારણ છે; અને સંયમની પ્રાપ્તિ થશે ત્યારે ભાવની પ્રધાનતાવાળી એવી ભાવપૂજાની પ્રાપ્તિ થશે. માટે જિનાલયનિર્માણની ક્રિયા ભાવપૂજાની પ્રાપ્તિનું કારણ હોવાથી, ઉત્તમ ભાવોથી યુક્ત એવી દ્રવ્યસામગ્રીથી કરાયેલી તે પૂજાને દ્રવ્યસ્તવ કહેવામાં આવે છે. આવા શ્લોક : जिनगेहं विधायैवं शुद्धमव्ययनीवि च । द्राक् तत्र कारयेद् बिंबं साधिष्ठानं हि वृद्धिमत् ।।१०।। Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૦ અન્વયાર્થ : વં=શ્લોક-૩થી ૮માં વર્ણન કર્યું એ રીતે, શુદ્ધ-વ્યવનવિ =શુદ્ધ અને અવ્યયનવિવાળું બિનઉં વિઘા =જિનગૃહ કરીને તત્ર ત્યાં જિનાલયમાં દ્રાવક શીધ્ર વિષં વાર–બિંબને કરાવે–બિંબને સ્થાપન કરે હિં=જે કારણથી સધિષ્ઠાનં અધિષ્ઠાનથી યુક્ત એવું જિનબિંબથી યુક્ત એવું જિનગૃહ વૃદ્ધિમત્કવૃદ્ધિવાળું છે. I૧૦ના શ્લોકાર્ચ - એ રીતે શુદ્ધ અને અવ્યયનીવિવાળું જિનગૃહ કરીને ત્યાં જિનાલયમાં, શીઘ બિંબને કરાવેઃસ્થાપન કરે, જે કારણથી અધિષ્ઠાન એવું જિનગૃહ વૃદ્ધિવાળું છે. ||૧૦|| ટીકા : जिनगेहमिति- अव्ययनीवि परिपालनसंवर्धनद्वाराऽहीयमानमूलधनम् ।।१०।। ટીકાર્ચ - વ્યવનવિ. મૂનનમ્ | શ્લોકના વ્યયન વિ' શબ્દનો અર્થ કરે છે – પરિપાલન, સંવર્ધન દ્વારા અહીયમાન મૂલધાવાળું જિનગૃહ કરવું જોઈએ. ૧૦ ભાવાર્થ :શુદ્ધ અવ્યયનીવિવાળા જિનાલયને કરીને શીધ્ર જિનબિંબની સ્થાપના : શ્લોક-૩ થી ૮માં જે વિધિ બતાવી તે વિધિથી શુદ્ધ જિનગૃહ કરવું જોઈએ. તેનાથી એ પ્રાપ્ત થાય કે તે વિધિમાં કોઈપણ ક્ષતિ થાય તો તે જિનગૃહનું નિર્માણ શુદ્ધ કહેવાય નહીં. જેમ કોઈની અપ્રીતિના પરિવાર માટે યત્ન કરવામાં ન આવે તો તે જિનાલયનું નિર્માણ શુદ્ધ કહેવાય નહીં. વળી ગૃહકાર્યનો ત્યાગ અને જલાદિની યતના ન કરવામાં આવે તો પણ તે જિનાલયનું નિર્માણ શુદ્ધ કહેવાય નહીં. તે રીતે અન્ય પણ ઉચિત કૃત્ય ન કરવામાં આવે તો જિનાલયનું નિર્માણ શુદ્ધ કહેવાય નહીં. Page #50 -------------------------------------------------------------------------- ________________ રપ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૦-૧૧ વળી શ્રાવક જેમ જિનાલયનું નિર્માણ કરે તેમ તે જિનાલયના પરિપાલન અને સંવર્ધન દ્વારા તેને અર્પણ કરેલ મૂળધન નાશ ન થાય તેવી વ્યવસ્થા પણ કરે. તેથી પોતાના મૃત્યુ પછી પણ તે જિનગૃહની વ્યવસ્થા સારી રીતે થઈ શકે, અને પ્રસંગોપાત તેમાં જે કાંઈપણ વૃદ્ધિ કરવા જેવું જણાય, તેની વૃદ્ધિ પણ તે શ્રાવકથી સ્થપાયેલા ધનથી થઈ શકે; અને તે ધનનું જે વ્યાજ આવે તેનાથી આ સર્વ કાર્ય થાય, પણ મૂળ ધન નાશ ન પામે તે પ્રકારની વ્યવસ્થાથી યુક્ત જિનભવન કરાવે; અને આ રીતે જિનગૃહ કરાવ્યા પછી ત્યાં શીધ્ર જિનબિંબની પ્રતિષ્ઠા કરે; કેમ કે અધિષ્ઠાનવાળું જિનગૃહ જ વૃદ્ધિવાળું થાય છે અર્થાત્ પ્રતિમાથી યુક્ત એવા તે જિનગૃહથી લોકોને ધર્મની પ્રાપ્તિ દ્વારા ભાવની વૃદ્ધિ થાય છે. I૧ના અવતરણિકા : જિનગૃહનું નિર્માણ કર્યા પછી તે જિનગૃહમાં શીઘ્ર જિનબિંબની પ્રતિષ્ઠા કરવી જોઈએ, તેમ પૂર્વશ્લોક-૧૦માં કહ્યું. તેથી હવે જિનબિંબના નિર્માણ વખતે પ્રતિમાને ઘડનારા પાસેથી કાર્ય કરાવવા માટે શું ઉચિત કરવું જોઈએ ? તે બતાવે છે – શ્લોક :विभवोचितमूल्येन कर्तुः पूजापुरःसरम् । देयं तदनघस्यैव यथा चित्तं न नश्यति ।।११।। અન્વયાર્થ : બનાસ્થવ તું પૂગાપુર સર=અતઘ જ એવા કર્તાની પૂજાપૂર્વક=વ્યસન વગરના જ એવા કર્તાની પૂજાપૂર્વક વિમવતિમૂજોન વૈભવને ઉચિત મૂલ્યથી તત્સતે-પહેરામણીતા વિષયભૂત અલંકાર રેવં=આપવા જોઈએ, તથા=જે પ્રકારે ચિત્ત નત્તિ ચિત્ત નાશ પામે નહીં=જિતબિબ નિર્માણ કરનાર શિલ્પીનું અને જિનબિંબ નિર્માણ કરાવનાર શ્રાવકનું ચિત્ત નાશ પામે નહીં. I૧૧ Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૬ - જિનભક્તિવાત્રિશિકા/શ્લોક-૧૧ શ્લોકાર્થ : અનઘ જ એવા કર્તાની પૂજાપૂર્વક તે પહેરામણીના વિષયભૂત અલંકાર, આપવા જોઈએ જે પ્રકારે ચિત્ત નાશ પામે નહીં. ટીકા - विभवेति-पूजाभोजनपत्रपुष्पफलादिना, अनघस्य-अव्यसनस्य, एवकारेण स्त्रीमद्यद्यूतादिव्यसनिनो निषेधः, यथा येन प्रकारेण, चित्तं न नश्यति-कारयितृवैज्ञानिकयोः कालुष्यलक्षणः चित्तनाशो न भवति, प्रतिषिद्धो ह्येष धर्मप्रक्रमेऽमङ्गलरूपस्तत्त्वज्ञैरिति ।।११।। ટીકાર્થ – पूजाभोजनपत्रपुष्पफलादिना ... रूपस्तत्त्वज्ञैरिति ।। શ્લોકમાં પૂનાપુર:સરમ્' શબ્દ છે તેનો અર્થ સ્પષ્ટ કરવા માટે કહે છે – જિનબિંબ નિર્માણ કરનાર વ્યસન રહિત એવા શિલ્પીની ભોજનપત્ર-પુપ-ફલાદિ વડે પૂજા કરવી જોઈએ. શ્લોકમાં સન' શબ્દ સાથે 'કાર છે. તેનાથી શું પ્રાપ્ત થાય ? તે બતાવે છે – 'કાર દ્વારા સ્ત્રી, મધ, ઘુતાદિ વ્યસની એવા શિલ્પીને પૂજાપૂર્વક અલંકાર આપવાનો નિષેધ પ્રાપ્ત થાય છે. શ્લોકમાં રહેલા “યથા ચિત્ત ન નતિ'નો અર્થ કરે છે – યથા જે પ્રકારે, ચિત્ત નાશ ન પામે અર્થાત્ જિનપ્રતિમા કરાવનાર એવા શ્રાવકનો અને જિનપ્રતિમા ઘડનાર એવા વૈજ્ઞાનિકતો કાલુષ્યરૂપ ચિત્તનાશ ન થાય, એ પ્રકારે વૈભવ ઉચિત મૂલ્યથી અલંકાર આપવા જોઈએ, એમ અવય છે. અહીં પ્રશ્ન થાય કે ચિત્ત નાશ ન પામે, એ પ્રમાણે અલંકાર કેમ આપવા જોઈએ. તેથી કહે છે – ધર્મપ્રક્રમમાં ધર્મના પ્રારંભમાં, અમંગલરૂપ એવો આ=કાલુરૂપ ચિતતાશ, તત્વજ્ઞો વડે પ્રતિષેધ કરાયો છે. II૧૧. : Page #52 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૧ ભાવાર્થજિનબિંબ નિર્માણ પૂર્વે શિલ્પી સાથે ઉચિત વ્યવહાર: પૂર્વશ્લોક-૧૦માં કહ્યું કે જિનગૃહ કર્યા પછી તરત જ ત્યાં જિનબિંબની પ્રતિષ્ઠા કરવી જોઈએ. તેથી જિનબિંબ નિર્માણ કરતાં પૂર્વે શિલ્પી સાથે કઈ રીતે ઉચિત વ્યવહાર કરવો જોઈએ ? તે બતાવે છે – સ્ત્રી, મદ્ય, ધૃત આદિ વ્યસનથી રહિત એવા શિલ્પીને જિનપ્રતિમાના નિર્માણનું કાર્ય સોંપવું જોઈએ, અને જિનપ્રતિમા નિર્માણ કરતાં પૂર્વે તેને ભોજન કરાવવું જોઈએ, પત્ર-પુષ્પ-ફલાદિ દ્વારા તેની પૂજા કરવી જોઈએ, ત્યારપછી પોતાના વૈભવને ઉચિત એવા મૂલ્યથી તેને અલંકાર આપવા જોઈએ. પોતાના વૈભવને ઉચિત મૂલ્યથી અલંકારાદિ આપેલ હોવાને કારણે પોતાનું ચિત્ત નાશ ન પામે, અને શિલ્પીને પણ આદરપૂર્વક ઉત્તમ અલંકાર આપેલા હોવાને કારણે પ્રતિમાના નિર્માણમાં શિલ્પીનું પણ ચિત્ત નાશ ન પામે. આ રીતે પ્રતિમા નિર્માણ કરનાર શ્રાવકના અને પ્રતિમા ઘડનાર શિલ્પીના કાલુષ્યનો પરિહાર કરવો જોઈએ; કેમ કે ધર્મના પ્રક્રમમાં અમંગળરૂપ એવો ચિત્તનો નાશ તત્ત્વજ્ઞો વડે નિષેધ કરાયો છે. આનાથી એ પ્રાપ્ત થાય કે પોતાના વૈભવનો વિચાર કર્યા વગર જિનપ્રતિમાના નિર્માણના પ્રસંગે ઉત્સાહમાં આવીને ઘણી મોટી પહેરામણી કરે તો પાછળની સર્વ પ્રવૃત્તિઓમાં અધિક ધનવ્યય થાય, તેના કારણે જિનમંદિર નિર્માણ કરનાર શ્રાવકને ચિત્તમાં કાલુષ્ય ઉત્પન્ન થાય, તેથી પોતાના ચિત્તમાં કાલુષ્ય ઉત્પન્ન ન થાય તેનો વિચાર કરીને તે પ્રમાણે જ પહેરામણી કરવી જોઈએ. વળી શિલ્પીને પણ તુચ્છ અને અસાર વસ્તુની પહેરામણી કરવામાં આવે તો તેના ચિત્તમાં પણ કાલુષ્ય થાય કે જિનપ્રતિમાના નિર્માણ વખતે આ રીતે મારી પૂજા કરીને અસાર એવી તુચ્છ વસ્તુ મને આપી. તેથી વૈજ્ઞાનિકની પણ વૈભવને ઉચિત મૂલ્યથી પહેરામણી કરવી જોઈએ. વળી આ સર્વ પ્રવૃત્તિ વ્યસન વગરના શિલ્પીને આશ્રયીને કરવાની છે. તેથી એ પ્રાપ્ત થાય કે વ્યસન વગરના જ શિલ્પીને જિનપ્રતિમાના નિર્માણનું કામ સોંપવું જોઈએ. તેવા કોઈક સંયોગોને કારણે વ્યસન વિનાના શિલ્પીની Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૮ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૧-૧૨ પ્રાપ્તિ ન થાય તો વ્યસનવાળા શિલ્પીને આ રીતે પૂજાપૂર્વક અલંકાર આપવાના નથી. I૧૧થા અવતરણિકા - જિનબિંબ કરાવતી વખતે પોતાનું ચિત્ત અને શિલ્પીનું ચિત્ત નાશ ન થાય તેના માટે શું કરવું જોઈએ ? તે પૂર્વશ્લોક-૧૧માં બતાવ્યું. હવે જિનબિંબનું નિર્માણ કરતી વખતે જિનબિંબ કરાવનાર શ્રાવકના ભાવનું પ્રાધાન્ય છે, તે બતાવવા અર્થે કહે છે – શ્લોક - यावन्तश्चित्तसन्तोषास्तदा बिम्बसमुद्भवाः । तत्कारणानि तावन्तीत्युत्साह उचितो महान् ।।१२।। અન્વયાર્થ - તો ત્યારે જિતબિબ નિર્માણકાળમાં વિશ્વસમુદ્રમવા =બિબથી ઉત્પન્ન થયેલા યાવન્ત =જેટલા વિસન્તોષા=ચિત્તસંતોષો છે તાવન્તી તેટલાં તારાનિ=તેનાં કારણો છે=જિનબિંબનાં કારણો છે ત્તિ એથી તિ: ઉત્સાહ: મદા–ઉચિત ઉત્સાહ મહાન છે. I૧૨ા શ્લોકાર્ચ - ત્યારે જિનબિંબનિર્માણકાળમાં, બિંબથી ઉત્પન્ન થયેલા જેટલા ચિત સંતોષો છે તેટલાં તેનાં જિનબિંબનાં કારણો છે, એથી ઉચિત ઉત્સાહ મહાન છે. ટીકા - ___ यावन्त इति- तदा-बिम्बकारणे । तावन्ति तावद्बिम्बकारणसाध्यफलोदयात् T૧૨ ટીકાર્ય - તા ..... પત્નયાત્ | Page #54 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિાત્રિશિકા/શ્લોક-૧૨ શ્લોકમાં બતાવેલ ‘તા'નો અર્થ કરે છે – તવા=બિબના કારણમાં–બિંબને કરાવવાની પ્રવૃત્તિમાં તારનિ તાન્તિ' છે= તેનાં કારણો તેટલાં છે” એમ કહ્યું, તેમાં તાન્તિ = તેટલાં છે' એમ કેમ કહ્યું ? તેમાં હેતુ કહે છે – બિંબના કારણથી સાધ્ય તેટલા ફળનો ઉદય હોવાથી તેનાં કારણો તેટલાં છે, તેમ કહ્યું છે. ૧૨ાા ભાવાર્થ - જિનબિંબ નિર્માણ સમયે શ્રાવકને થતા ઉચિત ઉત્સાહથી મહાફળની પ્રાપ્તિ - જિનબિંબ નિર્માણ કરતી વખતે બિંબને આશ્રયીને શ્રાવકને જેટલા પ્રકારના ચિત્તના ઉત્સાહી થાય, તેટલાં જિનબિંબનાં કારણો છે. તેથી કોઈક સ્થાનમાં ચિત્તનો ઉત્સાહ અલ્પ થાય તો તેટલા અંશમાં જિનબિંબનિર્માણના કારણનો અભાવ હોવાથી જિનબિંબનું નિર્માણ ત્રુટિવાળું બને છે, અને સર્વ પ્રકારના ઉત્સાહથી યુક્ત જિનબિંબનું નિર્માણ હોય તો તે સર્વ કારણોને કારણે તે જિનબિંબનિર્માણ પરિશુદ્ધ બને છે. જોકે જિનબિંબનું નિર્માણ શિલ્પીના કૃત્યથી થાય છે, તેને આશ્રયીને જિનબિંબનું કારણ શિલ્પી છે, પરંતુ જિનબિંબ નિર્માણ કરવાથી જે નિર્જરારૂપ ફળ પ્રાપ્ત થાય છે, તે ફળને આશ્રયીને જિનબિંબના નિર્માણનો વિચાર કરીએ તો શ્રાવકને જેટલા ચિત્તના ઉત્સાહી અધિક તેટલું તે જિનબિંબ નિર્માણનું ફળ અધિક પ્રાપ્ત થાય છે. માટે સર્વ ઉચિત ઉત્સાહો જિનબિંબનાં કારણો છે, એમ કહેલ છે. તેથી જિનબિંબ નિર્માણ કરતી વખતે શ્રાવકનો ઉચિત ઉત્સાહ મહાન છે=મહાન ફળવાળો છે. આનાથી એ પ્રાપ્ત થાય કે “મારે જિનબિંબ કરવું છે તેવી બુદ્ધિથી ઉત્સાહપૂર્વક પ્રવૃત્તિ કરવામાં આવે તેટલામાત્રથી જિનબિંબનિર્માણનું વિશેષ ફળ મળતું નથી, પરંતુ “લોકોત્તમ પુરુષ એવા ભગવાનની આ પ્રતિમા છે' તેવા બહુમાનભાવપૂર્વક, અને તે પ્રતિમાના નિર્માણમાં કોઈના ચિત્તનું કાલુષ્ય ન Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૦ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૨-૧૩ થાય તે પ્રકારના પરિણામપૂર્વક, સર્વ ઉચિત ઉત્સાહથી પ્રવૃત્તિ કરવામાં આવે, અને જિનબિંબનિર્માણકાળમાં ભગવાનની ત્રણે અવસ્થાઓનું સમ્યક્ ભાવન થાય, તદર્થે આગળના શ્લોકમાં બતાવાશે એવી જિનની અવસ્થાત્રયના આશ્રયવાળા શિલ્પીના દોહલાઓ પૂરવામાં આવે, તો તે તે પ્રકારના ભાવોથી ચિત્તમાં વિશેષ ઉત્સાહ થાય, તે સર્વ ઉત્સાહો જિનપ્રતિમાના નિર્માણની ફળપ્રાપ્તિનાં કારણો છે. તેથી જિનબિંબ નિર્માણ કરતી વખતે શ્રાવકે સર્વ પ્રકારના ઉચિત ઉત્સાહ કરવા જોઈએ, જે મહાન ફળનું કારણ છે. II૧શા અવતરણિકા : પૂર્વશ્લોકમાં કહ્યું કે બિબથી ઉત્પન્ન થયેલા જેટલા ઉત્સાહી છે, તે સર્વ બિંબનાં કારણો છે, તેથી જિનબિંબના નિર્માણના ઉત્સાહમાં વિધ્યભૂત એવી શિલ્પીની અપ્રીતિનો પરિહાર કરવો જોઈએ. અન્યથા બિંબનિર્માણની પ્રવૃત્તિથી ઉચિત ફળની પ્રાપ્તિ થાય નહીં. તેથી કહે છે – શ્લોક : तत्कर्तरि च याऽप्रीतिस्तत्त्वतः सा जिने स्मृता । पूर्या दौर्हदभेदास्तज्जिनावस्थात्रयाश्रयाः ।।१३।। અન્વયાર્થ તર્તરિ =અને તેના કતમાં-બિબનું નિર્માણ કરનાર શિલ્પીમાં વાડતિ =જે અપ્રીતિ થાય છે તે તત્ત્વતઃ ત્રફળથી નિને મૃત=જિનમાં કહેવાઈ છે. ત—તે કારણથી નિનાવસ્થાત્રિયાશ્રય =જિનઅવસ્થાત્રયના આશ્રયવાળા એવા ર્દમેવા=શિલ્પીગત દોહદભેદો પૂર્યા =પૂરવા જોઈએ. ૧૩ શ્લોકાર્ધ : અને તેના કર્તામાં=બિંબનું નિર્માણ કરનાર શિલ્પીમાં, જે અપ્રીતિ થાય છે, તે ફળથી જિનમાં કહેવાઈ છે. તે કારણથી જિનઅવસ્થાત્રયના આશ્રયવાળા એવા શિલ્પીગત દોહદભેદો પૂરવા જોઈએ. ll૧૩II Page #56 -------------------------------------------------------------------------- ________________ ૩૧ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૩ टीका:___ तत्कर्तरि चेति- तत्कर्तरि च-बिम्बनिर्मातरि च, याऽप्रीतिः सा तत्त्वतः=फलतो जिने स्मृता, तदालम्बनकाया अपि तस्या जिनोद्देशकत्वात् सा च सर्वापायहेतुरिति तत्परिहारे यत्नो विधेयः । तदाह - “अप्रीतिरपि च तस्मिन् भगवति परमार्थनीतितो ज्ञेया ।। सर्वापायनिमित्तं ह्येषा पापा न कर्तव्या" ।।१।। तद्-अप्रीतेः सर्वथा परिहार्यत्वात् दौर्हदभेदाः-शिल्पिगता बालकुमारयुवलक्षणावस्थात्रयगामिनो मनोरथाः, तदवस्थात्रयमनादृत्य जिनावस्थात्रयाश्रयाः प्रतिमागतावस्थात्रयोद्भावनेन मनसोत्थापिताः सन्तः पूरणीयाः क्रीडनकाद्युपढौकनादिना, इत्थमेव भगवद्भक्तिप्रकर्षोपपत्तेः । यदाह - “अधिकगुणस्थैर्नियमात् कारयितव्यं स्वदौर्हदैर्युक्तम् । न्यायार्जितवित्तेन तु जिनबिम्बं भावशुद्धेन ।।१।। अत्रावस्थात्रयगामिनो बुधैर्हदाः समाख्याताः । बालाद्याश्चैत्ता यत्तत् क्रीडनकादि देयमिति” ।।२।। ।।१३।। टार्थ :___ तत्कर्तरि .... देयमिति” ।। स तन safei=for CALL Pारमा, જે અપ્રીતિ તે તત્વથી= ફળથી, જિનમાં કહેવાઈ છે; કેમ કે તદાલંબન પણ તેનું શિલ્પીના આલંબનવાળી પણ અપ્રીતિનું, જિનનું ઉદ્દેશકપણું છે જિતને ઉદ્દેશીને થયેલી છે, અને તે=જિનને ઉદ્દેશીને થયેલી અપ્રીતિ, સર્વ અપાયો હેતુ છે સર્વ અનર્થોનો હેતુ છે. એથી તેના પરિહારમાં જિનવિષયક અપ્રીતિના પરિહારમાં, યત્ન કરવો જોઈએ.' त छे-लोभ तवे पो308-9/9i : छ - “અને તેમાં=શિલ્પીમાં, અપ્રીતિ પણ પરમાર્થનીતિથી ભગવાનમાં જાણવી. સર્વ सपाय निमित्त, पापी मेवी भगवानमा अप्रीति, न ४२वी ने भे." (षोडश:9/9) Page #57 -------------------------------------------------------------------------- ________________ ૩૨ જિનભક્તિહાવિંશિકા/શ્લોક-૧૩ તે કારણથી ભગવાન ઉદ્દેશક અપ્રીતિનું સર્વથા પરિહાર્યપણું હોવાથી, તેની અવસ્થાત્રયનો અનાદર કરીને શિલ્પીગત અવસ્થાત્રયનો અનાદર કરીને, પ્રતિમાગત અવસ્થાત્રયના ઉલ્માવતથી મન દ્વારા ઉત્થાપિત છતા જિનઅવસ્થાત્રયના આશ્રયવાળા દોહદભેદો-શિલ્પીગત બાલ-કુમારયુવાલક્ષણ અવસ્થાત્રયવાળા મનોરથો, રમકડાં આદિ આપવા આદિ દ્વારા પૂરવા જોઈએ; કેમ કે આ રીતે જ=પ્રતિમાગત અવસ્થાત્રયના આશ્રયવાળા શિલ્પીગત મનોરથો પૂરવામાં આવે એ રીતે જ, ભગવાનની ભક્તિના પ્રકર્ષની ઉપપત્તિ છે. જે કારણથી કહેવાયું છે – “ધપુસ્વર્યુવતં=અધિક ગુણવાળા એવા ભગવાનમાં રહેલા સ્વમનોરથોથી યુક્ત નિવİ=જિનબિંબ માવશુદ્ધ અંત:કરણ વિશુદ્ધિથી ચાયનવજોન=વ્યાયાર્જિત ધન વડે નિયમ–નિયમથી યિતગૅ કરાવવું જોઈએ.” (ષોડશક-૭/૮) “યત્નજે કારણથી ત્ર=અહીં=જિનબિંબ કરાવવામાં અવરથાત્રયમિન = બાલ, કુમાર અને યુવાલક્ષણ અવસ્થાત્રયગામી વાતાદ્યાન્વેત્તા રોતા =બાલાદિ શિલ્પીમાં આરોપિત પ્રતિમા કારયિતા એવા શ્રાવકના ચિત્તથી ઉત્પન્ન થયેલા એવા મનોરથો, વૃધે બુધ પુરુષો વડે સમારક્યાતા =કહેવાયા છે, ત= તે કારણથી કીડન -રમકડાં આદિકશિલ્પીને રમકડાં આદિ આપવાં જોઈએ. “કૃતિ’ પાદપૂર્તિમાં છે. "(ષોડશક-૭/૯) ૧૩ * “તસ્ત્રિમ્પનીયા ૩પ' - અહીં ‘'થી એ કહેવું છે કે ભગવાન આલંબનક નહીં, પરંતુ શિલ્પી આલંબનક પણ અપ્રીતિનું જિનઉદ્દેશકપણું છે. શ્રીનશુપઢોનાના' – અહીં શ્રી નાદ્રિના થિી ભોગસામગ્રીનું ગહણ કરવું. ભાવાર્થ :(i) ભગવાન ઉદ્દેશક શિલ્હીમાં અપ્રીતિનું પરિહાર્યપણું - (i) પ્રતિમાગત અવસ્થાત્રયના ઉભાવન દ્વારા શિલ્પીના દોહદોની પૂર્તિ - પૂર્વશ્લોક-૧૨માં કહ્યું કે જિનબિંબ કરાવનાર શ્રાવકના ચિત્તમાં જેટલા સંતોષો છે, તેટલાં જિનબિંબનિર્માણનાં કારણો છે. તેથી જિનબિંબ નિર્માણ WWW.jainelibrary.org; Page #58 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિહાત્રિશિકા/શ્લોક-૧૩ કરનાર શ્રાવકના ચિત્તમાં શિલ્પીના વિષયમાં અપ્રીતિ ન થાય તેના માટે શું કરવું જોઈએ ? તે બતાવતાં કહે છે કે જિનબિંબ નિર્માણ કરનાર એવા શિલ્પીના વિષયમાં જો શ્રાવકને અપ્રીતિ થાય તો તે અપ્રીતિ ફળથી જિનમાં કહેવાય છે અર્થાત્ જિનમાં અપ્રીતિ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય તે ફળ શિલ્પીમાં કરાયેલી અપ્રીતિથી પ્રાપ્ત થાય. અહીં પ્રશ્ન થાય કે શ્રાવકને ભગવાનમાં અપ્રીતિ નથી, પરંતુ શિલ્પીના કોઈક પ્રસંગથી શિલ્પીમાં અપ્રીતિ છે, તેથી શિલ્પીમાં કરાયેલી અપ્રીતિથી ભગવાનમાં કરાયેલી અપ્રીતિનું ફળ કઈ રીતે થઈ શકે ? તેથી કહે છે – શિલ્પી આલંબનક પણ અપ્રીતિ ઝિનના ઉદ્દેશને આશ્રયીને છે અર્થાત્ જિનપ્રતિમાના નિર્માણના ઉદ્દેશને આશ્રયીને શિલ્પીમાં કરાયેલી અપ્રીતિ જિનઉદ્દેશક હોવાથી જિનમાં કરાયેલી અપ્રીતિ તુલ્ય ફળનું કારણ છે, તેથી શિલ્પીમાં થતી અપ્રીતિ સર્વ અપાયનો હેતુ છે. માટે શિલ્પી વિષયક અપ્રીતિના પરિહારમાં યત્ન કરવો જોઈએ. અને ભગવાનમાં અપ્રીતિ સર્વથા પરિહાર્ય છે, તેથી ભગવાન ઉદ્દેશક શિલ્પીમાં પણ અપ્રીતિનું સર્વથા પરિહાર્યપણું છે. માટે શ્રાવકે જિનબિંબનું નિર્માણ કરતી વખતે જે શિલ્પીને કાર્ય સોંપ્યું હોય તે શિલ્પી જો બાળ હોય તો તે બાળ શિલ્પીને રમકડાં આદિ આપીને તેની અપ્રીતિનો પરિહાર કરવો જોઈએ, જો શિલ્પી કુમાર હોય તો તેની અવસ્થાને ઉચિત વસ્તુ આદિ આપીને તેની અપ્રીતિનો પરિહાર કરવો જોઈએ, અને જો શિલ્પી યુવા હોય તો તેને અનુરૂપ ભોગસામગ્રી આપીને તદ્ગત અપ્રીતિનો પરિહાર કરવો જોઈએ; અને આ મનોરથો કરતી વખતે શિલ્પીની બાલાદિ અવસ્થાનો અનાદર કરીને પ્રતિમાગત અવસ્થાત્રયના ઉભાવનથી શ્રાવક દ્વારા મનથી ઉત્થાપન કરાયેલા=પોતાના મનથી ઉત્પન્ન કરાયેલા એવા જિનઅવસ્થાત્રયના આશ્રયવાળા શિલ્પીગત દોહદો રમકડાં આદિ વસ્તુ શિલ્પીને આપીને પૂરવા જોઈએ. તેથી એ પ્રાપ્ત થાય કે “આ બાલશિલ્પી છે, માટે હું તેને રમકડાં આપું એવા મનોરથ વડે આપવાથી ભગવાનની ભક્તિ થાય નહીં, પરંતુ ભગવાનની Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જિનભક્તિવાત્રિશિકા/શ્લોક-૧૩-૧૪ મૂર્તિ ઘડનાર બાલશિલ્પી અને ભગવાનની બાલ્યાવસ્થા એ બંનેનો અભેદ ઉપચાર કરીને ભગવાનની બાલ્ય અવસ્થાને સામે રાખીને તે અવસ્થાને અનુરૂપ ઉત્તમ એવાં રમકડાં આદિ શિલ્પીને આપવાં જોઈએ, જેથી ભગવાન પ્રત્યેની ભક્તિનો પ્રકર્ષ થાય અને શિલ્પી પ્રત્યેની અપ્રીતિની સંભાવનાનો પરિહાર થાય અને પ્રીતિપૂર્વક તે બાલાદિ શિલ્પી જિનપ્રતિમાના નિર્માણની પ્રવૃત્તિ કરે. અહીં વિશેષ એ છે કે શિલ્પી બાલ હોય તો તેને બાલને અનુરૂપ જ સામગ્રી આપવી જોઈએ, અને તે સમયે ભગવાનની બાળક અવસ્થાને સામે રાખીને શિલ્પીના મનોરથો પૂરવા જોઈએ; પરંતુ ભગવાનની ત્રણે અવસ્થાનું ભાવન કરીને બાલ શિલ્પીને ત્રણે અવસ્થાને અનુરૂપ સામગ્રી આપવાની નથી. તે રીતે શિલ્પી કુમાર હોય તો ભગવાનની કુમાર અવસ્થાનું ભાવન કરીને શિલ્પીને કુમારઅવસ્થાને અનુરૂપ ભોગસામગ્રી આપવી જોઈએ, અને શિલ્પી યુવા હોય તો ભગવાનની યુવાવસ્થા ભાવન કરીને શિલ્પીને યુવાવસ્થાને અનુરૂપ ભોગસામગ્રી આપવી જોઈએ. સામાન્ય રીતે બાલશિલ્પી હોવાની સંભાવના ઓછી હોય છે, તોપણ જેમ વજસ્વામી બાલઅવસ્થામાં કુશાગ્રબુદ્ધિવાળા હતા, તેમ કોઈ શિલ્પી બાલઅવસ્થામાં જ અતિ કુશાગ્રબુદ્ધિવાળા હોય, અને પ્રતિમા ઘડવાનું કાર્ય કરતા હોય તો તેવા બાલશિલ્પીને પણ પ્રતિમાનિર્માણનું કામ સોંપવામાં આવે. તેથી બાળ કે કુમાર શિલ્પીની સર્વથા અપ્રાપ્તિ થતી નથી. I૧૩મા અવતરણિકા - જેમ જિનબિંબ નિર્માણ કરતી વખતે શિલ્પીવિષયક અપ્રીતિનો પરિહાર કરવો જોઈએ, તેમ વિશુદ્ધ ભાવપૂર્વક વ્યાયાર્જિત ધનથી જિનબિંબ નિર્માણ કરવું જોઈએ. તેથી જિનબિંબનિર્માણમાં કેવા પ્રકારનો વિશુદ્ધ ભાવ કરવાનો છે ? તે બતાવવા અર્થે કહે છે – બ્લોક : स्ववित्तस्थेऽन्यवित्ते तत्पुण्याशंसा विधीयते । मन्त्रन्यासोऽर्हतो नाम्ना स्वाहान्तः प्रणवादिकः ।।१४।। Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩૫ જિનભક્તિાસિંચિકા/શ્લોક-૧૪ मन्वयार्थ :___ अन्यवित्ते स्ववित्तस्थे सव्यक्त्तिनो स्ववित्तमा प्रवेश थथे छते तत्पुण्याशंसा= तेना पुण्यनी साशंसा विधीयते-राय छ=8Q धन छ तर मानाथी पुश्य थामी' मेवी साशंसा राय छ, (मन) स्वाहान्तः स्वाहा संतवाणो प्रणवादिकः प्रसव छ माहिम ने मेवो अर्थात् 'ॐ' छ महिमा ने मेवो मन्त्रन्यासः मंत्रन्यास अर्हतो नाम्ना-मरतना नामथी विधीयते राय छे. ॥१४॥ Rasiर्थ : અન્યવિત્તનો સ્વવિત્તમાં પ્રવેશ થયે છતે, તેના પુણ્યની આશંસા राय छ, मने स्वाहा गंतवाnी, प्राव छ माहिमां ने मेवो'ॐ' छे माहिमा रेने मेवो, भान्यास मतिना नामथी राय छे. ।।१४।। टीs: स्ववित्तस्थ इति- स्ववित्तस्थे कथञ्चित्स्वधनान्तःप्रविष्टे परवित्ते सति, तस्य परस्य पुण्याशंसा, अत्रस्थात्परधनांशात् परस्यापि पुण्यं भवत्वितीच्छारूपा विधीयते, एवं हि परकीयवित्तेन स्ववित्तानुप्रविष्टेन पुण्यकरणानभिलाषाद् भावशुद्धं न्यायार्जितं वित्तं भवतीति । तदिदमुक्तम् - "यद्यस्य सत्कमनुचितमिह वित्ते तस्य तज्जमिह पुण्यम् । भवतु शुभाशयकरणादित्येतद् भावशुद्धं स्यात्" ।।१।। इति । तथाऽर्हतोऽधिकृतस्य नाम्ना मध्यगतेन प्रणवादिकः स्वाहान्तश्च मन्त्रन्यासो विधीयते, मननत्राणहेतुत्वेनास्यैव परममन्त्रत्वात् । यदाह - "मन्त्रन्यासश्च तथा प्रणवनमःपूर्वकं च तन्नाम । मन्त्रः परमो ज्ञेयो मननत्राणे ह्यतो नियमात्" ।।१।। इति ।।१४।। टीमार्थ : स्ववित्तस्थे ..... नियमात्" ।। इति ।। स्ववित्तमा २d=5s Nd स्वधनमा અંત:પ્રવિષ્ટ, પરવિત હોતે છતે, અત્રસ્થ પરધનના અંશથી=પોતાના ધનમાં રહેલા પરધનના અંશથી, ‘પરને પણ પુણ્ય થાઓ’ એ પ્રકારની ઈચ્છારૂપ= Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૬ જિનભક્તિદ્વાત્રિશિકા/શ્લોક-૧૪ પરના પુણ્યની આશંસા કરાય છે. આ રીતે જ=સ્વવિત પ્રવિણ પરકીય વિતથી તેને પુણ્ય થવાની આશંસા કરી એ રીતે જ, સ્વવિત્ત અનુપ્રવિષ્ટ એવા પરવિત્ત વડે પુણ્યકરણનો અનભિલાષ થવાથી ભાવશુદ્ધ વ્યાયાર્જિત વિત થાય છે અર્થાત્ શ્રાવકનું જે વ્યાયાજિત વિત્ત છે, તે ભાવથી શુદ્ધ થાય છે. તે આ કહેવાયું છે – શ્લોકના પૂર્વાર્ધમાં જે કહેવાયું તે આ ષોડશક-૭/ ૧૦માં કહેવાયું છે. “વ્ય સ્થ સત્સં=જેટલું જેના સંબંધી=જેટલું જેના સંબંધી વિત્ત છે, તે અનુવિતંત્ર સ્વીકારવા માટે અયોગ્ય છે=પ્રસ્તુત જિનબિબના નિર્માણમાં સ્વીકારવા માટે અયોગ્ય છે, (આમ છતાં) રૂટ વિરે=મારા વિત્તમાં કોઈ રીતે પ્રવિષ્ટ છે, રૂઢ=અહીં–બિંબને કરાવવામાં તwઋતેનાથી ઉત્પન્ન થયેલું તેના ધનથી ઉત્પન્ન થયેલું, પુષ્યપુણ્ય તસ્ય તેને તે વિત્તના સ્વામીને મg=થાઓ, કૃતિ એ પ્રકારનો શુભાશયરા=શુભાશય કરવાથી તઆવ્યાયોપાર્જિત ધન બાવશુદ્ધ ચા=ભાવશુદ્ધ થાય છે.” (ષોડશક૭/૧૦). રૂતિ’ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. આ રીતે જિનબિંબનિર્માણની વિધિ બતાવ્યા પછી અવશેષ વિધિને બતાવતાં કહે છે - અને અધિકૃત અરિહંતના મધ્યગત નામથી પ્રણવ આદિવાળો અને સ્વાહાઅંતવાળો મંત્ર વ્યાસ કરાય છે; કેમ કે મનનત્રાણનું હેતુપણું હોવાને કારણે આનું જ=૧૩% પમાય સ્વાહા' ઈત્યાદિરૂપ મંત્રવ્યાસનું જ, પરમ મંત્રપણું છે. જે કારણથી કહે છે=જે કારણથી ષોડશક-૭/૧૧માં કહે છે – “અને મંત્રયાસ કરવો જોઈએ=કરાવવારૂપે અભિપ્રેત એવા જિનબિંબમાં મંત્રજાસ કરવો જોઈએ. અને પ્રણવ નમ:પૂર્વક, તેનું નામ કરાતા એવા બિંબનું ઋષભાદિ નામ, પરમમંત્ર જાણવો. દિ=જે કારણથી ત:=આનાથી=પ્રણવ નમ:પૂર્વક જિનનામથી, નિયમથી મનન અને રક્ષણ થાય છે=જ્ઞાન અને રક્ષણ થાય છે.” (ષોડશક-૭/૧૧) "તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ૧૪ ગત્રાત્પરધનાંશ-રસ્થાપિ' – અહીં ‘પથી એ કહેવું છે કે સ્વધનના અંશથી મને પુણ્ય થાઓ, પરંતુ પરધનના અંશથી પરને પણ પુણ્ય થાઓ. Page #62 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૧૪ ૩૭ નોંધ :- ષોડશક-૭/૧૧ ઉદ્ધરણમાં ‘મંત્રન્યાસભ્ય’નો ‘વ’ પાદપૂર્તિમાં છે અને ‘તથા’ શબ્દ ‘અને’ અર્થમાં છે. ભાવાર્થ : જિનબિંબ નિર્માણમાં વિશુદ્ધભાવ અને મંત્રન્યાસ : જિનગૃહ નિર્માણ કર્યા પછી શીઘ્ર જિનબિંબની પ્રતિષ્ઠા કરવી જોઈએ, એમ શ્લોક-૧૦માં ગ્રંથકારશ્રીએ કહ્યું. તેથી જિનબિંબના નિર્માણ પૂર્વે શું ઉચિત કૃત્યો કરવાં જોઈએ ? તે શ્લોક-૧૧ થી ૧૩ સુધી બતાવ્યું. હવે જિનબિંબ નિર્માણ કરાવતી વખતે કોઈક રીતે અન્યનું ધન પોતાના ધનમાં પ્રવિષ્ટ હોય, એવા ધનથી જિનબિંબ નિર્માણ કરાવવામાં આવે ત્યારે શ્રાવકે ‘તે ધનથી થનારા પુણ્યનું ફળ તેને પ્રાપ્ત થાઓ.' એવો સ્પષ્ટ વિચાર કરીને પોતાના ભાવની શુદ્ધિ કરવી જોઈએ, જેથી પરના ધનથી પુણ્ય કરવાનો અભિલાષ થવાને કારણે પોતાને શુદ્ધ ભાવ પ્રગટે છે, અને તે શુદ્ધ ભાવથી યુક્ત એવા ન્યાયાર્જિત વિત્તથી જિનપ્રતિમાનું નિર્માણ થાય છે. વળી જિનપ્રતિમાનું નિર્માણ થતાં પૂર્વે જિનપ્રતિમાના નિર્માણ અર્થે લાવેલા આરસ આદિ સન્મુખ બેસીને શ્રાવક, પ્રણવ છે આદિમાં જેને અને સ્વાહા છે અંતે જેને એવો ઋષભાદિ ભગવાનના નામનો મંત્રન્યાસ કરે છે. તેથી તે વખતે જે જ્ઞાનનો ઉપયોગ છે, તે મનન સ્વરૂપ છે, અને તે મનનના પરિણામથી પોતાનું સંસારસમુદ્રમાં રક્ષણ થાય છે. તેથી તે મંત્ર પરમમંત્ર બને છે, અને વિધિપૂર્વક આ મંત્રનો જાપ કર્યા પછી જિનપ્રતિમાના નિર્માણની પ્રવૃત્તિનો પ્રારંભ થાય છે. અહીં વિશેષ એ છે કે પ્રતિમાનિર્માણના કાર્યના પ્રારંભ પૂર્વે કરાતા મંત્રજાપમાં પણ માત્ર મંત્રનો જાપ કરવાથી કલ્યાણની પરંપરા પ્રાપ્ત થતી નથી, પરંતુ મંત્રનાં પદોના અર્થનો જ્ઞાતા હોય અને તદર્થમાં ઉપયુક્ત હોય, ત્યારે તે મંત્રથી વિશુદ્ધ કોટીનો અધ્યવસાય પ્રગટે છે, અને તેનાથી પુણ્યબંધ અને નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ થાય છે; કેમ કે ઋષભાદિ ૨૪ તીર્થંકરોનાં નામો સાન્વર્થ છે. તેથી વ્યુત્પત્તિથી તે નામનો અર્થ વિચારીએ તો જેમણે મોહનો જય કર્યો છે, એવા ઋષભાદિ તીર્થંકરોની ઉપસ્થિતિ થાય છે, અને તેમના સ્વરૂપમાં ઉપયુક્ત Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૮ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૪-૧૫ મન જ્ઞાનસ્વરૂપ છે, અને તે ઉપયોગથી કર્મની નિર્જરા અને પુણ્યાનુબંધી પુણ્યનો સંચય થાય છે. તેથી સંસારમાં દુર્ગતિઓથી શ્રાવકનું રક્ષણ થાય છે. માટે ‘૩ઝ 28ષમા સ્વીટી' ઇત્યાદિ જાપ કરાય છે, તેને પરમમંત્ર કહેલ છે. I૧૪ અવતરણિકા : પ્રતિમાના નિર્માણ પૂર્વે મંત્રવ્યાસ કરવો જોઈએ, એમ શ્લોક-૧૪માં બતાવ્યું. હવે પ્રતિમાનું નિર્માણ કરવાની સામગ્રીરૂપ સુવર્ણથી કે રત્નથી ભગવાનની પ્રતિમાના નિર્માણની વિશેષતા નથી, પરંતુ પ્રતિમાનું નિર્માણ કરાવનાર શ્રાવકના ભાવથી પ્રતિમામાં વિશેષતા છે, તે બતાવવા અર્થે કહે છે – શ્લોક :हेमादिना विशेषस्तु न बिम्बे किन्तु भावतः । चेष्टया स शुभो भक्त्या तन्त्रोक्तस्मृतिमूलया ।।१५।। અન્વયાર્થ: તુ=વળી મહિના=સુવર્ણ આદિથી વિખે જિનપ્રતિમામાં વિશેષ =વિશેષ નથી વિ7=પરંતુ માવતઃ–પરિણામથી વિશેષ છે : =તે પરિણામ તન્નોસ્કૃતિમૂર્તયા મા વેઢા= શાસ્ત્રમાં કહેલી વિધિનું સ્મરણ છે મૂળમાં જેને એવી ભક્તિયુક્ત પ્રવૃત્તિથી મા=શુભ થાય છે. I૧પા શ્લોકાર્ચ - વળી સુવર્ણ આદિથી જિનપ્રતિમામાં વિશેષ નથી, પરંતુ પરિણામથી વિશેષ છે. તે પરિણામ, શાસ્ત્રમાં કહેલી વિધિનું સ્મરણ છે મૂળમાં જેને એવી ભક્તિયુક્ત પ્રવૃત્તિથી શુભ થાય છે. II૧૫ll ટીકા : हेमादिनेति- हेम सुवर्णमादिना रत्नादिग्रहः, तेन तु न विशेषः कश्चन बिम्बे, किन्तु भावतः परिणामात्, स-परिणामः, तन्त्रोक्तस्मृतिमूलया आगमवचनस्मरणपूर्विकया, चेष्टया प्रवृत्त्या, शुभो भवति, भक्तिबहुमानविनयादिलिङ्गानामागमानुसरणमूलत्वात् । तदिदमाह - Page #64 -------------------------------------------------------------------------- ________________ ૩૯ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૫ "बिम्बं महत् सुरूपं कनकादिमयश्च यः खलु विशेषः । नास्मात्फलं विशिष्टं भवति तु तदिहाशयविशेषात् ।।१।। आगमतन्त्रः सततं तद्वद्भक्त्यादिलिङ्गसंसिद्धः । વેષ્ટાયાં તસ્કૃતિમાનું શસ્ત: વત્વશવિશેષ:” ારા રૂતિ સારા ટીકાર્ચ - ટ્રેન સુવાવિના ..... વિશેષ:” . રૂતિ | હેમ=સુવર્ણ, “મરિ' શબ્દમાં રહેલા 'રિ' શબ્દથી રત્નાદિનું ગ્રહણ કરવું. તેનાથી વળી= હેમાદિથી વળી, બિંબમાં કોઈ વિશેષ નથી, પરંતુ ભાવથી પરિણામથી=પરિણામથી વિશેષ છે. તે=પરિણામ, તત્રોક્ત-સ્મૃતિ-મૂળ ચેષ્ટાથી=આગમવચનના સ્મરણપૂર્વકની પ્રવૃત્તિથી, શુભ થાય છે, કેમ કે ભક્તિ, બહુમાન, વિયાદિ ગુણોનું આગમાનુસરણમલપણું છે અર્થાત્ આગમઅનુસરણમૂલક પ્રવૃત્તિથી ભક્તિ, બહુમાન, વિનયાદિ ગુણોની પ્રાપ્તિ છે. તે આ કહેવાયું છે=શ્લોકમાં જે કહેવાયું તે આ, ષોડશક-૭, શ્લોક૧૨-૧૩માં કહેવાયું છે – બિબ મોટું, સુંદર રૂપવાળું અને સુવર્ણાદિમય છે, ય: =જે આ વિશેષ:=વિશેષ છે=બાહ્ય વસ્તુગત સુવર્ણાદિરૂપ વિશેષ છે, એનાથી વિશિષ્ટ ફળ નથી. વળી તે વિશિષ્ટ ફળ, અહીં=પ્રતિમાનિર્માણના પ્રક્રમમાં, આશયવિશેષથી છે.” (ષોડશક-૭/૧૨) અને તે આશયવિશેષ બતાવે છે – “તદ્વાનની ભક્તિ આદિ લિંગથી સંસિદ્ધ આગમાનુસારી કરનારા પુરુષની ભક્તિ વગેરે ચિહ્નોથી નિશ્ચિત ચેષ્ટામાં=પ્રવૃત્તિમાં, આગમની વિધિના સ્મરણવાળો, સતત આગમને અનુસરનારો એવો આશયવિશેષ પ્રશસ્ત છે.” (ષોડશક-૭/૧૩) તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ૧પા. ભાવાર્થજિનબિંબ નિર્માણમાં સુવર્ણાદિ દ્રવ્યથી નહીં પણ ભાવથી વિશેષતા : પ્રતિમાના નિર્માણમાં “આ સુવર્ણની પ્રતિમાનું નિર્માણ છે કે આ રત્નની પ્રતિમાનું નિર્માણ છે તેનાથી નિર્જરારૂપ ફળનો વિશેષ નથી; પરંતુ જિનબિંબ Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૦ જિનભક્તિાસિંશિકા/શ્લોક-૧પ નિર્માણ કરનાર શ્રાવકના પરિણામથી નિર્જરારૂપ ફળનો વિશેષ છે, અને તે પરિણામ શાસ્ત્રમાં કહેલી વિધિના સ્મરણપૂર્વક કરાતી ચેષ્ટાથી શુભ થાય છે; કેમ કે પ્રતિમાનિર્માણકાળમાં આગમાનુસારી પ્રવૃત્તિ કરવામાં આવે તો ભગવાનની ભક્તિ, ભગવાનના ગુણોનું બહુમાન અને ભગવાન પ્રત્યેના વિનયાદિ ભાવો પ્રગટ થાય છે, અન્યથા ભક્તિ-બહુમાનાદિ ભાવો પ્રગટ થતા નથી. તેથી બિંબ નિર્માણ કરનાર જે શ્રાવક આગમવચનના સ્મરણપૂર્વક સર્વ ક્રિયાઓ કરે છે, તેના ચિત્તમાં જે પ્રકારની ભગવાનની ભક્તિ, જે પ્રકારનું ભગવાનના વચનનું બહુમાન અને જે પ્રકારના ભગવાન પ્રત્યેના વિનયાદિ ભાવો વર્તે છે, તેવા પ્રકારના ઉત્તમ ભાવો સુવર્ણાદિથી પ્રતિમા નિર્માણ કરનાર અર્થાત્ આગમવિધિથી નિરપેક્ષ સુવર્ણાદિથી પ્રતિમા નિર્માણ કરનાર પણ શ્રાવકના ચિત્તમાં થતા નથી. જોકે આગમ વિધિ અનુસાર જિનબિંબ નિર્માણ કરનાર શ્રાવક પોતાના ભાવના અતિશયને આધાન કરવા અર્થે શક્તિ હોય તો અવશ્ય સુવર્ણાદિનું જિનબિંબ કરે, પરંતુ સુવર્ણાદિની શક્તિ હોવા છતાં, આરસ આદિની પ્રતિમા કરાવે તો તે પ્રકારના ભક્તિ આદિ ભાવોનો પ્રકર્ષ થતો નથી. અહીં વિશેષ એ છે કે જે શ્રાવક જિનબિંબ નિર્માણ કરતી વખતે શાસ્ત્રમાં જે વિધિ કહી છે, તેનું સ્મરણ કરીને તદનુસાર જિનબિંબનિર્માણની પ્રવૃત્તિમાં ઉદ્યમવાળા છે, તે શ્રાવકના હૈયામાં વિધિના સ્મરણકાળમાં વિધિને બતાવનારા ભગવાન પ્રત્યે ભક્તિ થાય છે અર્થાત્ “આ વીતરાગના વચનાનુસાર પ્રવૃત્તિ કરીને હું પણ વીતરાગભાવને પામું', એ પ્રકારનો ભક્તિનો આશય પ્રગટે છે, અને વિધિના સ્મરણપૂર્વક કરાતી ક્રિયાના કાળમાં ઉપસ્થિત થયેલા વીતરાગના ગુણોમાં બહુમાનનો ભાવ વર્તે છે અર્થાત્ “ભગવાનમાં જે ગુણો વર્તે છે, તે ગુણો જ મારે પ્રાપ્ત કરવા છે', એ પ્રકારનો ગુણો પ્રત્યેના પક્ષપાતના ભાવરૂપ બહુમાનભાવ વર્તે છે, અને તે ગુણોનો આવિર્ભાવ કરવા માટે જે કંઈ અંતરંગ યત્ન થાય છે, તે ભગવાન પ્રત્યેના વિનયનો પરિણામ છે; કેમ કે ગુણોને અભિમુખ પરિણામ થવાથી કર્મોનું વિનયન થાય છે, અને જે પ્રવૃત્તિથી કર્મોનું વિનયન થાય તે વિનય કહેવાય, એ પ્રકારની “વિનય' શબ્દની વ્યુત્પત્તિ છે; વળી જે શ્રાવકો આગમના અનુસરણપૂર્વક બિબનિર્માણની પ્રવૃત્તિ કરતા નથી, Page #66 -------------------------------------------------------------------------- ________________ ૪૧ જિનભક્તિદ્વાત્રિશિકા/શ્લોક-૧૫-૧૬ પરંતુ માત્ર શ્રેષ્ઠ કોટીની જિનપ્રતિમા કરાવવી છે, તેટલા વિકલ્પથી સુવર્ણ કે રત્નાદિની પ્રતિમાનું નિર્માણ કરાવે છે, તેઓમાં તેવા પ્રકારના ઉત્તમ ભાવો નહીં હોવાથી વિશેષ નિર્જરાની પ્રાપ્તિ થતી નથી. II૧પણા અવતરણિકા : શ્લોક-૧૫માં કહ્યું કે બિબનિર્માણમાં ભાવથી નિર્જરારૂપ ફળનો વિશેષ છે, સુવર્ણાદિથી નથી. તેથી હવે જે શ્રાવકો, પૂર્વશ્લોકમાં બતાવ્યા એવા પ્રકારના ભાવથી જિનબિંબ નિર્માણ કરાવે છે, અને જે શ્રાવકો એવા પ્રકારના ભાવોથી જિનબિંબ નિર્માણ કરાવી શકતા નથી, છતાં ભગવાન પ્રત્યેની ભક્તિના કારણે સુવર્ણાદિથી જિનબિંબ કરાવે છે, તે બંનેના બિબનિર્માણમાં નામથી અને ફળથી શું ભેદ છે ? તે બતાવવા અર્થે કહે છે - શ્લોક : लोकोत्तरमिदं शेयमित्थं यद् बिम्बकारणम् । मोक्षदं लौकिकं चान्यत् कुर्यादभ्युदयं फलम् ।।१६।। અન્વયાર્થ: ત્યં આ રીતે શ્લોક-૧૧થી ૧૫માં જિનપ્રતિમાના નિર્માણની જે શાસ્ત્રવિધિ બતાવી એ રીતે, જે વિશ્વરિષ્નબિંબનું કરાવવું ઢંત્રએ તોવોત્તર લોકોત્તર (=અને) મોક્ષદં મોક્ષને દેનારું વ—જાણવું, ચાન્ય—અને અચ=ઉક્તથી વિપરીતકશાસ્ત્રવિધિથી વિપરીત શાસ્ત્રવિધિથી વિપરીત બિંબનું કરાવવું નોવિ કમ્યુ લૌકિક લૌકિક છતું અભ્યદય ફળને ૩ =કરે છે. ll૧૬ શ્લોકાર્ધ : આ રીતે શ્લોક-૧૧થી ૧૫માં જિનપ્રતિમાના નિર્માણની જે શાસ્ત્રવિધિ બતાવી એ રીતે, જે બિંબનું કરાવવું એ લોકોતર (અને) મોક્ષને દેનારું જાણવું, અને અન્ય શાસ્ત્રવિધિથી વિપરીત, બિંબનું કરાવવું, લોકિક છતું અભ્યદય ફળને કરે છે. [૧] Page #67 -------------------------------------------------------------------------- ________________ ૪૨ જિનભક્તિહાવિંશિકા/શ્લોક-૧૬ ટીકાઃ__ लोकोत्तरमिति-इत्थमागमोक्तविधिस्मृतिगर्भचेष्टाशुद्धन, यद् बिम्बकारणम्, इदं लोकोत्तरं मोक्षदं च ज्ञातव्यम्, अन्यच्च-उक्तविपरीतं च, बिम्बकारणं लौकिकं सदभ्युदयं फलं कुर्यात् । पूर्वस्मिन्नभ्युदयस्यानुषङ्गिकत्वं, अत्र च मुख्यत्वमिति विशेषः । तदिदमुक्तं - "एवंविधेन यद् बिम्बकारणं तद्वदन्ति समयविदः । लोकोत्तरमन्यदतो लौकिकमभ्युदयसारं च ।।१।। लोकोत्तरं तु निर्वाणसाधकं परमफलमिहाश्रित्य । અમ્યુયોડ િદિ પર મવતિ તંત્રીનુષણ” ારા ગદ્દા ટીકાર્ય : રૂસ્થમાનો નુષણ” આ રીતે=પૂર્વમાં કહ્યું એ રીતે જિનબિંબ કરાવવું અર્થાત્ આગમોક્ત વિધિનું સ્મરણ છે ગર્ભમાં જેને એવી ચેષ્ટાથી શુદ્ધ એવા ભાવ વડે જે જિનબિંબનું કરાવવું, રૂવંત્રએ, લોકોત્તર અને મોક્ષને દેનારું જાણવું, અને અચ=અને ઉક્તથી વિપરીત, જિનબિંબનું કરાવવું, અર્થાત્ આગમોક્તવિધિની સ્મૃતિ વિના માત્ર ભગવાનની ભક્તિના આશયથી બિંબનું કરાવવું, લૌકિક છતું અભ્યદય ફળને કરે છે. પૂર્વમાં લોકોત્તર બિબનિર્માણમાં, અભ્યદયનું આનુષંગિકપણું છે, અને અહીં લૌકિક બિબનિર્માણમાં, મુખ્યપણું છે અભ્યદયનું મુખ્યપણું છે, એ પ્રકારનો વિશેષ છે=ભેદ છે. તે આ કહેવાયું છે=શ્લોકમાં જે કહેવાયું તે ષોડશક-૭, શ્લોક-૧૪૧૫માં કહેવાયું છે. “આવા પ્રકારના આશયથી=પૂર્વમાં કહેવાયેલા શાસ્ત્રવિધિ અનુસાર કરવાના આશયથી, જે જિનબિંબનું કરાવવું તે લોકોત્તર, આનાથી અન્યત્રશાસ્ત્રોક્ત વિધિથી વિપરીત, લૌકિક અને અભ્યદયસારવાળું શાસ્ત્રના જાણનારાઓ કહે છે.” (ષોડશક૭/૧૪) Page #68 -------------------------------------------------------------------------- ________________ ૪૩ જિનભક્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૧૬ “વળી અહીં જિનબિબનિર્માણમાં, પરમફળને આશ્રયીને=મુખ્ય ઉદ્દેશ્ય ફળને આશ્રયીને લોકોત્તર, નિર્વાણસાધક છે. વળી અહીં=લોકોત્તર જિનબિંબનિર્માણમાં, અનુષંગથી અભ્યુદય પણ પરમ થાય છે.” (ષોડશક-૭/૧૫) ભાવાર્થ: (i) શાસ્ત્રવિધિ અનુસાર જિનબિંબ કરાવણ લોકોત્તર અને મોક્ષદાયક :(ii) શાસ્ત્રવિધિથી વિપરીત જિનબિંબ કરાવણ લૌકિક અને અભ્યુદય ફળદાયક : પૂર્વમાં બતાવ્યું એ વિધિ અનુસાર કોઈ શ્રાવક જિનપ્રતિમા નિર્માણ કરાવતા હોય ત્યારે શાસ્ત્રમાં કહેલી વિધિનું સ્મરણ કરે, અને તે સ્મરણથી નિયંત્રિત જિનપ્રતિમાનિર્માણ વિષયક પ્રવૃત્તિ કરે, અને તે પ્રવૃત્તિથી શુદ્ધ એવા ભાવથી જે બિંબનું કરાવણ છે, તે લોકોત્તર છે અર્થાત્ લોકોત્તર એવા ભગવાનના વચનાનુસાર હોવાથી લોકો ન સમજી શકે તેવા પ્રકારની ક્રિયારૂપ છે. માટે લોકોત્તર છે અને મોક્ષને દેનારું છે અર્થાત્ આ શુદ્ધ ભાવ પ્રકર્ષને પામીને સર્વ કર્મરહિત અવસ્થાને પ્રાપ્ત કરાવનારો છે. આનાથી અન્ય રીતે જે જિનબિંબનું કરાવવું તે શાસ્ત્રવિધિના સ્મરણથી નિયંત્રિત નહીં હોવાને કારણે લૌકિક છે અર્થાત્ “આ સારું કાર્ય છે માટે કરવું જોઈએ” એમ લોકો કહે છે, તેમ ‘આ જિનપ્રતિમાનું નિર્માણ સારું કાર્ય છે, માટે સ્વશક્તિ અનુસાર સુવર્ણાદિ ઉત્તમ દ્રવ્યોથી મારે નિર્માણ કરાવવું જોઈએ’, એવી લોકબુદ્ધિ અનુસાર નિર્માણ કરાવે છે, તેથી લૌકિક છે; અને ભગવાન પ્રત્યેની કાંઈક ભક્તિથી પ્રયુક્ત છે, તેથી અભ્યુદયફળવાળું છે; કેમ કે જિનબિંબનિર્માણનો વિષય ભગવાનની ભક્તિ છે. લોકોત્તર જિનબિંબનિર્માણમાં અભ્યુદય આનુષંગિક છે. તેથી એ પ્રાપ્ત થાય કે લોકોત્તર જિનબિંબ નિર્માણ કરાવનાર શ્રાવક જિનબિંબ નિર્માણકાળમાં વિધિના સ્મરણથી સદા વીતરાગને સ્મરણમાં રાખે છે, અને વીતરાગ દ્વારા બતાવાયેલ આ વિધિ કઈ રીતે ભાવસ્તવની પ્રાપ્તિરૂપ નિરપેક્ષઆજ્ઞાકરણનું= સર્વવિરતિસંયમનું, કારણ છે, તેની સ્મૃતિપૂર્વક નિરપેક્ષઆજ્ઞાકરણની શક્તિનો Page #69 -------------------------------------------------------------------------- ________________ ४४ જિનભક્તિવાવિંશિકા/શ્લોક-૧૬-૧૭ સંચય થાય તે રીતે સર્વ વિધિમાં ઉદ્યમ કરે છે. તેથી આ દ્રવ્યસ્તવ ભાવસ્તવની પ્રાપ્તિના ક્રમથી મોક્ષનું કારણ છે, છતાં મોક્ષની પ્રાપ્તિ સુધીની શક્તિનો સંચય ન થાય ત્યાં સુધી આનુષંગિકરૂપે સ્વર્ગાદિ પ્રાપ્તિનું કારણ બને તેવું આ લોકોત્તર જિનબિંબ કરાવણ છે; અને લૌકિક જિનબિંબનિર્માણમાં મુખ્યપણે અભ્યદય છે. તેથી તેવું બિંબ નિર્માણ કરાવનાર સાધક દેવભવ અને મનુષ્યભવ પામીને વિવેક વિશેષને પ્રાપ્ત કરશે, ત્યારે મોક્ષ અર્થે પણ ઉદ્યમ કરશે, તેવા પ્રકારનો વિશેષ પુણ્યબંધ કરે છે. તેથી લૌકિક જિનબિંબનિર્માણમાં અભ્યદય મુખ્ય છે, અને અભ્યદયના પ્રકર્ષ દ્વારા વિવેકની પ્રાપ્તિ થશે ત્યારે પરંપરાએ મોક્ષની પ્રાપ્તિનું કારણ બનશે. માટે લૌકિક જિનબિંબનિર્માણ અભ્યદયની પ્રધાનતાવાળું છે. અહીં વિશેષ એ છે કે લોકોત્તર જિનબિંબનિર્માણમાં જે આનુષંગિક અભ્યદય થાય છે, તે લૌકિક જિનબિંબનિર્માણ કરતાં શ્રેષ્ઠ કોટીનો હોય છે. તેથી લોકોત્તર જિનબિંબ નિર્માણ કરાવનાર શ્રાવક મોક્ષમાં ન જાય ત્યાં સુધી દેવભવ કે મનુષ્યભવને પામશે, તે પણ ઘણા ઉત્તમ કોટીની શક્તિવાળો અને સમૃદ્ધિવાળો હશે; કેમ કે લોકોત્તમ પુરુષ એવા ભગવાનની ભક્તિકાળમાં થયેલા ઉત્તમ અધ્યવસાયથી આનુષંગિક રીતે બંધાયેલું પુણ્ય પણ વિશિષ્ટ કોટીની નિર્મળતાવાળું હોય છે. વળી લૌકિક જિનબિંબનિર્માણકાળમાં મુખ્યરૂપે અભ્યદયને અનુકૂળ પુણ્યાનુબંધી પુણ્ય બંધાય છે, તોપણ લોકોત્તર બિંબનિર્માણકાળમાં આનુષંગિક બંધાતા પુણ્યાનુબંધી પુણ્ય કરતાં તે હિનકક્ષાનું પુણ્યાનુબંધી પુણ્ય છે. તેથી લૌકિક બિંબનિર્માણકાળમાં બંધાતું પુણ્યાનુબંધી પુણ્ય મુખ્ય હોવા છતાં પણ તેવું શ્રેષ્ઠ નથી, જેવું શ્રેષ્ઠ લોકોત્તર બિંબનિર્માણકાળમાં હોય છે. આવા અવતરણિકા : જિનાલય નિર્માણ પછી જિનબિંબનિર્માણની વિધિ બતાવી અને બિંબનિર્માણ કર્યા પછી પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવે છે–પ્રતિમામાં ઉપચારથી પરમાત્માના સ્વરૂપનું પ્રતિષ્ઠાપન કરવામાં આવે છે. તેથી હવે બિબ નિષ્પન્ન કર્યા પછી પ્રતિષ્ઠા કરવા અર્થે શું વિધિ છે ? તે બતાવે છે – Page #70 -------------------------------------------------------------------------- ________________ ४५ જિનભક્તિદ્વાચિંશિકા/બ્લોક-૧૭ Pcs: इत्थं निष्पत्रबिंबस्य प्रतिष्ठाप्तैस्त्रिधोदिता । दिनेभ्योऽर्वाग्दशभ्यस्तु व्यक्तिक्षेत्रमहाह्वयाः ।।१७।। मन्वयार्थ : इत्थं मा शतपूर्वमा धुं में प्रमाए शस्त्रविधिनी स्मृतिपूर्व निप्रतिमानिमानी प्रवृत्ति रवामां आवे मे शत, निष्पन्नबिम्बस्य=4E थयेला लंपनी दशभ्यस्तु दिनेभ्योऽर्वाग्=A Eसनी २२ व्यक्तिक्षेत्रमहाह्वयाः व्यति, क्षेत्र सने महानाभवामी प्रतिष्ठा प्रतिष्ठा आप्तैस्त्रिधोदिताઆપ્તપુરુષો વડે ત્રણ પ્રકારની કહેવાઈ છે. NI૧૭ના श्लोार्थ : આ રીતે નિષ્પન્ન થયેલા બિંબની દશ જ દિવસની અંદર વ્યક્તિ, ક્ષેત્ર અને મહાનામવાળી પ્રતિષ્ઠા આપ્તપુરુષો વડે ત્રણ પ્રકારની કહેવાઈ छे. ||१७|| टी : इत्थमिति-इत्थमुक्तविधिना, निष्पन्नस्य बिम्बस्य प्रतिष्ठा आप्तैः शिष्टः, त्रिधा उदिता, दशभ्यस्तु-दशभ्य एव दिनेभ्योऽर्वाक्, 'दशदिवसाभ्यन्तरतः' इत्युक्तेः । व्यक्तिक्षेत्रमहाह्वयाः व्यक्तिप्रतिष्ठा क्षेत्रप्रतिष्ठा महाप्रतिष्ठा चेति । तत्र वर्तमानस्य तीर्थकृतः प्रतिष्ठा व्यक्तिप्रतिष्ठा । ऋषभादिचतुर्विंशतितीर्थकृतां प्रतिष्ठा च क्षेत्रप्रतिष्ठा । सप्तत्यधिकशतजिनप्रतिष्ठा च सर्वक्षेत्रापेक्षया महाप्रतिष्ठा । तदाह - “व्यक्त्याख्या खल्वेका क्षेत्राख्या चाऽपरा महाख्या च । यस्तीर्थकृद्यदा किल तस्य तदाद्येति समयविदः ।।१।। (षोडशक-८/२) ऋषभाद्यानां तु तथा सर्वेषामेव मध्यमा ज्ञेया । सप्तत्यधिकशतस्य तु चरमेह महाप्रतिष्ठेति" ।।२।। (षोडशक-८/३) ।।१७।। Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૬ જિનભક્તિદ્વાત્રિશિકા/શ્લોક-૧૭ ટીકાર્ય : ત્યમુર્તિવિધિના ... મહાપ્રતિષ્ઠતિ” | || આ રીતે નિષ્પન્ન થયેલ બિંબની ઉપરમાં વિધિ બતાવી એ રીતે નિષ્પન્ન થયેલ બિંબની, પ્રતિષ્ઠા આપ્તપુરુષો વડેઃશિષ્ટ પુરુષો વડે, ત્રણ પ્રકારની કહેવાઈ છે. વળી આ પ્રતિષ્ઠા કેટલા દિવસની અંદર કરવી જોઈએ ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – દશ જ દિવસની અંદર જિનાલયમાં બિંબની પ્રતિષ્ઠા કરવી જોઈએ, એમ અવય છે; કેમ કે “દશ દિવસના અત્યંતરથી થવી જોઈએ.” એ પ્રકારે શાસ્ત્રવચનની ઉક્તિ છે. ત્રણ પ્રકારની પ્રતિષ્ઠા કઈ છે ? તે સ્પષ્ટ કરે છે – વ્યક્તિ, ક્ષેત્ર અને મહાનામવાળી વ્યક્તિપ્રતિષ્ઠા, ક્ષેત્રપ્રતિષ્ઠા અને મહાપ્રતિષ્ઠા એ ત્રણ પ્રકારની પ્રતિષ્ઠા છે, એમ અવય છે. “ત્તિ' શબ્દ કથનની સમાપ્તિમાં છે. ત્યાં ત્રણ પ્રકારની પ્રતિષ્ઠામાં, વર્તમાન તીર્થંકરની પ્રતિષ્ઠા વ્યક્તિપ્રતિષ્ઠા છે, ઋષભાદિ ૨૪ તીર્થકરોની પ્રતિષ્ઠા ક્ષેત્રપ્રતિષ્ઠા છે અને ૧૭૦ તીર્થકરોની પ્રતિષ્ઠા સર્વ ક્ષેત્રોની અપેક્ષાએ મહાપ્રતિષ્ઠા છે. તેને કહે છે ત્રણ પ્રકારની પ્રતિષ્ઠા છે તેને ષોડશક-૮ શ્લોક-૨-૩માં કહે છે – “એક વ્યક્તિ નામની પ્રતિષ્ઠા છે, બીજી ક્ષેત્ર નામની પ્રતિષ્ઠા છે અને ત્રીજી મહાનામની પ્રતિષ્ઠા છે. જે તીર્થંકર યહા=જે કાળમાં વર્તમાન તીર્થાધિપતિ છે, તેની તે કાળમાં આવે છે=વ્યક્તિપ્રતિષ્ઠા છે. એ પ્રમાણે આગમના જાણનારાઓ કહે છે.” (ષોડશક-૮(૨) વળી અહીં=પ્રતિષ્ઠાના વિષયમાં તથા=તે રૂપે=જે રૂપે વ્યક્તિપ્રતિષ્ઠા છે તે રૂપે ઋષભાદિ સર્વ જ તીર્થકરોની પ્રતિષ્ઠા, મધ્યમ જાણવીન્નક્ષેત્ર નામની પ્રતિષ્ઠા જાણવી. વળી ૧૭૦ તીર્થકરોની પ્રતિષ્ઠા ચરમ મહાપ્રતિષ્ઠા જાણવી.” (ષોડશક-૮-૩) I૧૭ના Page #72 -------------------------------------------------------------------------- ________________ ૪૭ જિનભક્તિહાવિંશિકા/બ્લોક-૧૮ અવતરણિકા : શ્લોક-૧૭માં કહ્યું કે જિનબિંબ નિર્માણ થયા પછી ૧૦ દિવસની અંદર પ્રતિષ્ઠા કરાવવી જોઈએ. તેથી જિનબિંબમાં કરાતી પ્રતિષ્ઠા શું છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – બ્લોક : देवोद्देशेन मुख्येयमात्मन्येवात्मनो धियः । स्थाप्ये समरसापत्तेरुपचाराद् बहिः पुनः ।।१८।। અન્વયાર્થ - લેવાદેશન=દેવના ઉદ્દેશથી=મુખ્ય દેવને ઉદ્દેશરૂપે વિષય કરીને માત્મવત્ર આત્મામાં જ=પ્રતિમા કરાવનાર શ્રાવકના આત્મામાં જ સાત્મિનો વિય રૂય—પોતાની બુદ્ધિની આFપોતાની વીતરાગત્વાદિ ગુણને અવગાહન કરનારી એવી બુદ્ધિની પ્રતિષ્ઠા મુ=મુખ્ય છે=નિરુપચરિત છે અર્થાત્ નિરુપચરિત પ્રતિષ્ઠા છે; કેમ કે થાણે સમરસત્તેર =સ્થાપ્ય એવા વીતરાગવિષયક સમરસની પ્રાપ્તિ છેઃસ્થાપ્ય એવા વીતરાગવિષયક પ્રતિમાને કરાવનાર શ્રાવકના ચિત્તમાં=સમાન ભાવની પ્રાપ્તિ છે. પુનઃ=વળી સવાર ઉપચારથી વંદિ=બહારમાં છે–પ્રતિમામાં પ્રતિષ્ઠા છે. ll૧૮ શ્લોકાર્ચ - દેવના ઉદ્દેશથી મુખ્ય દેવને ઉદ્દેશ કરીને, આત્મામાં જ=પ્રતિમા કરાવનાર શ્રાવકના આત્મામાં જ, પોતાની બુદ્ધિની આ પોતાની વીતરાગતાદિ ગુણને અવગાહન કરનારી બુદ્ધિની પ્રતિષ્ઠા, મુખ્ય છે=નિરુપયરિત પ્રતિષ્ઠા છે; કેમ કે સ્થાપ્ય એવા વીતરાગવિષયક સમાનભાવની પ્રાતિ છે. વળી ઉપચારથી બહારમાં છે=ઉપચારથી પ્રતિમામાં પ્રતિષ્ઠા છે. II૧૮ll ટીકા : देवोद्देशेनेति-देवोद्देशेन-मुख्यदेवमुद्देश्यतया विषयीकृत्य, आत्मन्येव= कारयितर्येव, आत्मनः स्वस्य, धियो वीतरागत्वादिगुणावगाहिन्याः मुख्या= Page #73 -------------------------------------------------------------------------- ________________ ४८ જિનભક્તિાસિંશિકાશ્લોક-૧૮ निरुपचरिता, इयं-प्रतिष्ठा, स्वार्थाबाधात्प्रतिष्ठाकर्मणा वचननीत्या स्वभावस्यैव स्थापना । तदिदमुक्तं - “भवति च खलु प्रतिष्ठा निजभावस्यैव देवतोद्देशात् । स्वात्मन्येव परं यत् स्थापनमिह वचननीत्योच्चेः" ।।१।। __ (षोडशक-८/४) इति । तथेत एव स्थाप्ये वीतरागे समरसापत्तेः, वचनानलक्रियादग्धकर्ममलस्यात्मनो वीतरागत्वलक्षणस्वर्णभावापत्तिरूपपरमप्रतिष्ठाया हेतुत्वादप्यस्य मुख्यत्वम् । यदाह"बीजमिदं परमं यत्परमाया एव समरसापत्तेः । स्थाप्येन तदपि मुख्या हन्तैषैवेति विज्ञेया" ।।१।। (षोडशक-८/५) इति । तथा - "भावरसेन्द्रात्तु ततो महोदयाज्जीवताम्ररूपस्य । कालेन भवति परमाऽप्रतिबद्धा सिद्धकाञ्चनता ।।१।। वचनानलक्रियातः कर्मेन्धनदाहतो यतश्चैषा । इतिकर्तव्यतयातः सफलैषाप्यत्र भावविधौ” ।।२।। (षोडशक-८/८-९)।।१८।। टोडार्थ : देवोद्देशेन ..... भावविधौ" ।। ।। विना देशथी भुस्य वने उद्देश्य५॥३५ વિષય કરીને અર્થાત્ જે ભગવાનની પ્રતિમા નિર્માણ કરાઈ છે તે ભગવાનરૂપ મુખ્ય દેવને પોતાના આત્મામાં સ્થાપન કરવાના ઉદ્દેશ્યપણાથી વિષય કરીને, આત્મામાં જ=કારયિતમાં જ=જિનપ્રતિમા કરાવનાર શ્રાવકમાં જ, આત્માની બુદ્ધિની આ=પોતાની વીતરાગત્યાદિ ગુણને અવગાહન કરનારી બુદ્ધિની પ્રતિષ્ઠા, મુખ્ય છે=નિરુપચરિત છે=નિરુપચરિત પ્રતિષ્ઠા છે. નિરુપચરિત પ્રતિષ્ઠાનું સ્વરૂપ બતાવ્યું તેનો ફલિતાર્થ કહે છે – સ્વમાં અર્થનો અબાધ હોવાને કારણેપોતાના આત્મામાં પરમાત્મા સદશ સ્વરૂપરૂપ અર્થનો અબાધ હોવાને કારણે, વચનનીતિથી પ્રતિષ્ઠાકર્મ Page #74 -------------------------------------------------------------------------- ________________ ૪૯ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૮ દ્વારા=શાસ્ત્રવચનની નીતિથી પ્રતિષ્ઠાની ક્રિયા દ્વારા, સ્વભાવની જ સ્થાપના છે પોતાના આત્મામાં પોતાના સ્વભાવની જ સ્થાપતા છે અર્થાત્ પોતાના આત્મામાં પોતાના સ્વભાવનો આવિર્ભાવ નથી, પરંતુ વીતરાગ સદશ મારો જે સ્વભાવ છે તે સ્વભાવને મારે પ્રગટ કરવો છે' માટે તેને પ્રગટ કરવાના લક્ષ્યરૂપે પોતાના આત્મામાં જ્ઞાનના ઉપયોગરૂપે પરમાત્માના સ્વભાવની જ સ્થાપના છે. તે આ કહેવાયું છે=શ્લોકના પૂર્વાર્ધમાં જે કહેવાયું તે આ ષોડશક૮/૪માં કહેવાયું છે – મત .. ૩ળેઃ || “દેવતાને ઉદ્દેશીને પોતાના આત્મામાં જ નિજ ભાવની જ પ્રતિષ્ઠા છે. જે કારણથી અહીં=પ્રતિષ્ઠાના કાર્યમાં, વચનનીતિથી અત્યંત પરમ સ્થાપન છે=મુખ્ય સ્થાપન છે.” ષોડશકના ઉદ્ધરણમાં “વસ્તુ વાક્યાલંકારમાં છે. તિ' ઉદ્ધરણની સમાપ્તિમાં છે. તથા ..... અને ડૂત =આનાથી જ=મુખ્ય દેવતાને ઉદ્દેશીને આત્મામાં આત્માની બુદ્ધિની પ્રતિષ્ઠા કરી એનાથી જ, સ્થાપ્ય એવા વીતરાગવિષયક= જે તીર્થંકરાદિને ઉદ્દેશીને પ્રતિષ્ઠા કરાય છે તે તીર્થંકર પોતાના આત્મામાં સ્થાપ્ય છે તેવા સ્થાપ્ય વીતરાગવિષયક, સમરસની પ્રાપ્તિ હોવાથી=પ્રતિમાને કરાવનાર શ્રાવકના ચિત્તમાં વીતરાગવિષયક સમરસતી પ્રાપ્તિ હોવાથી, આ પ્રતિષ્ઠા મુખ્ય છે=નિરુપચરિત છે, એમ પૂર્વની સાથે અન્વય છે. વળી અન્ય રીતે પણ આ પ્રતિષ્ઠાનું મુખ્યપણું છે. તે સ્પષ્ટ કરે છે -- વચનરૂપ અગ્નિની ક્રિયાથી શાસ્ત્રવચનથી જન્ય શ્રુતજ્ઞાનરૂપ અગ્નિની ક્રિયાથી શાસ્ત્રવચનાનુસાર ક્રિયાથી, દગ્ધ કર્મમળવાળા એવા આત્માનું બળી ગયેલા કર્મમળવાળા એવા આત્માનું, વીતરાગતલક્ષણ સ્વર્ણભાવની પ્રાપ્તિરૂપ પરમપ્રતિષ્ઠા સ્વરૂપ કાર્યનું હેતુપણું હોવાથી પણ આનું મુખ્યપણું છે=મુખ્ય દેવતાને ઉદ્દેશીને આત્મામાં જે પ્રતિષ્ઠા કરી તે પ્રતિષ્ઠાનું મુખ્યપણું છેઃ નિરુપચરિતપણું છે. Page #75 -------------------------------------------------------------------------- ________________ પ૦ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૮ જે કારણથી કહે છે=જે કારણથી ષોડશક-૮, શ્લોક-પમાં કહે છે – વીમિદં ... વિજ્ઞયા | “જે કારણથી પરમ એવી સમરસ આપત્તિનું=વીતરાગ અને સર્વજ્ઞ થવારૂપ પરમાત્માની સાથે એકતાની પ્રાપ્તિરૂપ સમાપતિનું, આ પરમ બીજ છે–પરમાત્માને ઉદ્દેશીને આત્મામાં કરાયેલી પ્રતિષ્ઠા પરમ કારણ છે; થાણેનાપ તસ્થાપ્યની સાથે પણ તે=બિબની સાથે પણ બાહ્ય ઉપચાર દ્વારા તે ભાવનું સ્થાપન અર્થાત્ બિબની સાથે પણ બાહ્ય ઉપચાર દ્વારા પોતાના આત્મામાં કરાયેલા ભાવનું પ્રતિમામાં સ્થાપન, ઉક્ત સમાપત્તિનું બીજ છે=વીતરાગ સર્વજ્ઞ થવારૂપ સમાપત્તિનું બીજ છે, એથી કરીને આ જ=નિજ ભાવની પ્રતિષ્ઠા જ, મુખ્ય જ=નિરુપચરિત જ, જાણવી.” અને, મવિરસેન્દ્રા ... વાગ્યેનતા || “પાવરલેન્દ્રાનુ તતો વળી ભાવરસેન્દ્ર જેવા તેનાથી મુખ્ય દેવતાના સ્વરૂપના આલંબનવાળા એવા ભાવરસેજ જેવા તેનાથી, મહોદયત્વિ=મહોદયના કારણે=પુણ્યાનુબંધી પુણ્ય સ્વરૂપ મહોદયના કારણે, નીવતામ્રપર્ય-જીવના તામ્રરૂપ ભાવની કાજોન= કાળથી=કેટલાક કાળથી, પરમાગપ્રતિવા સિદ્ધlષ્યનતા=પ્રકૃષ્ટ અપ્રતિબદ્ધ એવી સિદ્ધભાવરૂપ સુવર્ણતા મવતિ=થાય છે. (ષોડશક-૮/૮). ષોડશક-૮/૮માં કહ્યું એ કેવલ ભાવવ્યાપાર છે. હવે શાસ્ત્રાદિવ્યાપાર અને શાસ્ત્રાનુસારી ક્રિયાના વ્યાપારને કહે છે – વવનાનન ... ભાવથી I. “વચનરૂપ અનલક્રિયાથી-આગમ જ અગ્નિ તેની નિયત વિધિના વ્યાપારરૂપ ક્રિયાથી, કર્મઈંધનનો દાહ થતો હોવાને કારણે, જે કારણથી ઉષા-આકસિદ્ધકાંચનતા, થાય છે ગત =એ હેતુથી, અત્ર=અહીં=પ્રક્રમમાં=પ્રતિષ્ઠાના પ્રક્રમમાં, અષા પ=આ પણ=બિબગત પ્રતિષ્ઠા પણ, ભાવવિધિમાં=ભાવની સહકારિતામાં ઇતિકર્તવ્યતાથી સહિત=વચનક્રિયારૂપપણું હોવાને કારણે ઈંધન-પ્રક્ષેપ-કલ્પ શુભવ્યાપારરૂપ ઈતિકર્તવ્યતાથી સહિત, સફળ છે.” (ષોડશક-૮૯) ૧૮ નોંધ :- શ્લોકમાં માત્મજોવ' શબ્દ છે તેનો અર્થ ટીકામાં ‘રતિવ'કર્યો. તેથી પ્રતિષ્ઠા કરનાર આચાર્યનું ગ્રહણ ન થાય, પરંતુ પ્રતિષ્ઠા કરાવનાર કે જિનબિંબ કરાવનાર શ્રાવકનું જ ગ્રહણ થઈ શકે. જેમ શ્લોક-૧૧માં શાપિતૃ અને વૈજ્ઞાનિક'નું Page #76 -------------------------------------------------------------------------- ________________ પ૧ જિનભક્તિહાવિંશિકા/શ્લોક-૧૮ ચિત્ત નાશ ન થાય તે સ્થાનમાં ઝાયડ્ર' શબ્દથી પ્રતિમા કરાવનાર શ્રાવકનું ગ્રહણ કરેલ, અને ‘વૈજ્ઞાનિક' શબ્દથી પ્રતિમા કરનાર શિલ્પીને ગ્રહણ કરેલ. તેમ અહીં પણ પ્રતિષ્ઠા કરાવનાર શ્રાવકનું ગ્રહણ થઈ શકે, તેથી તે પ્રમાણે અર્થ કરેલ છે. વિશેષ બહુશ્રુતો વિચારે. ભાવાર્થ :આત્મામાં મુખ્ય પ્રતિષ્ઠા – પૂર્વશ્લોકમાં કહ્યું કે નિષ્પન્ન થયેલા બિબની ૧૦ દિવસની અંદર પ્રતિષ્ઠા કરવી જોઈએ. તેથી હવે પ્રતિષ્ઠા શું છે ? અને તેમાં મુખ્ય પ્રતિષ્ઠા કઈ છે ? અને ઉપચારથી પ્રતિષ્ઠા કઈ છે ? તેને સ્પષ્ટ કરતાં કહે છે – મુખ્ય પ્રતિષ્ઠા : જે તીર્થંકરની પ્રતિમા નિર્માણ કરવામાં આવી હોય તે મુખ્ય દેવ છે, અને તેમને ઉદ્દેશ્યપણારૂપે વિષય કરીને પ્રતિષ્ઠા કરાવનાર શ્રાવક પોતાના આત્મામાં વીતરાગત્વાદિ ગુણોનું અવગાહન કરનારી બુદ્ધિ કરે તે મુખ્ય પ્રતિષ્ઠા છે; કેમ કે પોતાના આત્મામાં તે ભાવોનો અબાધ હોવાને કારણે અર્થાતુ પોતાના આત્મામાં વીતરાગતાદિ ભાવો શક્તિરૂપે વિદ્યમાન હોવાને કારણે, શાસ્ત્રવચન અનુસાર સ્વઆત્મામાં પ્રતિષ્ઠાની ક્રિયા દ્વારા સ્વભાવની જ સ્થાપના થાય છે. આશય એ છે કે તીર્થકરના આત્મામાં જે વીતરાગતાદિ ભાવો છે તે જ વીતરાગતાદિ ભાવો પ્રતિષ્ઠા કરાવનાર શ્રાવકના આત્મામાં કર્મથી તિરોહિત અવસ્થારૂપે વિદ્યમાન છે, અને પ્રતિષ્ઠાની ક્રિયાથી પ્રતિષ્ઠા કરાવનાર શ્રાવકનો ઉપયોગ તે ભાવોની સાથે તન્મય ભાવરૂપે થાય છે. તેથી પ્રતિષ્ઠાકાળમાં વીતરાગના ગુણોને અવગાહન કરનારો શ્રાવકનો પોતાનો ઉપયોગ શ્રાવકના પોતાના આત્મામાં વીતરાગના સ્વરૂપનું પ્રતિષ્ઠાપન કરે છે અર્થાત્ તે ઉપયોગ વીતરાગતાનો આવિર્ભાવ કરતો નથી, પરંતુ વીતરાગતાના આવિર્ભાવને અનુકૂળ એવા અભિમુખભાવને પ્રગટ કરે છે. માટે પ્રતિષ્ઠા કરાવનાર શ્રાવકના આત્મામાં પરમાત્માના સ્વરૂપની મુખ્ય પ્રતિષ્ઠા છે; અને તેમાં મુક્તિ આપે છે કે શ્રાવકના ચિત્તમાં પ્રતિષ્ઠાની ક્રિયાથી સ્થાપ્ય એવા વીતરાગવિષયક સમરસની પ્રાપ્તિ છે અર્થાતુ વિતરાગમાં જેમ વીતરાગતાનો ભાવ વર્તે છે, તેમ શ્રાવકના હૈયામાં Page #77 -------------------------------------------------------------------------- ________________ પર જિનભક્તિદ્વાત્રિશિકા/બ્લોક-૧૮ વિતરાગના ગુણોને સ્પર્શનારો ઉપયોગ વર્તે છે. તેથી વીતરાગતાના ભાવો સાથે કંઈક સદશ એવો સમાન રસ વર્તે છે. વળી શ્રાવકના આત્મામાં વીતરાગત્યાદિ ગુણોનું અવગાહન કરનારી બુદ્ધિ મુખ્ય પ્રતિષ્ઠા છે, તેમાં અન્ય યુક્તિ આપે છે -- શ્રાવક શાસ્ત્રવચનાનુસાર પ્રતિષ્ઠાની ક્રિયામાં પ્રવૃત્ત છે ત્યારે, તે શ્રાવકમાં ભગવાનના વચનાનુસાર શ્રુતજ્ઞાનનો ઉપયોગ વર્તે છે, અને તે શ્રુતજ્ઞાનરૂપી અગ્નિની ક્રિયા છે અર્થાત્ તે શ્રુતજ્ઞાનથી નિયંત્રિત પ્રતિષ્ઠાની ક્રિયા વર્તે છે; અને જેમ અગ્નિમાં ઈંધનને નાખવામાં આવે તો તે અગ્નિની ક્રિયાથી ઈંધન બળે છે, તેમ શ્રુતજ્ઞાનરૂપ અગ્નિની ક્રિયાથી આત્મામાં રહેલા કર્મરૂપી ઇંધનનો દાહ થાય છે, અને આત્મા કર્મમલથી કંઈક મુક્ત થાય છે; અને આવા કર્મમલથી કંઈક મુક્ત આત્માનું પૂર્ણ મુક્ત થવું તે પરમપ્રતિષ્ઠા છે, અને તે પરમપ્રતિષ્ઠાને હેતુપણું મુખ્ય પ્રતિષ્ઠામાં છે અર્થાત્ આત્મા વીતરાગ થશે તે સ્વરૂપ સ્વર્ણભાવની પ્રાપ્તિરૂપ પરમપ્રતિષ્ઠાનું હતુપણું મુખ્ય પ્રતિષ્ઠામાં છે અર્થાત્ શાસ્ત્રાનુસારી ક્રિયા કરવાથી જે મલની શુદ્ધિ થઈ તે પ્રકર્ષને પામીને વીતરાગભાવની પ્રાપ્તિ કરાવશે. તેમાં શ્રાવકના આત્મામાં થયેલી પ્રતિષ્ઠાનું હેતુપણું છે. માટે પ્રતિષ્ઠા કરાવનાર શ્રાવકના હૈયામાં વીતરાગતાનું અવગાહન કરનારી બુદ્ધિની સ્થાપના તે મુખ્ય પ્રતિષ્ઠા છે. આ કથનમાં સાક્ષીરૂપે ષોડશક'ના ઉદ્ધરણો આપ્યા, તેનો ભાવ આ પ્રમાણે છે – વીનવુિં ..... પ્રતિષ્ઠા વખતે શ્રાવક સ્વઆત્મામાં પરમાત્માના ગુણોને અવગાહન કરનારી બુદ્ધિ કરે છે, તે બુદ્ધિ પરમ સમરસની પ્રાપ્તિનું બીજ છે અર્થાત્ વીતરાગતા, સર્વજ્ઞતા આદિ ભાવરૂપ પરમ સમરસની પ્રાપ્તિનું કારણ છે; તેમ સ્થાપ્યની સાથે પણ બાહ્ય ઉપચાર દ્વારા શ્રાવકના તે ભાવોનું બિંબમાં સ્થાપન, પરમ સમરસની પ્રાપ્તિનું કારણ છે; કેમ કે શ્રાવક જ્યારે પોતાના તે ભાવોને સ્થાપ્ય એવી પ્રતિમામાં ઉપચારથી આરોપણ કરે છે, તેના કારણે પ્રતિમાને જોઈને “મુખ્ય દેવને અવલંબીને જે ભાવો મારા હૈયામાં મેં કર્યા હતા, તે ભાવોથી યુક્ત આ પ્રતિમા છે” તેવી બુદ્ધિ થાય છે, અને તે પ્રતિમામાં જે Page #78 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિાસિંશિકા/શ્લોક-૧૮ ૫૩ ભક્તિ થાય છે તે ભક્તિના બળથી તે શ્રાવક ક્રમે કરીને વીતરાગ-સર્વજ્ઞ થશે. તેથી પ્રતિમામાં ઉપચારથી સ્થાપન કરાયેલી વીતરાગતાને અવગાહન કરનારી બુદ્ધિ પરમપ્રતિષ્ઠાનો હેતુ છે, અને તેનો હેતુ આ મુખ્ય પ્રતિષ્ઠા છે, તેથી શ્રાવકના હૈયામાં વીતરાગતાને અવગાહન કરનારી બુદ્ધિ જ અનુપચરિત પ્રતિષ્ઠા છે. (ષોડશક-૮૫) મવરસેતુ' .... મુખ્ય દેવતાના સ્વરૂપના આલંબનવાળા સર્વરસોમાં શ્રેષ્ઠ સમભાવરૂપ ઉત્તમ ભાવથી અર્થાત્ ભગવાનના વીતરાગતાદિ ભાવોને અવગાહન કરનાર એવા ઉત્તમ ભાવથી, જીવમાં રહેલા તામ્રસ્વરૂપની કાળે કરીને પરમ અપ્રતિબદ્ધ એવી ક્યારેય ન જાય એવી, સિદ્ધકાંચનતા થાય છે. આશય એ છે કે શ્રાવક મુખ્ય દેવતાના સ્વરૂપના આલંબનથી ભાવ કરે છે, તે ભાવ નવ પ્રકારના રસોમાં શ્રેષ્ઠ સમભાવરૂપ રસસ્વરૂપ છે, અને તે ભાવોથી પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિ થાય છે, અને તેના કારણે શ્રાવકનો આત્મા વર્તમાનમાં જે તામ્રસ્વભાવવાળો છે, તે ક્રમે કરીને સુવર્ણસ્વભાવવાળો થશે અર્થાત્ સિદ્ધઅવસ્થાને પામશે. જેમ તામ્ર ઉપર રસકુંપી નાંખવામાં આવે તો તે તામ્ર સુવર્ણ બને છે, તેમ તામ્ર જેવા શ્રાવકના આત્મામાં પ્રતિષ્ઠાની ક્રિયાથી વીતરાગતાદિ ગુણોને અવગાહન કરનારો ભાવ પ્રગટે છે તેનાથી શ્રાવકનો આત્મા ક્રમે કરીને સુવર્ણરૂપ સિદ્ધઅવસ્થાને પામે છે. (ષોડશક-૮(૮) વવનાનત્ર'..... પ્રતિષ્ઠાની શાસ્ત્રાનુસારી ક્રિયાથી વિતરાગતાને અવગાહન કરનારો શ્રાવકનો ઉપયોગ હોવાને કારણે તે શ્રાવકના આત્મામાં વીતરાગતાને અભિમુખ ભાવોનાં પ્રતિબંધક કર્મોનો દાહ થાય છે, જેનાથી શ્રાવકનો આત્મા ક્રમે કરીને સિદ્ધઅવસ્થાને પામે છે; પરંતુ કેવળ ભાવરમેન્દ્રથી નહીં અર્થાત્ શાસ્ત્રાનુસારી ક્રિયાથી સહિત એવા વીતરાગતાને અવગાહિત કરનાર પોતાના ભાવથી ક્રમે કરીને સિદ્ધ અવસ્થાને શ્રાવક પામે છે. આથી પોતાના ભાવને કરવામાં સહકારીરૂપે બિંબગત પ્રતિષ્ઠા પણ ઇતિકર્તવ્યતા સહિત=જે પ્રમાણે શાસ્ત્રમાં પ્રતિષ્ઠા કર્તવ્ય કહી છે તે પ્રકારની વિધિની કર્તવ્યતાથી સહિત, સફળ છે. (ષોડશક-૮૯) Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૪ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૮ ટીકા : नन्वेवं प्रतिष्ठाकारयितर्येव प्रतिष्ठोपपादने प्रतिमायां प्रतिष्ठितत्वव्यवहारः, तस्यां च पूजादिफलप्रयोजकत्वं कथं स्यात् ? अत आह-उपचारात् बहिःप्रतिमायां पुनरियं प्रतिष्ठा भवति, यत् षोडशकवृत्तिकृत् - "बाह्यजिनबिम्बगता तु प्रतिष्ठा बहिर्निजभावोपचारद्वारेण, निज एव हि भावो मुख्यदेवतास्वरूपालम्बनः स एवायमित्यभेदोपचारेण विदुषां भक्तिमतां पूज्यतापदवीमासादयतीति" । न चैवं तदध्यवसायनाशात् प्रतिमाया अप्रतिष्ठितत्वापत्तिः इति शङ्कनीयं, तन्नाशेऽपि तदाहितस्योपचरितस्वभावविशेषस्यानाशात् । द्विविधो ह्युपचरितस्वभावो गीयते स्वाभाविक औपाधिकश्च आद्यः परज्ञतापरदर्शकत्वलक्षणः, अन्त्यश्च विचित्र इति न રોષઃ સા૨૮ાા ટીકાર્ચ - - નનુ .. ન કોષઃ | શ્લોકના ચોથા પાદનું ઉત્થાન કરતાં કહે છે – આ રીતે પૂર્વમાં સ્થાપન કર્યું કે દેવતાના ઉદ્દેશથી પ્રતિષ્ઠા કરાવનાર શ્રાવકના આત્મામાં મુખ્ય પ્રતિષ્ઠા છે એ રીતે, પ્રતિષ્ઠા કરાવનારમાં જ પ્રતિષ્ઠાનું ઉપપાદન કરાયે છતે પ્રતિમામાં પ્રતિષ્ઠિતત્વનો વ્યવહાર અને તેમાં=પ્રતિમામાં, પૂજાદિ-ફળ-પ્રયોજકપણું કેવી રીતે થાય ? આથી કહે છે=આથી શ્લોકના ચોથા પાદમાં કહે છે – વળી ઉપચારથી પ્રતિમામાં આ પ્રતિષ્ઠા છે, જે કારણથી ષોડશકવૃત્તિકાર કહે છે=જે કારણથી ષોડશકવૃત્તિકાર પૂજ્ય યશોભદ્રસૂરિજી મહારાજ સાહેબ કહે છે – વળી બાહ્ય જિનબિંબગત પ્રતિષ્ઠા નિજ ભાવના ઉપચાર દ્વારા બહિર્ છે–પ્રતિમામાં છે. તે જ આ છે' એ પ્રકારના અભેદ ઉપચારથી=મારા આત્મામાં જે ભાવ છે તે પ્રતિમામાં છે, એ પ્રકારના અભેદ ઉપચારથી, મુખ્ય દેવતાના સ્વરૂપના આલંબનવાળો પોતાનો જ ભાવ ભક્તિવાળા વિદ્વાનોની પૂજ્યતાપદવીને પામે છે.” (ષોડશક-૮/૯ વૃત્તિ) Page #80 -------------------------------------------------------------------------- ________________ પપ જિનભક્તિાસિંશિકા/શ્લોક-૧૮ ત્તિ' શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. અને આ રીતે= પ્રતિષ્ઠા કરાવનાર શ્રાવકનો વીતરાગત્યાદિ અવગાહન કરનારો ભાવ ઉપચારથી પ્રતિમામાં છે, એમ પૂર્વમાં કહ્યું એ રીતે, તેના અધ્યવસાયનો નાશ થવાથી=વીતરાગતાને અવગાહન કરનારો અધ્યવસાય પ્રતિષ્ઠાકાળમાં હતો અને ઉત્તરમાં તે અધ્યવસાયનો નાશ થવાથી, પ્રતિમાના અપ્રતિષ્ઠિતત્વની આપત્તિ છે એમ શંકા ન કરવી; કેમ કે તેના નાશમાં પણ=શ્રાવકના વીતરાગત્યાદિ અવગાહન કરનારા અધ્યવસાયના નાશમાં પણ, તેનાથી આહિત શ્રાવકના અધ્યવસાયથી આહિત, ઉપચિરત સ્વભાવવિશેષનો=પ્રતિમામાં “તે જ આ છે' એ પ્રકારના ઉપચરિત સ્વભાવવિશેષતો, અનાશ છે નાશ નથી. અહીં પ્રશ્ન થાય કે શ્રાવકનો અધ્યવસાય પ્રતિષ્ઠાકાળમાં ઉપયોગરૂપે હતો, તેથી પ્રતિષ્ઠાના ઉપયોગકાળમાં પ્રતિમામાં ઉપચરિત સ્વભાવ છે, તેમ કહી શકાય, પરંતુ ત્યારપછી પ્રતિમામાં ઉપચરિત સ્વભાવનો નાશ થયો નથી, તેમ કેમ કહી શકાય ? તેની સ્પષ્ટતા કરવા અર્થે કહે છે – બે પ્રકારનો જ ઉપચરિત સ્વભાવ શાસ્ત્રમાં કહેવાયો છે : (૧) સ્વાભાવિક અને (૨) ઔપાધિક. આઘ=સ્વાભાવિક-ઉપચરિત-સ્વભાવ, પરજ્ઞતા-પરદર્શકત્વ-સ્વરૂપ છે અને અંત્ય ઔપાધિક-ઉપચરિત-સ્વભાવ, વિચિત્ર છે. એથી દોષ નથી= શ્રાવકનો અધ્યવસાય નાશ પામવા છતાં તદ્ આહિત ઉપચરિતસ્વભાવવિશેષનો પ્રતિમામાં અનાશ છે, તેમ કહેવામાં દોષ નથી. ૧૮ ક તત્રાશેf’ - અહીં 'પથી એ કહેવું છે કે તેના અનાશમાં તો તદાહિત ઉપચરિત સ્વભાવવિશેષનો અનાશ છે, પરંતુ તેના નાશમાં પણ તદાહિત ઉપચરિત સ્વભાવવિશેષનો અનાશ છે. ભાવાર્થપ્રતિમામાં ઉપચાર પ્રતિષ્ઠા : પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે પ્રતિષ્ઠા કરાવનારના આત્મામાં મુખ્ય દેવતાના આલંબનવાળો પરિણામ મુખ્ય પ્રતિષ્ઠા છે. એ રીતે પ્રતિષ્ઠાનો અર્થ Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫૬ જિનભક્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૧૮ કરીએ તો પ્રતિષ્ઠા કરાવનાર શ્રાવકમાં જ ભગવાનના ગુણોની પ્રતિષ્ઠા થઈ. તેથી ‘આ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠિત છે' એવો વ્યવહાર કઈ રીતે થઈ શકે ? અર્થાત્ થઈ શકે નહીં, અને પ્રતિમામાં પ્રતિષ્ઠા નહીં હોવાથી ભગવાનની પ્રતિમામાં પ્રતિષ્ઠિતત્વનો વ્યવહાર ન થાય તો પ્રતિમાની પૂજાદિ કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે, તેની પ્રયોજક પ્રતિમા કઈ રીતે થઈ શકે ? અર્થાત્ થઈ શકે નહીં; કેમ કે પ્રતિમા વીતરાગભાવથી પ્રતિષ્ઠિત નથી, પરંતુ પ્રતિષ્ઠા કરાવનાર શ્રાવક ભગવાનના ગુણોથી પ્રતિષ્ઠિત છે. આ પ્રકારની કોઈને શંકા થાય. આથી કહે છે - ‘ઉપચારથી બહાર=પ્રતિમામાં, આ પ્રતિષ્ઠા છે’ આશય એ છે કે શ્રાવકે પોતાના આત્મામાં મુખ્ય પ્રતિષ્ઠા કરી અને તે પ્રતિષ્ઠા ઉપચારથી શ્રાવકે પ્રતિમામાં કરેલ છે, તેથી પ્રતિમામાં પ્રતિષ્ઠિતત્વનો વ્યવહાર સંગત છે, અને પ્રતિષ્ઠિત એવી તે પ્રતિમાની પૂજા કરનારને પૂજાદિ ફળની પ્રાપ્તિ થાય છે, તેમાં પ્રતિષ્ઠિત એવી તે પ્રતિમા પ્રયોજક છે, તેમ સ્વીકારવામાં કોઈ દોષ નથી. અહીં વિશેષ એ છે કે શ્રાવક જ્યારે મુખ્ય દેવતાને અવલંબીને પોતાના આત્મામાં ભગવાનના ગુણોનું પ્રતિષ્ઠાપન કરે છે, અને ઉપચારથી જ્યારે પ્રતિમામાં પ્રતિષ્ઠાપના કરે છે, ત્યારે ‘તે આ છે’ અર્થાત્ ‘તે=મારા ચિત્તમાં વર્તતો ભગવાનના અવલંબનવાળો ભાવ, ‘આ છે’=પ્રતિમામાં ઉપચારથી સ્થાપન કરાયેલો છે', એ પ્રકારનો અભેદ ઉપચાર થાય છે, અને તેના કારણે તે ભાવ ભક્તિવાળા એવા વિદ્વાનોની પૂજ્યતાના સ્થાનને પામે છે. તેથી ભગવાનની પ્રતિમા પૂજ્ય બને છે. પૂર્વમાં સ્થાપન કર્યું કે શ્રાવકના હૈયામાં થયેલો ભાવ પ્રતિમામાં ઉપચારથી સ્થાપન ક૨વામાં આવેલ છે, તેથી પ્રતિમા પ્રતિષ્ઠિત છે, તેવો વ્યવહાર થાય છે. ત્યાં પ્રશ્ન થાય કે શ્રાવક જ્યારે પ્રતિમામાં પોતાના ભાવોનો ઉપચાર કરે છે, ત્યારે શ્રાવકનો તે અધ્યવસાય વિદ્યમાન છે અને ઉત્તરમાં તે અધ્યવસાયનો નાશ થાય છે. તેથી પ્રતિમાના ઉપચારકાળમાં પ્રતિમા પ્રતિષ્ઠિત છે, તેમ કહી શકાય, પરંતુ ઉત્તરકાળમાં શ્રાવકનો અધ્યવસાય નાશ થવાથી પ્રતિમામાં પણ Page #82 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિદ્વાચિંશિકા/બ્લોક-૧૮ પ૭ ઉપચારથી તે અધ્યવસાય પ્રાપ્ત થશે નહીં. માટે પ્રતિમાને અપ્રતિષ્ઠિત સ્વીકારવી પડશે. તેના સમાધાનરૂપે કહે છે - પ્રતિમામાં પ્રતિષ્ઠાનો ઉપચાર કરતી વખતે શ્રાવકનો જે અધ્યવસાય હતો, તે અધ્યવસાયનો ત્યારપછી નાશ થવા છતાં પણ શ્રાવકના અધ્યવસાયથી આધાન કરાયેલ ઉપચરિત સ્વભાવવિશેષનો પ્રતિમામાં નાશ થતો નથી. તેથી એક વખત પ્રતિમામાં પ્રતિષ્ઠા થઈ હોય ત્યારપછી તે પ્રતિમામાં પ્રતિષ્ઠિતત્વનો વ્યવહાર થાય છે, તે સંગત છે. અહીં પ્રશ્ન થાય કે શ્રાવકના અધ્યવસાયથી આદિત ઉપચરિત સ્વભાવવિશેષ પ્રતિમામાં નાશ કેમ પામતો નથી ? તે સ્પષ્ટ કરવા માટે કહે છે કે શાસ્ત્રમાં બે પ્રકારનો ઉપચરિત સ્વભાવ કહેવાય છે – (૧) સ્વાભાવિક અને (૨) ઔપાધિક. (૧) સ્વાભાવિક ઉપચરિત સ્વભાવ : વીતરાગના સ્વરૂપને અવલંબીને શ્રાવક જ્યારે પોતાના આત્મામાં પરજ્ઞતા અને પારદર્શકતારૂપ વીતરાગનું સ્વરૂપ પોતાનામાં સ્થાપન કરે છે, તે સ્વાભાવિક ઉપચરિત સ્વભાવ છે. આશય એ છે કે જીવનો કેવળજ્ઞાન અને કેવળદર્શન સ્વભાવ છે, અને કેવળજ્ઞાન એટલે પરજ્ઞતા=પ્રકૃષ્ણજ્ઞતા અર્થાત્ પ્રકૃષ્ટજ્ઞાન, અને કેવળદર્શન એટલે પારદર્શકતા=પ્રકૃષ્ટદર્શકતા અર્થાત્ પ્રકૃષ્ટદર્શન, અને શ્રાવક મુખ્ય દેવતાને અવલંબીને પોતાના આત્મામાં પરમાત્માના સ્વરૂપનું પ્રતિષ્ઠાપન કરે છે ત્યારે, “તે હું છું=જે સર્વજ્ઞ સર્વદર્શી પરમાત્મા છે તે હું છું તે સર્વજ્ઞ સર્વદર્શી હું છું' આ પ્રકારનો ઉપચાર પોતાના આત્મામાં કરે છે, તે સ્વાભાવિક ઉપચરિત સ્વભાવ છે; કેમ કે પરજ્ઞતા અને પરદર્શકતા જીવનું સ્વરૂપ છે. તેથી તે ઉપચાર પાધિક નથી, પરંતુ સ્વાભાવિક છે; અને તે સ્વરૂપ વર્તમાનમાં પ્રગટ નથી, પરંતુ ઉપયોગ દ્વારા પોતાના આત્મામાં કલ્પાયેલું છે, તેથી ઉપચરિત છે. (૨) ઔપાયિક ઉપચરિત સ્વભાવ : મુખ્ય દેવતાને અવલંબીને પોતાના આત્મામાં પરજ્ઞતા-પરદર્શકતાને અવગાહન કરનારો બોધ ઉપચારથી પ્રતિમામાં સ્થાપન કરવામાં આવે છે, તે ઔપાધિક Page #83 -------------------------------------------------------------------------- ________________ પ૮ જિનભક્તિાત્રિશિકા/શ્લોક-૧૮-૧૯ ઉપચરિત સ્વભાવ છે; કેમ કે પ્રતિમામાં પરજ્ઞતા કે પરદર્શકતા નથી, આમ છતાં શ્રાવકે ભગવાનની ભક્તિ અર્થે પ્રતિમામાં તે ભાવોની સ્થાપના કરી છે. તેથી પ્રતિમામાં સ્થાપન કરાયેલ તે ભાવ સ્વાભાવિક નથી, પરંતુ પાધિક છે; અને આ ઔપાધિકભાવ પણ શ્રાવકના ઉપચારથી થયેલો છે, તેથી ઉપચરિત સ્વભાવ છે, અને આ ઔપાધિક ઉપચરિત સ્વભાવ વિચિત્ર છે=વિલક્ષણ છે. તેથી ઔપાધિક ઉપચરિત સ્વભાવ પ્રતિમામાં સ્થાપન કર્યા પછી ઉત્થાપન ન કરવામાં આવે ત્યાં સુધી અવસ્થિત રહે છે. એથી શ્રાવકના ઉપચારથી આદિત ઉપચરિત સ્વભાવવિશેષનો પ્રતિમામાં અનાશ છે, એમ સ્વીકારવામાં કોઈ દોષ નથી. I૧૮. અવતરણિકા : પૂર્વશ્લોક-૧૮માં પ્રતિષ્ઠા કરાવનારના આત્મામાં મુખ્ય પ્રતિષ્ઠા છે અને પ્રતિમામાં ઉપચારથી પ્રતિષ્ઠા છે, તે બતાવ્યું. હવે પ્રતિમામાં પ્રતિષ્ઠા કરવાથી પૂજા કરનારને કઈ રીતે ફળની પ્રાપ્તિ થાય છે ? અને મુખ્ય દેવતાના સંનિધાનરૂપ પ્રતિષ્ઠા પ્રતિમામાં કેમ થઈ શકે નહીં ? તે બતાવવા અર્થે કહે છે – શ્લોક - प्रतिष्ठितत्वज्ञानोत्थसमापत्त्या परेष्वपि । फलं स्याद्वीतरागाणां सन्निधानं त्वसम्भवि ।।१९।। અન્વયાર્ચ - પ્રતિષ્ઠિતત્વજ્ઞાનોત્યસમાપરા પ્રતિષ્ઠિતત્વજ્ઞાનથી ઉસ્થિત થયેલ સમાપતિ દ્વારા પરેદ્યપિ પરમાં પણ=પ્રતિમાની પૂજા કરતારમાં પણ, છન્ન થાત્રફળ થાય વિપુલ નિર્જરારૂપ ફળ થાય. તુવળી વીતરાળાં વીતરાગનું સન્નિધાનંત્ર સંનિધાન પ્રતિમામાં વીતરાગનું સંનિધાન, સવિ અસંભવી છે. ૧૯ શ્લોકાર્ધ : પ્રતિષ્ઠિતત્વજ્ઞાનથી ઉસ્થિત થયેલ સમાપતિ દ્વારા પરમાં પણ પ્રતિમાની પૂજા કરનારમાં પણ, ફળ થાય=વિપુલ નિર્જરારૂપ ફળ થાય. વળી પ્રતિમામાં વીતરાગનું સંનિધાન અસંભવી છે. II૧૯li Page #84 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિવાઢિશિકા/શ્લોક-૧૯ પ૯ જ ‘પરેષ્ય' - અહીં 'મા'થી એ કહેવું છે કે પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવનારને તો સમાપત્તિ થવાથી વિપુલ નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ છે, પરંતુ પ્રતિમાની પૂજા કરનાર એવા પર પણ વિપુલ નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ છે. ટીકા - प्रतिष्ठितत्वेति-प्रतिष्ठितत्वज्ञानोत्थया=पूर्वपूर्वप्रतिष्ठितत्वप्रतिसन्धानोत्थापितवचनादरभगवद्बहुमानाहितया, समापत्त्या परेष्वपि प्रतिमापूजाकारिष्वपि, फलं= विपुलनिर्जरालक्षणं स्यात्, वीतरागाणां रागरहितानां सविधानं तु समीपागमनरूपं कायिकं, अहङ्कारममकाररूपं मानसं च, मन्त्रसंस्कारादिना असम्भवि । તદુt - "मुक्त्यादौ तत्त्वेन प्रतिष्ठिताया न देवतायास्तु । स्थाप्ये न च मुख्येयं तदधिष्ठानाद्यभावेन ।।१।। इज्यादेन च तस्या उपकारः कश्चिदत्र मुख्य इति । तदतत्त्वकल्पनैषा बालक्रीडासमा भवति" ।।२।। ટીકાર્ચ - પ્રતિષ્ઠિતત્ત્વજ્ઞાનોત્થા મવતિ" | પ્રતિષ્ઠિતત્વજ્ઞાનથી ઊઠેલી આ જિનપ્રતિમા પ્રતિષ્ઠાવિધિથી પ્રતિષ્ઠિત છે' એ પ્રકારના જ્ઞાનથી ઊઠેલી, સમાપતિ દ્વારા=પૂર્વ પૂર્વના પુરુષોથી પ્રતિષ્ઠિતત્વના પ્રતિસંધાનને કારણે ઉત્થાપિત અર્થાત્ ઉલ્લસિત કરાયેલ વચનના આદરને કારણે ભગવાનના બહુમાનથી અહિત એવી સમાપતિ દ્વારા, પરમાં પણ=પ્રતિમાની પૂજા કરનારમાં પણ, વિપુલ નિર્જરાલક્ષણ ફળ થાય. વળી રાગાદિરહિત એવા વીતરાગનું સંવિધાન સમીપ આગમનરૂપ કાયિક સંવિધાન અને અહંકારમમકારરૂપ માનસિક સંવિધાન, મંત્રસંસ્કારાદિ દ્વારા અસંભવી છે. તે કહેવાયું છે વીતરાગનું સંવિધાન અસંભવિ છે તેમ પૂર્વમાં કહ્યું તે ષોડશક-૮, શ્લોક-૬/૭માં કહેવાયું છે – “મુક્તિ આદિ સ્થાનમાં તત્ત્વથી=પરમાર્થથી, પ્રતિષ્ઠિત એવા દેવતાની ન તુ નૈવ=નથી જ=સ્વજીવમાં પ્રતિષ્ઠા નથી જ, પરંતુ તેના ભાવની જ સ્વજીવમાં પ્રતિષ્ઠા છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ go જિનભક્તિદ્વાત્રિશિકા/શ્લોક-૧૯ સ્થાપ્યમાં સ્થાપ્ય એવા બિબમાં, મુખ્ય મુખ્ય દેવતાના વિષયવાળી, આ નથી=પ્રતિષ્ઠા નથી; કેમ કે તેના અધિષ્ઠાન આદિનો અભાવ છે=મુખ્ય દેવતાના અધિષ્ઠાન આદિનો પ્રતિમામાં અભાવ છે." (ષોડશક-૮, શ્લોક-૬) પૂજાદિથી તેને=મુખ્ય દેવતાને, અહીં કોઈ મુખ્ય ઉપકાર નથી, રૂતિએ પ્રમાણે (જાણવું). તે કારણથી આ અતત્ત્વકલ્પના=મુક્તિમાં રહેલા દેવતાના ઉપકાર વિષયવાળી એવી આ અતત્ત્વકલ્પના, બાલક્રીડા સમાન છે. (ષોડશક૮, શ્લોક-૭) * ‘મસંરરિ’ - અહીં ‘મથી પ્રતિષ્ઠાવિધિનું ગ્રહણ કરવું. ભાવાર્થ:(i) પ્રતિમામાં પ્રતિષ્ઠા કરવાથી પૂજકને પ્રાપ્ત ફળ :(i) વીતરાગનું સંનિધાન પ્રતિષ્ઠિત પ્રતિમામાં અસંભવી : જિનપ્રતિમાના નિર્માણ પછી પ્રતિમા કરાવનાર શ્રાવક પ્રતિમામાં ઉપચારથી મુખ્ય દેવતાના સ્વરૂપની પ્રતિષ્ઠા કરે છે, અને આ પ્રતિષ્ઠા કર્યા પછી અન્ય પણ જીવો તે પ્રતિમાની પૂજા કરે ત્યારે આ પ્રતિમામાં મુખ્ય દેવતાની પ્રતિષ્ઠા થયેલી છે” એ પ્રકારના જ્ઞાનથી ઊઠેલી સમાપત્તિ દ્વારા વિપુલ નિર્જરારૂપ ફળને પ્રાપ્ત કરે છે; અને આ પ્રતિષ્ઠિતત્વજ્ઞાનથી ઊઠેલી સમાપત્તિ કઈ રીતે થાય છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે કે “પૂર્વ પૂર્વના પુરુષો દ્વારા આ પ્રતિમા પ્રતિષ્ઠિત છે', તે પ્રકારનું પ્રતિસંધાન થવાથી પૂજા કરનાર શ્રાવકને તે પ્રતિષ્ઠાવિધિ પ્રત્યે આદર ઉત્પન્ન થાય છે, અને તે આદરને કારણે ભગવાન પ્રત્યે બહુમાન થાય છે. તેથી ભગવાન પ્રત્યેના બહુમાનથી પૂજાકાળમાં ભગવાનના ગુણો સાથે એકાગ્રતારૂપ સમાપત્તિ થાય છે, જેથી ભગવાનના ગુણો સાથે તન્મય થયેલો પૂજા કરનારનો ઉપયોગ વીતરાગત્વનાં પ્રતિબંધક એવાં કર્મોની નિર્જરાનું કારણ બને છે. આશય એ છે કે વર્ષો પહેલાં કોઈ પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ હોય, તેના વંશજો પોતાના પિતા પાસેથી સાંભળે કે “મારા પિતાએ આ પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી છે,” ત્યારપછી તેના વંશજો તેના પિતા પાસેથી સાંભળે કે “મારા દાદાએ આ પ્રતિષ્ઠા કરાવી છે. આ રીતે પૂર્વ પૂર્વના પુરુષ પાસેથી પ્રતિષ્ઠિતત્વનું Page #86 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૯ ૬૧ પ્રતિમામાં પ્રતિસંધાન થાય છે. વળી, જેમ પ્રતિષ્ઠા કરાવનારના વંશજોને આ પ્રકારનું પ્રતિસંધાન થાય છે, તેમ અન્ય શ્રાવકોને પણ પ્રતિસંધાન થાય છે કે “તે તે પરિવારના પૂર્વજોએ આ પ્રતિમામાં પ્રતિષ્ઠા કરાવી છે.” આ રીતે જેઓને પ્રતિમામાં પ્રતિષ્ઠિતત્વનું પ્રતિસંધાન થાય છે, તેઓને પ્રતિષ્ઠાવિધિના પ્રતિસંધાનને કારણે ભગવાનના વચનાનુસાર પ્રતિષ્ઠાવિધિ પ્રત્યે આદર થાય છે; કેમ કે ભગવાને સંસારનો ઉચ્છેદ કરી વીતરાગ થવાના ઉપાયરૂપે દરેક વિધિ બતાવેલ છે. તેથી જેને “આ પ્રતિમા પ્રતિષ્ઠિત છે' તેવું પ્રતિસંધાન થાય છે, તેને ભગવાનના વચનાનુસાર કરાતી પ્રતિષ્ઠાવિધિ પ્રત્યે આદર થાય અને આ પ્રતિષ્ઠાવિધિ ભગવાનના વચનાનુસાર હોવાથી પ્રતિષ્ઠાવિધિ પ્રત્યેનો આદર ભગવાન પ્રત્યેના બહુમાનમાં વિશ્રાંત થાય છે, અને ભગવાનનું બહુમાન ભગવાનના ગુણોના પક્ષપાતપૂર્વક ભગવાનના ગુણોમાં એકાગ્રપરિણામમાં વિશ્રાંત થાય છે, અને ભગવાનના ગુણોમાં આદરપૂર્વકનો એકાગ્રપરિણામ ભગવાન સદશ થવામાં પ્રતિબંધક કર્મોના નાશનું કારણ બને છે. શ્લોકના પૂર્વાર્ધથી પ્રતિષ્ઠિતત્વનું જ્ઞાન પૂજા કરનારને કઈ રીતે નિર્જરાનું કારણ થાય છે, તે બતાવ્યું. હવે ગાથા-૧૮માં કહેલ કે પ્રતિષ્ઠાવિધિ દ્વારા આત્મામાં મુખ્ય પ્રતિષ્ઠા થાય છે અને પ્રતિમામાં ઉપચારથી પ્રતિષ્ઠા થાય છે. ‘તે તેમ જ છે” તેને દૃઢ કરવા માટે પ્રતિષ્ઠાવિધિ દ્વારા વીતરાગનું પ્રતિમામાં સન્નિધાન થતું નથી, તે બતાવવા અર્થે કહે છે – રાગરહિત એવા વીતરાગનું પ્રતિમાના સમીપ આગમનરૂપ કાયિક સન્નિધાન, અને “આ હું છું” અથવા “આ મારી પ્રતિમા છે' એ પ્રકારનું માનસ સન્નિધાન મંત્ર-સંસ્કારાદિ દ્વારા સંભવતું નથી=પ્રતિષ્ઠાવિધિકાળમાં બોલાતા મંત્રોના સંસ્કારાદિ દ્વારા થતું નથી. ટીકા : एतेन प्रतिष्ठाविधिना प्रतिमादौ देवतासन्निधिरहङ्कारममकाररूपः क्रियते, विशेषदर्शनेऽपि स्वसादृश्यदर्शिनश्चित्रादाविवाहार्यारोपसम्भवात्, ज्ञानस्य नाशेऽपि संस्कारसत्त्वाच्च न पूजाफलानुपपत्तिः अस्पृश्यस्पर्शनादिना च तत्राश इति यत्परैरुच्यते तन्निरस्तं भवति, वीतरागदेवस्थले इत्थं वक्तुमशक्यत्वात्, सरागे Page #87 -------------------------------------------------------------------------- ________________ ૨. જિનભક્તિવાચિંશિકા/શ્લોક-૧૯ देवत्वबुद्धेरेव च मिथ्यात्वात्, देवतायां सर्वज्ञत्वाभावे व्यासङ्गदशायां व्यवहितनानादेशेषु प्रतिष्ठाकर्मबाहुल्ये चाहङ्कारममकारानुपपत्तेः, संस्कारनाशेऽपूज्यत्वापत्तेः, तज्ज्ञानसंस्कारयोरननुगतयोः पूजाफलप्रयोजकत्वे गौरवाच्चेति । न च भवतामपि व्यासङ्गवशात्प्रतिष्ठितत्वज्ञानाभावे पूजाफलानुपपत्तिरिति, विशेषफलाभावेऽपि प्रीत्यादिना सामान्यफलानपायात्। यैस्तु यथार्थं प्रतिष्ठितत्वप्रत्यभिज्ञानं पूजाफलसामान्य एव प्रयोजकमिष्यते, तेषामयमपि રોષ છવા ટીકાર્ય : હતેન ... રોષ છવ આતા દ્વારા=શ્લોકમાં કહ્યું કે “પ્રતિષ્ઠિતત્વના જ્ઞાનથી ઊઠેલી સમાપતિ દ્વારા પ્રતિમાની પૂજા કરનારમાં ફળની પ્રાપ્તિ થાય છે. વળી પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિમામાં વીતરાગદેવનું કાયિક અને માનસિક સવિધાન અસંભવી છે.” એના દ્વારા, જે પર વડે કહેવાયું, તે નિરસ થાય છે એમ અવય છે. અને પર વડે=નૈયાયિકો વડે જે કહેવાયું તે બતાવે છે – પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિમાદિમાં અહંકાર-મમકારરૂપ દેવતાની સંનિધિ થાય છે. અહીં પ્રશ્ન થાય કે પ્રતિષ્ઠાવિધિ દ્વારા દેવતાનું સન્નિધાન કઈ રીતે થઈ શકે ? તેથી કહે છે – વિશેષતનેડજિ ... સ્વસાદશ્ય જોનાર પુરુષને વિશેષનું દર્શન હોવા છતાં પણ=આ ચિત્રાદિ હું નથી', એ પ્રકારનું વિશેષ દર્શન હોવા છતાં પણ, ચિત્રાદિમાં આહાર્ય આરોપનો સંભવ છે-બાધકાલીન ઈચ્છાજવ્ય જ્ઞાનનો સંભવ છે. તેની જેમ સ્વસાદશ્ય એવી પ્રતિમા જોનાર દેવતાને વિશેષ દર્શન હોવા છતાં પણ=“આ પ્રતિમા હું નથી પણ પત્થરની મૂર્તિ છે” એ પ્રકારે વિશેષ દર્શન પ્રતિષ્ઠાવિધિથી પ્રતિષ્ઠિત કરાયેલા દેવતાને હોવા છતાં પણ, તે પ્રતિમામાં તે દેવતાને આહાર્ય આરોપનો સંભવ છે. તેથી પ્રતિમામાં દેવતાનું અહંકાર-મમકારરૂપ સંવિધાન સંભવે છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિદ્વાચિંશિકા/બ્લોક-૧૯ ૧૩ અહીં પ્રશ્ન થાય કે પ્રતિષ્ઠાવિધિ દ્વારા દેવતાની અહંકાર-મમકારરૂપ સન્નિધિ થાય છે, તે દેવતાના જ્ઞાનના ઉપયોગરૂપ છે, અને જ્યારે તે દેવતાનો ઉપયોગ અન્ય વિષયમાં હોય ત્યારે તે જ્ઞાનનો નાશ થશે. તેથી પૂજા કરનારને પૂજાના ફળની પ્રાપ્તિ થશે નહિ. તેના નિરાકરણ માટે તૈયાયિક કહે છે – જ્ઞાનસ્થ નાડપિ જ્ઞાનનો નાશ થવા છતાં પણ દેવતાના અહંકારમમકારરૂપ જ્ઞાનના ઉપયોગનો નાશ થવા છતાં પણ, સંસ્કાર હોવાથી પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિમામાં સંસ્કાર આધાત થયેલ હોવાથી, પૂજાના ળની અનુપપત્તિ નથી પૂજા કરનારને અદષ્ટવિશેષની પ્રાપ્તિ કરાવે એવા શક્તિવિશેષરૂપ સંસ્કાર પ્રતિમામાં પ્રગટ થયેલ હોવાથી પૂજા કરનારને ફળની અપ્રાપ્તિ નથી, અને અસ્પૃશ્યના સ્પર્ધાદિ દ્વારા, તેનો નાશ છેઃ પ્રતિમામાં રહેલ સંસ્કારનો નાશ છે, એ પ્રમાણે પર એવો તૈયાયિક કહે છે, તે નિરસ્ત થાય છે=ગ્રંથકારના પૂર્વના કથનથી તિરસ્ત થાય છે. પૂર્વના કથન દ્વારા પરનું વચન કઈ રીતે નિરસ્ત થાય? તેમાં હેતુ કહે છે – વીતરાવસ્થ ... આ રીતે-પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિમામાં દેવતાનું સદ્ધિધાન થાય છે, એમ જે તૈયાયિકોએ કહ્યું એ રીતે, વીતરાગદેવતા સ્થાનમાં કહેવા માટે અશક્યપણું છે. અહીં પ્રશ્ન થાય કે સરાગ એવા દેવમાં તો પ્રતિષ્ઠાવિધિ દ્વારા દેવનું સન્નિધાન થઈ શકે, તેમ સ્વીકારી શકાશે. માટે તૈયાયિક કહે કે અમારું કથન અસંગત નથી. તેનું નિરાકરણ કરવા માટે બીજો હેતુ કહે છે – સરા.. અને સરાગમાં દેવત્વબુદ્ધિનું જ મિથ્યાપણું છે. પૂર્વમાં કહ્યું કે સરાગદેવમાં દેવત્વબુદ્ધિ મિથ્યા છે, માટે પૂર્વપક્ષીનું કથન ઉચિત નથી. ત્યાં પૂર્વપક્ષી નૈયાયિક કહે કે અમારા દેવ પ્રતિષ્ઠાવિધિ દ્વારા સન્નિધાન કરીને અમને ફળ આપે છે, તેથી પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિમામાં દેવતાનું સન્નિધાન થાય છે, એમ સ્વીકારવામાં અમારા મતે કોઈ દોષ નથી. તેનું નિરાકરણ કરવા માટે ગ્રંથકારશ્રી હેતુ કહે છે – સેવતા સર્વજ્ઞત્વમાવે.... દેવતામાં સર્વજ્ઞપણાનો અભાવ હોતે છતે વ્યાસંગદશામાં=અન્ય પ્રવૃત્તિમાં ઉપયુક્ત હોવાને કારણે આ પ્રતિમામાં Page #89 -------------------------------------------------------------------------- ________________ ઉ૪ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૯ મારી પ્રતિષ્ઠા થઈ છે,’ એ પ્રકારે અનુપસ્થિતિવાળી દશામાં, અને વિવિધ નાના દેશમાં પ્રતિષ્ઠાકર્મનું બાહુલ્ય હોતે છતે અહંકાર-મમકારની અનુપપત્તિ છે કોઈક વ્યક્તિ દ્વારા કરાતી પ્રતિષ્ઠાવિધિથી પ્રતિમાદિમાં તે દેવતાને અહંકાર-મમકારની અનુપપતિ છે. માટે પ્રતિષ્ઠાવિધિ દ્વારા દેવતાનું સંવિધાન થાય છે, એ પ્રકારનું પૂર્વપક્ષી તૈયાયિકનું કથન અસંગત છે, એમ અત્રય છે. વળી પૂર્વપક્ષીએ કહ્યું કે પ્રતિમાની પ્રતિષ્ઠા કર્યા પછી અસ્પૃશ્યના સ્પર્ધાદિ થાય તો પ્રતિમામાં આધાન થયેલા સંસ્કારો નાશ પામે છે. તેમ કહીને પૂર્વપક્ષીએ પ્રતિમાને અપૂજ્યરૂપે સ્વીકારેલ, પરંતુ વીતરાગદેવસ્થળમાં ભગવાનની પ્રતિમાને અસ્પૃશ્યનો સ્પર્શાદિ થાય એટલા માત્રથી ભગવાનની પ્રતિમા અપૂજ્ય બનતી નથી. આમ છતાં પૂર્વપક્ષીએ કહ્યું કે “પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિમામાં સંસ્કાર પડે છે અને અસ્પૃશ્યના સ્પર્ધાદિ દ્વારા સંસ્કારનો નાશ થાય છે.” તેમ વીતરાગની પ્રતિમામાં સ્વીકારીએ તો શું દોષ આવે ? તે બતાવવા અર્થે અન્ય હેતુ કહે છે – સંસ્કારના પિ . સંસ્કારના નાશમાં અપૂજ્યત્વની આપત્તિ છેપ્રતિષ્ઠાવિધિ દ્વારા વીતરાગની પ્રતિમામાં સંસ્કાર પડે છે, અને અસ્પૃશ્યતા સ્પશદિથી સંસ્કાર નાશ પામે છે, તેમ સ્વીકારીએ તો વીતરાગની પ્રતિમામાં અપૂજ્યત્વની આપત્તિ છે. નૈયાયિકે કહેલ કે પ્રતિષ્ઠાવિધિ દ્વારા દેવતાની સન્નિધિ થાય છે અને પ્રતિમામાં સંસ્કાર પડે છે. તેથી પ્રતિષ્ઠિત એવી પ્રતિમાની પૂજા કરવાથી પૂજા કરનારને પૂજા ફળની અનુપપત્તિ નથી, તેમ સ્વીકારવાથી ગૌરવદોષ છે, તે બતાવવા માટે અન્ય હેતુ કહે છે - તજ્ઞાનસંરતનુયો .. અનrગત એવા તેના જ્ઞાન અને સંસ્કારનું પ્રતિષ્ઠાવિધિથી પેદા થયેલ અહંકાર-મમકારરૂપ દેવતાનું જ્ઞાન, અને પ્રતિષ્ઠાવિધિથી પ્રતિમામાં આધાત થયેલ સંસ્કારનું પૂજાફળપ્રયોજકપણું સ્વીકારાયે છતે ગૌરવદોષ છે. માટે પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિમામાં દેવતાનું સવિધાન થાય છે અને પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિમામાં સંસ્કાર પડે છે, એ પ્રકારનું વૈયાયિકનું કથન યુક્ત નથી, એમ પૂર્વ સાથે સંબંધ છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ કપ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૯ રૂતિ શબ્દ તૈયાયિકની માન્યતાના નિરાકરણની સમાપ્તિ માટે છે. તેયાયિકની માન્યતા અનુસાર પ્રતિષ્ઠાવિધિથી શું થાય છે ? જેના કારણે પૂજાફળની પ્રાપ્તિ થાય છે ? તે બતાવીને તૈયાયિકનું તે કથન સંગત નથી, તે યુક્તિથી સ્થાપન કર્યું, અને તેના પૂર્વે જૈન મતાનુસાર પ્રતિષ્ઠાવિધિથી કઈ રીતે પૂજાફળની પ્રાપ્તિ થાય છે? તે યુક્તિથી બતાવેલ. તેમાં તૈયાયિક તરફથી કોઈ શંકા કરતાં કહે છે – ના અવતામપિ.... અને તમને પણ જૈનોને પણ, વ્યાસંગતા વશથી પૂજા કરનારની અન્યમનસ્કતાના વશથી, પ્રતિષ્ઠિતત્વના જ્ઞાનનો અભાવ હોતે છતે=આ પ્રતિમા પ્રતિષ્ઠિત છે' એ પ્રકારના ઉપયોગનો અભાવ હોતે છત, પૂજાફળની અનુપપત્તિ છેઃપૂજા કરનારને પૂજાફળની અપ્રાપ્તિ છે, એમ ન કહેવું; કેમ કે વિશેષ ફળનો અભાવ હોવા છતાં પણ પ્રીતિ આદિથી=ભગવાનના ગુણોમાં પ્રીતિ આદિથી, સામાન્ય ફળનો અપાય છે=ભગવાનની પૂજા કરનારને ભગવાનના ગુણોની પ્રીતિને કારણે જે ઉત્તમ ભાવો થાય છે, તેને અનુરૂપ સામાન્ય નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ છે. વળી જેઓ વડે યથાર્થ પ્રતિષ્ઠિતત્વનું પ્રત્યભિજ્ઞાન પૂજાફળસામાન્યમાં જ પ્રયોજક ઈચ્છાય છે, તેઓને આ પણ દોષ જ છેતૈયાયિકે પૂર્વમાં આપેલ કે જે પૂજા કરનારને વ્યાસંગવશથી પ્રતિષ્ઠિતત્વનું જ્ઞાન નથી, તેઓને પૂજાફળની અપ્રાપ્તિ છે, એ રૂપ આ પણ દોષ જ છે. ‘પ્રતિમરિ’ - અહીં ‘આથી અક્ષને ગ્રહણ કરવું. ‘વિશેષને વિ' - અહીં ‘પ'થી એ કહેવું છે કે વિશેષનું દર્શન ન હોય ત્યાં તો “આ હું છું' એવી બુદ્ધિનો સંભવ છે, પરંતુ વિશેષદર્શન હોવા છતાં પણ સ્વસાદશ્યને જોનારને “આ હું છું' એવા આહાર્ય આરોપનો સંભવ છે. ના' - અહીં ‘પ'થી એ કહેવું છે કે જ્ઞાનનો નાશ ન હોય તો તો પૂજાફળની અનુપપત્તિ નથી, પરંતુ જ્ઞાનના નાશમાં પણ સંસ્કાર હોવાને કારણે પૂજાફળની અનુપપત્તિ નથી. ‘પૃશ્યસ્પર્શનાવિ’ – અહીં ‘ત્તિથી પ્રતિમાની ખંડિતતાનું ગ્રહણ કરવું. અવતાર' - અહીં ‘પથી તૈયાયિક એ કહે છે કે અમને તો ગ્રંથકારે જે દોષો આપ્યા, તે દોષોની પ્રાપ્તિ છે, પરંતુ તમને પણ વ્યાસંગના વશથી પ્રતિષ્ઠિતત્વના જ્ઞાનના અભાવમાં પૂજાફળની અનુપપત્તિ છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ 99 જિનભક્તિદ્વાત્રિંશિકા/બ્લોક-૧૯ * ‘વિશેષતામાવેઽવિ’ - અહીં ‘’થી એ કહેવું છે કે વિશેષ ફળ થતું હોય તો તો પ્રીતિ આદિના કારણે ફળનો અભાવ નથી, તેમ કહી શકાય, પરંતુ વિશેષ ફળનો અભાવ હોવા છતાં પણ પ્રીતિ આદિના કારણે સામાન્ય ફળનો અભાવ નથી. મૈં પ્રીત્યાદ્રિ - અહીં ‘આવિ’થી ભક્તિનું ગ્રહણ કરવું. ભાવાર્થ: નૈયાયિક માને છે કે પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિમામાં જે દેવની પ્રતિષ્ઠા ક૨વામાં આવે છે, તે દેવનું ‘આ હું છું’ અને ‘આ મારી પ્રતિમા છે’ તે પ્રકારના અહંકાર-મમકારરૂપ સન્નિધાન થાય છે. વળી પોતાની વાતની પુષ્ટિ કરવા અર્થે નૈયાયિકો યુક્તિ આપે છે કે જેમ વિશેષ દર્શન હોવા છતાં પણ પોતાના સદશ ચિત્રાદિ જોનારને જેમ ચિત્રાદિમાં આહાર્ય આરોપ થાય છે, તેમ ‘આ પ્રતિમા પત્થરની મૂર્તિ છે' એ પ્રકારનું વિશેષ દર્શન હોવા છતાં પણ પોતાના સદેશ પ્રતિમા જોનાર દેવતાને પ્રતિષ્ઠાવિધિ કર્યા પછી તે પ્રતિમામાં આહાર્ય આરોપ થઈ શકે છે. આહાર્ય આરોપ એટલે બાધકાલીન ઇચ્છાજન્ય જ્ઞાન, અને તે પ્રસ્તુતમાં આ રીતે છે “પૂર્વવર્તી પ્રતિમા પત્થરની છે, હું નથી.” તેવું બાધનું જ્ઞાન હોવા છતાં પણ તે જ વખતે પ્રતિષ્ઠાવિધિ દ્વારા ભક્તોએ આ પ્રતિમામાં મારી પ્રતિષ્ઠા કરી છે, તેવો બોધ થવાને કારણે તે દેવતાને ‘આ હું છું’ અથવા ‘આ મારી પ્રતિમા છે’ એ પ્રકારની બુદ્ધિરૂપ ઇચ્છાથી પ્રતિમામાં ‘હુંપણા'નું કે ‘મારાપણાનું' જ્ઞાન થાય છે તે આહાર્ય આરોપ છે. વળી પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિમામાં દેવતાને જે અહંકાર-મમકારરૂપ જ્ઞાન થયેલું તે જ્ઞાન તે દેવતા જ્યારે અન્ય પ્રવૃત્તિમાં ઉપયુક્ત હોય ત્યારે તેને ઉપયોગરૂપે રહેતું નથી. તેથી પ્રતિમામાં થયેલ અહંકાર-મમકારરૂપ જ્ઞાન નાશ થાય છે. આમ છતાં પ્રતિષ્ઠાવિધિ દ્વારા જેમ દેવતાને અહંકાર-મમકારરૂપ જ્ઞાન પેદા થયેલ, તેમ પ્રતિમામાં સંસ્કારોનું પણ આધાન થયેલ, તેથી તે પ્રતિમામાં તે વખતે દેવતાનું અહંકાર-મમકારરૂપ સંનિધાન નહીં હોવા છતાં પ્રતિમામાં સંસ્કાર વિદ્યમાન હોવાથી પ્રતિમાની પૂજા કરનારને પૂજાફળની અનુપપત્તિ નથી=પૂજાના ફળની પ્રાપ્તિ થાય છે તે કથન સંગત છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ gu જિનભક્તિાસિંચિકા/શ્લોક-૧૯ આ નૈયાયિકના કથનથી એ ફલિત થાય કે પ્રતિષ્ઠાવિધિનાં બે કાર્યો છે : (૧) પ્રતિમામાં અહંકાર-મમકારરૂપ દેવતાનું સન્નિધાન થવું. (૨) પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિમામાં શક્તિવિશેષરૂપ સંસ્કારની પ્રાપ્તિ થવી. તેથી પૂજા કરનારને દેવતાના અહંકાર-મમકારને કારણે દેવતા તરફથી પૂજાફળની પ્રાપ્તિ થાય છે; અને જ્યારે દેવતા અન્યમનસ્ક હોય ત્યારે પૂજા કરનારને તેના દ્વારા ફળની પ્રાપ્તિ થતી નથી, પરંતુ પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિમામાં જે શક્તિવિશેષ પ્રગટેલ, તેનાથી પૂજા કરનારને ફળ પ્રાપ્ત થાય છે. વળી તૈયાયિકો કહે છે કે અસ્પૃશ્ય એવા ચંડાલાદિ દ્વારા પ્રતિમાનો સ્પર્શ થાય તો તે પ્રતિમામાં ઉત્પન્ન થયેલ સંસ્કારનો નાશ થાય. તેથી તે પ્રતિમાની પૂજા કરવાથી પૂજા કરનારને ફળ પ્રાપ્ત થતું નથી. આ પ્રમાણે પ્રતિષ્ઠાવિધિથી શું થાય છે? અને પ્રતિષ્ઠા કરવાથી પ્રતિમાની પૂજાનું ફળ કઈ રીતે પ્રાપ્ત થાય છે ? તેની સંગતિ નૈયાયિક કરે છે. તેનું નિરાકરણ પૂર્વના કથનથી થાય છે. એ આ રીતે – પ્રતિષ્ઠિતત્વના જ્ઞાનથી ઉત્પન્ન થયેલ સમાપત્તિથી પૂજા કરનારને ફળ પ્રાપ્ત થાય છે, અને પ્રતિમામાં વીતરાગનું સન્નિધાન સંભવતું નથી.” આ પ્રકારના ગ્રંથકારના કથનથી “પ્રતિષ્ઠાવિધિથી દેવતાનું સન્નિધાન થવાને કારણે, અને પ્રતિષ્ઠાવિધિથી પ્રતિમામાં સંસ્કાર પેદા થાય છે તેના કારણે, પૂજાફળની પ્રાપ્તિ થાય છે” એમ જે નૈયાયિક કહે છે, તેનું નિરાકરણ થાય છે. શ્લોકના કથનથી નૈયાયિકના કથનનું નિરાકરણ થયું. તેની પુષ્ટિ કરવા માટે વળી અન્ય પણ યુક્તિ આપે છે – જે પ્રમાણે તૈયાયિકે કહ્યું કે પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિમામાં દેવતાનું સન્નિધાન થાય છે, એ પ્રમાણે વિતરાગ દેવસ્થલમાં કહેવું શક્ય નથી; કેમ કે શ્રાવકો પ્રતિમામાં પ્રતિષ્ઠા કરે કે મૂર્તિની પૂજા કરે, તેની સાથે વીતરાગદેવને કોઈ સંબંધની બુદ્ધિ નથી, પરંતુ વીતરાગ પોતાના સ્વાભાવિક પરિણામમાં સમવસ્થિત છે. અહીં કોઈ નૈયાયિક કહે કે પ્રતિષ્ઠાવિધિ દ્વારા વિતરાગનું સન્નિધાન ભલે ન થાય, પરંતુ સરાગદેવનું સન્નિધાન થઈ શકે છે. તેથી પ્રતિષ્ઠાવિધિ દ્વારા દેવનું Page #93 -------------------------------------------------------------------------- ________________ ૬૮ જિનભક્તિદ્વાિિશકા/શ્લોક-૧૯ અહંકાર-મમકારરૂપ સન્નિધાન થાય છે, તેમ સ્વીકારવામાં અમારા મતે કોઈ દોષ નથી. તેથી બીજો હેતુ કહે છે – સરાગમાં દેવપણાની બુદ્ધિનું જsઉપાસ્યરૂપે દેવપણાની બુદ્ધિનું જ, મિથ્યાપણું છે. તેથી સરાગદેવને આશ્રયીને કોઈ કહે કે પ્રતિષ્ઠાવિધિ દ્વારા દેવતાનું સન્નિધાન થાય છે, તે કદાચ સંગત હોય તોપણ વીતરાગ દેવસ્થલમાં જે પ્રતિષ્ઠા કરાય છે, તે સ્થાનમાં પ્રતિષ્ઠાવિધિ દ્વારા દેવતાનું સન્નિધાન થતું નથી, તેમ માનવું જ ઉચિત છે. વળી સરાદેવતાને આશ્રયીને તૈયાયિક જે કહે છે કે પ્રતિષ્ઠાવિધિ દ્વારા દેવતાનું સન્નિધાન થાય છે, તે પણ સંગત નથી. તે બતાવવા માટે અન્ય હેતુ કહે છે – સરાગદેવમાં સર્વજ્ઞતાનો અભાવ હોવાને કારણે જ્યારે તે દેવો ભોગાદિની પ્રવૃત્તિમાં હોય ત્યારે તેમની મૂર્તિમાં પ્રતિષ્ઠા થઈ રહી છે, તે પ્રકારનો તેમનો ઉપયોગ ન રહે તેમ સંભવે. દેવોની આ વ્યાસંગદશા છે, અને દેવો આવી વ્યાસંગદશામાં હોય ત્યારે તે દેવતાને પોતાની પ્રતિમામાં પ્રતિષ્ઠાવિધિથી અહંકારમમકાર થતો નથી, અને કદાચ દેવતા વ્યાસંગદશામાં ન હોય, પરંતુ તેમની પ્રતિષ્ઠા થતી હોય તેમાં ઉપયોગવાળા હોય તો પણ એક કાળમાં જુદા જુદા દેશોમાં તેમની પ્રતિમાઓની પ્રતિષ્ઠા થતી હોય તે સર્વમાં તેમનો ઉપયોગ ના જાય તો કોઈક દ્વારા કરાયેલી પ્રતિષ્ઠામાં તે દેવતાને અહંકાર-મમકાર થાય નહીં. માટે પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિમામાં સરાગદેવનું સન્નિધાન થાય જ છે, તેમ સ્વીકારી શકાય નહિ; કેમ કે પ્રતિષ્ઠાવિધિથી દેવની એવા પ્રકારની બુદ્ધિ નિયમથી થાય, તેવો નિયમ નથી. વળી તૈયાયિકે કહેલ કે પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિમામાં સંસ્કાર પેદા થાય છે અને અસ્પૃશ્યના સ્પર્શથી તે સંસ્કારોનો નાશ થાય છે. એ વાત પણ સંગત નથી, તે બતાવવા માટે કહે છે કે જો પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિમામાં સંસ્કાર પેદા થતા હોય અને અસ્પૃશ્યના સ્પર્શથી સંસ્કાર નાશ થતા હોય તો તે પ્રતિમાને અપૂજ્ય માનવાની આપત્તિ આવે. વસ્તુતઃ વીતરાગદેવની પ્રતિમામાં વિધિપૂર્વક ઉપચારથી પ્રતિષ્ઠા કરવામાં આવેલ હોય, અને ત્યારપછી કોઈ અસ્પૃશ્ય પુરુષ Page #94 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૧૯ e તે પ્રતિમાને સ્પર્શી જાય, આમ છતાં ‘આ પ્રતિમાને કોઈ અસ્પૃશ્ય પુરુષે સ્પર્શ કરેલ છે' એવું જ્ઞાન પૂજા ક૨ના૨ને થયું ન હોય, અને કોઈ પૂજા કરનાર શ્રાવકને ‘આ પ્રતિમા પ્રતિષ્ઠિત છે' એવું જ્ઞાન હોય, અને ભગવાનની ભક્તિમાં તન્મયતા આવે તો પૂજા કરનાર શ્રાવકને તેનાથી ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે. વળી, ભગવાનની પ્રતિમાને કોઈ અસ્પૃશ્ય વ્યક્તિ સ્પર્શી ગયેલ હોય, અને તેના અશુદ્ધ પરમાણુ પ્રતિમામાં સ્પર્શેલા છે, તેવું જ્ઞાન થાય, તો ભક્તિવાળા શ્રાવકો તેની શુદ્ધિ માટે ઉચિત વિધિ કરે તો તે પણ ભગવાનની ભક્તિરૂપ છે. તેથી એ સિદ્ધ થાય કે પ્રતિષ્ઠાવિધિથી પ્રતિમામાં સંસ્કાર પડે છે અને અસ્પૃશ્યના સ્પર્શથી તે સંસ્કાર નાશ પામે છે, તેમ સ્વીકારી શકાય નહિ. અહીં વિશેષ એ છે કે પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિમામાં સંસ્કાર પડે છે અને અસ્પૃશ્યના સ્પર્શથી તેનો નાશ થાય છે, તેમ સ્વીકારીએ તો ૧૦૦૦ વર્ષ પહેલાંની પ્રાચીન પ્રતિમા હોય, અને તે પ્રતિષ્ઠિત છે, તેવો નિર્ણય પણ હોય; આમ છતાં આ ૧૦૦૦ વર્ષમાં કોઈ અસ્પૃશ્ય તેને સ્પર્યું નથી, તેવો નિર્ણય કોઈ છદ્મસ્થ કરી શકે નહિ, અને જો તે ૧૦૦૦ વર્ષમાં કોઈ અસ્પૃશ્ય તે પ્રતિમાને સ્પર્શી ગયેલ હોય તો પ્રતિમામાં સંસ્કારનો નાશ થયેલ હોવાથી આરાધક જીવો ભક્તિના પ્રકર્ષથી તે પ્રતિમાની પૂજા કરતા હોય તોપણ પૂજાના ફળની પ્રાપ્તિ થાય નહિ, તેમ માનવાની આપત્તિ આવે. માટે અસ્પૃશ્યના સ્પર્શાદિથી સંસ્કારનો નાશ થાય છે, એમ જે નૈયાયિક કહે છે તે ઉચિત નથી. વળી તૈયાયિકે કહેલ કે પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિમામાં દેવતાનું સન્નિધાન થાય છે=દેવતાને ‘આ હું છું' એવું જ્ઞાન થાય છે, અને પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિમામાં શક્તિવિશેષરૂપ સંસ્કાર પડે છે, તેથી પૂજા કરનારને પૂજાફળની અનુપપત્તિ નથી, આ પ્રકારની તૈયાયિકની માન્યતામાં ગૌરવદોષ આવે છે, તે બતાવવા માટે અન્ય હેતુ કહે છે પ્રતિષ્ઠાવિધિથી થયેલ દેવતાનું ‘આ પ્રતિમા હું છું’, એ પ્રકારનું જ્ઞાન અને પ્રતિષ્ઠાવિધિથી પ્રતિમામાં આધાન થયેલા સંસ્કાર અનનુગત એવા તે બે પૂજાફળના પ્રયોજક સ્વીકારાયે છતે ગૌરવદોષ છે. આશય એ છે કે નૈયાયિકની માન્યતા પ્રમાણે પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિમાદિમાં દેવતાનું અહંકાર-મમકારરૂપ સન્નિધાન થાય છે, તે રૂપ દેવતાનું જ્ઞાન પૂજાફળનું પ્રયોજક છે, અને પ્રતિષ્ઠાવિધિ દ્વારા Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૦ જિનભક્તિાસિંશિકા/શ્લોક-૧૯ પ્રતિમામાં સંસ્કાર આધાન થયા છે, તે સંસ્કાર પણ પૂજાફળના પ્રયોજક છે. તેથી પૂજાફળના પ્રયોજક બે થયા : (૧) દેવતાનું જ્ઞાન, અને (૨) પ્રતિમામાં આધાન થયેલ સંસ્કાર. આ બન્ને પ્રયોજકોમાંથી કોઈ એક પણ પ્રયોજક હોય તો તૈયાયિક મતાનુસાર પૂજાફળની પ્રાપ્તિ થાય છે. વળી આ બન્ને કારણોમાં અનુગત કારણતા નથી; કેમ કે દેવતાનું જ્ઞાન, જ્ઞાનત્વેન કારણ છે, અને પ્રતિમામાં પ્રતિષ્ઠાવિધિ દ્વારા આધાન થયેલા સંસ્કારો સંસ્કારત્વેન કારણ છે, અને તે બંનેને પૂજાફળના પ્રયોજક સ્વીકારીએ તો બે કાર્ય-કારણભાવ માનવારૂપ ગૌરવદોષ પ્રાપ્ત થાય. તે આ રીતે – જે સ્થાનમાં દેવતાના જ્ઞાનને કારણે પૂજાના ફળની પ્રાપ્તિ છે, તે સ્થાનમાં દેવતાનું જ્ઞાન અને પૂજાના ફળ વચ્ચે કાર્યકારણભાવ છે, અને જે સ્થાનમાં પ્રતિમામાં આધાન થયેલા સંસ્કારોને કારણે પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે, તે સ્થાનમાં સંસ્કાર અને પૂજાના ફળ વચ્ચે કાર્યકારણભાવ છે. તેથી બે પ્રકારના કાર્યકારણભાવ માનવા પડે, તે રૂપ ગૌરવની પ્રાપ્તિ થાય. અહીં વિશેષ એ છે કે નીલદંડ-પીતદંડ-કૃષ્ણદંડ અનુગત દંડત્વધર્મ છે. તેથી દંડત્વેન ઘટવેન એક કાર્યકારણભાવ છે, પરંતુ નીલ દંડત્વ-ઘટત્વ કે પીત દંડત્વ-ઘટત્વ કે કૃષ્ણ દંડત્વ-ઘટત્વ વચ્ચે જુદા જુદા કાર્યકારણભાવો સ્વીકારવામાં આવતા નથી; કેમ કે નીલ-પીત-કૃષ્ણ દંડ અનુગત એક દંડત્વધર્મ છે, અને ઘટના અર્થીને દંડમાં રહેલા નીલત્વ-પીતત્વ-કૃષ્ણત્વ આદિ ધર્મ સાથે કોઈ પ્રયોજન નથી, પણ ઘટનો અર્થી કોઈપણ દંડને ઘટના ઉપાયરૂપે સ્વીકારીને પ્રવૃત્તિ કરે છે; પરંતુ જેમ નીલ-પીત-કૃષ્ણદંડમાં દંડવ જાતિ અનુગત છે, તેમ પ્રસ્તુતમાં દેવનું જ્ઞાન અને પ્રતિમામાં આધાન થયેલા સંસ્કાર તે બંનેમાં અનુગત એવી કોઈ જાતિ નથી, પણ દેવના જ્ઞાનમાં જ્ઞાનત્વજાતિ છે, અને પ્રતિમામાં આધાન થયેલા સંસ્કારમાં સંસ્કારત્વજાતિ છે, અને તે રૂપે પૂજાફળની સાથે કાર્યકારણભાવ સ્વીકારીએ, તો જે સ્થાનમાં પૂજાફળની પ્રાપ્તિ પ્રત્યે સંસ્કાર કારણ છે પણ દેવતાનું જ્ઞાન કારણ નથી, તે સ્થાનમાં પ્રતિમામાં રહેલ સંસ્કાર Page #96 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિદ્વાર્નાિશિકા/બ્લોક-૧૯ અને પૂજાફળ વચ્ચે કાર્યકારણભાવ છે, અને જે સ્થાનમાં દેવતાના જ્ઞાનથી પૂજાફળની પ્રાપ્તિ થાય છે, તે સ્થાનમાં દેવતાનું જ્ઞાન અને પૂજાફળની વચ્ચે કાર્યકારણભાવ છે. તેથી પૂજાફળ પ્રત્યે બંને હેતુઓ સ્વીકારીએ તો જે સ્થાનમાં પ્રતિમામાં આધાન થયેલા સંસ્કારથી પૂજાના ફળની પ્રાપ્તિ થાય છે, તે સ્થાનમાં દેવતાનો ઉપયોગ ન હોવાથી દેવતાનું જ્ઞાન વ્યભિચારી પ્રાપ્ત થાય. તે દોષના નિવારણ માટે સંસ્કારથી જન્ય પૂજાફળ કરતાં જુદા પ્રકારના પૂજાફળ પ્રત્યે દેવતાનું જ્ઞાન કારણ છે, અને દેવતાના જ્ઞાનથી જન્ય પૂજાફળ કરતાં જુદા પ્રકારના પૂજાફળ પ્રત્યે પ્રતિમામાં આધાન થયેલ સંસ્કાર કારણ છે. તેથી તેમ માનવામાં આવે તો વ્યભિચારદોષનું નિવારણ થાય, પરંતુ ગૌરવદોષ પ્રાપ્ત થાય અર્થાત્ દેવતાનું જ્ઞાન અને પૂજાફળની પ્રાપ્તિ વચ્ચે એક કાર્યકારણભાવ છે, અને પ્રતિમામાં પડેલ સંસ્કાર અને પૂજાફળની પ્રાપ્તિ વચ્ચે બીજો કાર્યકારણભાવ છે, એમ સ્વીકારીએ તો વ્યભિચાર દોષ આવે નહિ, પરંતુ બે કાર્યકારણભાવ સ્વીકારવારૂપ ગૌરવદોષ પ્રાપ્ત થાય; અને જૈન મતાનુસાર પ્રતિષ્ઠાવિધિ દ્વારા મુખ્ય દેવતાના આલંબનવાળો ભાવ પ્રતિમામાં ઉપચારથી પ્રતિષ્ઠિત કરવામાં આવે છે અને પૂજા કરનારને પ્રતિષ્ઠિતત્વ જ્ઞાનને કારણે ભગવાનની ભક્તિ થાય છે અને તેનાથી પૂજાના ફળની પ્રાપ્તિ થાય છે. તેથી પ્રતિષ્ઠિતત્વના જ્ઞાનને કારણે ઉત્પન્ન થયેલી ભગવાનની ભક્તિ અને પૂજાનું ફળ એ બે વચ્ચે એક કાર્યકારણભાવ પ્રાપ્ત થાય છે. માટે જૈન મતાનુસાર લાઘવની પ્રાપ્તિ છે. આનાથી એ ફલિત થાય કે પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિમામાં દેવતાનું સંનિધાન થતું નથી કે પ્રતિમામાં કોઈ શક્તિવિશેષરૂપ સંસ્કાર આધાન થતા નથી અને અસ્પૃશ્યના સ્પર્શાદિ દ્વારા તે સંસ્કારનો નાશ થાય છે, તેમ પણ નથી; પરંતુ પ્રતિષ્ઠાવિધિ દ્વારા પ્રતિષ્ઠા કરાવનાર આત્મામાં મુખ્ય પ્રતિષ્ઠા થાય છે અને ઉપચારથી પ્રતિમામાં પ્રતિષ્ઠા થાય છે અને ઉપચારથી પ્રતિષ્ઠિત પ્રતિમાને જોઈને વિવેકી પુરુષને પ્રતિષ્ઠિતત્વનું જ્ઞાન થાય છે તેના કારણે પૂજા કરનારને જેટલા પ્રમાણમાં ભગવાનની ભક્તિનો પરિણામ થાય છે, તે પરિણામ અનુસાર તેને પૂજાના ફળની પ્રાપ્તિ છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ ૭૨ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૯ પૂર્વમાં નૈયાયિકની માન્યતા અનુસાર પ્રતિષ્ઠાવિધિથી શું થાય છે, જેના કારણે પૂજાફળની પ્રાપ્તિ થાય છે, તે બતાવીને તૈયાયિકનું તે કથન સંગત નથી, તે યુક્તિથી સ્થાપન કર્યું. તેની પૂર્વે જૈન મતાનુસાર પ્રતિષ્ઠાવિધિથી કઈ રીતે પૂજાફળની પ્રાપ્તિ થાય છે, તે યુક્તિથી બતાવેલ. તે પ્રમાણે જૈન મતાનુસાર પ્રતિષ્ઠાવિધિથી પ્રતિમામાં ઉપચારથી પ્રતિષ્ઠા થાય છે અને પ્રતિષ્ઠિતત્વના જ્ઞાનને કારણે પૂજા કરનારને પૂજાફળની પ્રાપ્તિ થાય છે, એમ પૂર્વમાં સ્થાપન થયું. ત્યાં તૈયાયિકો તરફથી કોઈક કહે છે – તમારા મત પ્રમાણે પણ કોઈ પૂજા કરનાર પુરુષ વ્યાસંગદશામાં હોય=આ ભગવાનની પ્રતિમા પ્રતિષ્ઠિત છે, એ પ્રકારના ઉપયોગરહિત દશામાં હોય ત્યારે તે પૂજા કરનારને પ્રતિષ્ઠિતત્વનું જ્ઞાન થતું નથી, તેથી તે પૂજા કરનારા પુરુષને પૂજાફળની પ્રાપ્તિ થશે નહિ; કેમ કે પ્રતિષ્ઠિતત્વના પ્રતિસંધાનથી થયેલ ભગવદ્ ભક્તિથી પૂજાફળની પ્રાપ્તિ છે, એમ જૈનો કહે છે; અને જેને પ્રતિષ્ઠિતત્વનું પ્રતિસંધાન નથી, તે પૂજા કરનારને પ્રતિષ્ઠિતત્વના પ્રતિસંધાનથી થયેલી ભક્તિ નથી, માટે પૂજાફળની પ્રાપ્તિ થશે નહિ. આ પ્રકારના નૈયાયિક તરફથી અપાયેલા દોષનું નિવારણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે પ્રતિષ્ઠિતત્વના પ્રતિસંધાન વિના પૂજા કરનારને વિશેષ ફળનો અભાવ હોવા છતાં પણ પ્રીતિ આદિ દ્વારા સામાન્ય ફળની પ્રાપ્તિ છે. આશય એ છે કે લોકોત્તમ પુરુષના આલંબનવાળો ભાવ આ પ્રતિમામાં ઉપચારથી પ્રતિષ્ઠિત છે, એવું જે શ્રાવક પ્રતિસંધાન કરે છે, અને તે પ્રતિસંધાનના કારણે લોકોત્તમ પુરુષના સ્વરૂપને ઉપસ્થિત કરીને “તે લોકોત્તમ પુરુષની હું ભક્તિ કરું છું” એ પ્રકારનો વિશેષ ભાવ જે શ્રાવક કરે છે, તેને અનુરૂપ વિશેષ નિર્જરા તે શ્રાવકને થાય છે; પરંતુ જે પૂજા કરનાર શ્રાવકો પ્રતિષ્ઠિતત્વનું પ્રતિસંધાન કરતા નથી, આમ છતાં “આ ભગવાનની મૂર્તિ છે એ પ્રકારની ઉપસ્થિતિ કરીને ભગવાન પ્રત્યે જે પ્રકારના પ્રીતિ આદિ ભાવોથી યુક્ત ભક્તિ કરે છે, તેને અનુરૂપ સામાન્યથી નિર્જરારૂપ ફળને પ્રાપ્ત કરે છે. વળી જે આચાર્ય કહે કે પૂજા કરનારને યથાર્થ પ્રતિષ્ઠિતત્વનું પ્રત્યભિજ્ઞાન થાય તો જ પૂજાનું ફળ મળે, અન્યથા નહિ, તેઓને નૈયાયિકે આપેલો દોષ પ્રાપ્ત થાય જ છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિહાવિંશિકા/શ્લોક-૧૯ આશય એ છે કે જૈન દર્શનમાં પણ કેટલાક આચાર્ય કહે છે કે વિધિપૂર્વક ભગવાનની જે પ્રતિષ્ઠા કરાયેલ હોય તે સર્વની યથાર્થ ઉપસ્થિતિ કરીને “આ પ્રતિમા તે જ છે કે જેમાં આ વિધિથી પ્રતિષ્ઠા થયેલી છે. તેવી ઉપસ્થિતિ કરીને જે શ્રાવક ભગવાનની ભક્તિ કરે છે, તેઓને જ પૂજાનું ફળ મળે છે, અન્ય શ્રાવકને પૂજાનું ફળ પ્રાપ્ત થતું નથી, આ પ્રકારનું જે આચાર્યો કહે છે, તેમના મતમાં નૈયાયિકે આપેલો દોષ પ્રાપ્ત થાય છે. તેથી ગ્રંથકારશ્રીને તે માન્યતા પ્રત્યે સ્વરસ નથી. ઉત્થાન : પૂર્વમાં ગ્રંથકારશ્રીએ પ્રતિષ્ઠાને કારણે પૂજા કરનારને કઈ રીતે ફળ થાય છે, તેનું સ્થાપન કર્યું, અને તે કથનથી, નૈયાયિકની માન્યતાનું નિરાકરણ થયું, તેમ પૂર્વમાં યુક્તિથી બતાવ્યું. - હવે નવ્ય તૈયાયિકના મતાનુસાર પૂજા કરનારને પ્રતિષ્ઠાવિધિને કારણે કઈ રીતે પૂજાફળની પ્રાપ્તિ થાય છે, તેમ બતાવીને તેનું નિરાકરણ કરે છે – ટીકા : ये तु नव्यनैयायिकाः प्रतिष्ठाविधिना जनितं विचित्रमदृष्टं स्वाश्रयात्मसंयोगाश्रयस्य पूज्यताप्रयोजकमभ्युपयन्ति, तेषां तद्व्यक्तिविशिष्टसम्बन्धाग्रहेऽतिप्रसङ्गः, तद्ग्रहे चाननुगम इति । ટીકાર્ચ - જે તુ... વાનનુ તિ ! વળી પ્રતિષ્ઠાવિધિથી જનિત એવું વિચિત્ર અદષ્ટ પૂજા કરનારને પૂજાફળની પ્રાપ્તિનું કારણ બને એવું વિલક્ષણ અદષ્ટ, સ્વાશ્રયઆત્મસંયોગાશ્રય એવી પ્રતિમાદિની પૂજયતાનું પ્રયોજક જે નવ્ય તૈયાયિકો સ્વીકારે છે= સ્વ અર્થાત્ અદષ્ટ, તેનો આશ્રય પ્રતિષ્ઠા કરાવનારનો આત્મા, તે આત્માનો સંયોગ પ્રતિષ્ઠાકાળમાં પ્રતિમા સાથે થાય છે તેથી તે સંયોગનો આશ્રય પ્રતિમા બને છે. માટે સ્વાશ્રયઆત્મસંયોગાશ્રયત્ન સંબંધથી પ્રતિષ્ઠાવિધિથી જનિત એવું પ્રતિષ્ઠા કરાવનારના આત્મામાં રહેલા અદષ્ટથી વિશિષ્ટ પ્રતિમા બને છે. તેથી પ્રતિમામાં રહેલું Page #99 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિદ્વાત્રિંશિકા/બ્લોક-૧૯ પ્રતિષ્ઠાવિધિથી જનિત એવું વિચિત્ર અદૃષ્ટ પ્રતિમાની પૂજ્યતાનું પ્રયોજક છે, એમ જે તવ્ય તૈયાયિકો સ્વીકારે છે, તેમાં તેઓને નવ્ય તૈયાયિકોને, તદ્ઘતિવિશિષ્ટસમ્વન્ધાપ્રશ્ને તદ્ વ્યક્તિમાં વિશિષ્ટ સંબંધનો અગ્રહ થયે છતે= સ્વાશ્રયઆત્મસંયોગાશ્રયત્વસંબંધથી અદૃષ્ટ વિશિષ્ટ એવી પ્રતિમારૂપ વ્યક્તિમાં પ્રતિષ્ઠાવિધિથી જનિત એવા વિશિષ્ટ સંબંધનો અગ્રહ થયે છતે, અતિપ્રસન્[:=અતિપ્રસંગ આવશે=પ્રતિમાને પૂજવાનો અતિપ્રસંગ આવશે, ચ તપ્રદુ=અને તેનો ગ્રહ થયે છતે=સ્વાશ્રયઆત્મસંયોગાશ્રયત્વસંબંધથી અદૃષ્ટવિશિષ્ટ એવી પ્રતિમામાં અને પ્રતિષ્ઠા કરાવતારતા આત્મામાં સ્વાશ્રયઆત્મસંયોગાશ્રયત્વરૂપ વિશિષ્ટ સંબંધનો ગ્રહ થયે છતે, અનનુનમઃ= અનનુગમ છે અર્થાત્ પ્રતિમામાં પૂજ્યતાનો અનુગમ હોવા છતાં સ્વાશ્રયઆત્મસંયોગાશ્રયત્વસંબંધથી અષ્ટવિશિષ્ટ એવા પ્રતિષ્ઠા કરાવનારના આત્મામાં પૂજ્યતાનો અનનુગમ છે અર્થાત્ પૂજ્યતાનું અનુસરણ નથી. રૂતિ શબ્દ નૈયાયિકની માન્યતાના નિરાકરણની સમાપ્તિ માટે છે. ભાવાર્થ : ૭૪ નવ્ય નૈયાયિકો કહે છે પ્રતિષ્ઠાવિધિ કરાવનારના આત્મામાં વિશિષ્ટ કોટીનું અદૃષ્ટ પેદા થાય છે, અને આ અદૃષ્ટનો આશ્રય પ્રતિષ્ઠા કરાવનારો આત્મા છે, અને એ આત્માનો સંયોગ પ્રતિષ્ઠાકાળમાં પ્રતિમા સાથે થાય છે. તેથી સ્વાશ્રયઆત્મસંયોગાશ્રયત્વસંબંધથી અદૃષ્ટવિશિષ્ટ પ્રતિમા બને છે અર્થાત સ્વ એટલે અદૃષ્ટ, તેનો આશ્રય પ્રતિષ્ઠા કરાવનારનો આત્મા, અને તેનો સંયોગ પ્રતિષ્ઠાકાળમાં પ્રતિમા સાથે થાય છે, તેથી તે સંયોગનો આશ્રય પ્રતિમા છે, માટે સ્વાશ્રયઆત્મસંયોગાશ્રયત્વસંબંધથી અદૃષ્ટવિશિષ્ટ પ્રતિમા બને છે, અને તે પ્રતિમામાં રહેલ અદૃષ્ટ પૂજ્યતાનું પ્રયોજક છે=પ્રતિમાની પૂજ્યતાનું પ્રયોજક છે. - આશય એ છે કે પ્રતિષ્ઠાવિધિથી જનિત અદૃષ્ટ સમવાયસંબંધથી પૂજ્યતાનું પ્રયોજક નથી, પરંતુ સ્વાશ્રયઆત્મસંયોગાશ્રયત્વસંબંધથી પૂજ્યતાનું પ્રયોજક છે. તેથી પ્રતિષ્ઠા થયા પછી પ્રતિષ્ઠા કરાવનારનો આત્મા પૂજ્ય બનતો નથી, Page #100 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિદ્વાત્રિંશિકા/મ્લોક-૧૯ ૭૫ પરંતુ પ્રતિમા પૂજ્ય બને છે. આ પ્રકારે જે નવ્ય નૈયાયિકો કહે છે, તેમાં શું દોષ આવે ? તે બતાવવા ગ્રંથકારશ્રી કહે છે - કોઈક પુરુષને તવ્યક્તિરૂપ પ્રતિમામાં વિશિષ્ટ સંબંધનો અગ્રહ થયે છતે તે પુરુષને તે પ્રતિમાની પૂજા કરવાનો અતિપ્રસંગ આવે અર્થાત્ પ્રતિષ્ઠાવિધિથી જે પ્રતિમામાં અદૃષ્ટ પેદા થાય છે, તે પ્રતિમારૂપ વ્યક્તિમાં સ્વાશ્રયઆત્મસંયોગાશ્રયસ્વસ્વરૂપ વિશિષ્ટ સંબંધનું ગ્રહણ ન થાય તો તે પુરુષને ભ્રમ થાય કે આ પ્રતિમાની પ્રતિષ્ઠા થયેલ નથી. તેથી તે પુરુષ તે પ્રતિમાની પૂજા કરે નહિ. આમ છતાં સ્વાશ્રયઆત્મસંયોગાશ્રયત્વસંબંધથી પ્રતિમાની પૂજ્યતાનું પ્રયોજક અદૃષ્ટ તે પ્રતિમામાં વિદ્યમાન છે, તેથી તે પુરુષને તે પ્રતિમાની પૂજા ક૨વાનો અતિપ્રસંગ આવે; કેમ કે વિશિષ્ટ સંબંધથી અદૃષ્ટના જ્ઞાનને નવ્ય નૈયાયિકો પૂજ્યતાનું પ્રયોજક કહેતા નથી, પરંતુ વિશિષ્ટ સંબંધથી અદૃષ્ટને પૂજ્યતાનું પ્રયોજક કહે છે; અને વિશિષ્ટ સંબંધથી અદષ્ટ તે પ્રતિમામાં વિદ્યમાન છે, માટે પ્રતિમામાં વિશિષ્ટ સંબંધનો અગ્રહ થવા છતાં તે પુરુષને તે પ્રતિમાની પૂજા કરવાનો અતિપ્રસંગ પ્રાપ્ત થાય. વળી કોઈ પૂજા કરનારને પ્રતિમારૂપ તવ્યક્તિમાં વિશિષ્ટ સંબંધનું ગ્રહણ થાય તો તે પુરુષ પ્રતિમાની પૂજા કરે છે, આમ છતાં જેમ તેને પ્રતિમામાં સ્વાશ્રયઆત્મસંયોગાશ્રયત્વસંબંધથી અદૃષ્ટનું ગ્રહણ થયું, તેમ પ્રતિષ્ઠા કરાવનારના આત્મામાં પણ સ્વાશ્રયઆત્મસંયોગાશ્રયત્વસંબંધથી અદૃષ્ટનું ગ્રહણ થાય છે; તોપણ જેમ પ્રતિમાની પૂજા કરનાર પુરુષને પ્રતિમામાં પૂજ્યતાનો અનુગમ છે, તેમ પ્રતિષ્ઠા કરાવનારના આત્મામાં પૂજ્યતાનો અનુગમ નથી. તેથી પ્રતિષ્ઠાવિધિથી જનિત વિચિત્ર અદૃષ્ટ સ્વાશ્રયઆત્મસંયોગાશ્રયરૂપ વસ્તુની પૂજ્યતાનું પ્રયોજક છે, તેમ સ્વીકારી શકાય નહીં; અને જો તેમ સ્વીકારીએ તો પ્રતિષ્ઠા કરાવનારના આત્માને પણ પૂજ્ય સ્વીકારવાની આપત્તિ આવે. આશય એ છે કે સ્વ એટલે અદૃષ્ટ, અને એનો આશ્રય પ્રતિષ્ઠા કરાવનારનો આત્મા, અને તે આત્માનો સંયોગ પ્રતિષ્ઠાકાળમાં પ્રતિમા સાથે થાય છે. તેથી તે સંયોગનો આશ્રય પ્રતિમા બને છે, તેમ પ્રતિષ્ઠા કરાવનારનો આત્મા પણ બને છે; કેમ કે સંયોગ ઉભયમાં રહેનારો ધર્મ છે. તેથી આ સંબંધથી અદૃષ્ટને પૂજ્યતાનું પ્રયોજક સ્વીકા૨ીએ તો પૂજ્યતાનો અનુગમ પ્રતિમામાં થાય છે, તેમ પ્રતિષ્ઠા કરાવનારના Page #101 -------------------------------------------------------------------------- ________________ ૭૬ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૯ આત્મામાં પણ થવો જોઈએ; પરંતુ પ્રતિષ્ઠા કરાવનારના આત્મામાં પૂજ્યતાનો અનુગમ થતો નથી, તેથી નવ્ય તૈયાયિકને અનઅનુગમ નામનો દોષ પ્રાપ્ત થાય છે. અનુગમ=અનુસરણ અર્થાતું જ્યાં જ્યાં સ્વાશ્રયઆત્મસંયોગાશ્રયત્વ પ્રાપ્ત થતું હોય ત્યાં ત્યાં પૂજ્યતાનું અનુસરણ થવું જોઈએ, પરંતુ પ્રતિષ્ઠા કરાવનારના આત્મામાં સ્વાશ્રયઆત્મસંયોગાશ્રયત્વ હોવા છતાં પૂજ્યતાનું અનુસરણ નથી, તે અનનગમ દોષ છે. ઉત્થાન : પૂર્વમાં ગ્રંથકારશ્રીએ જૈન મતાનુસાર પ્રતિષ્ઠાવિધિ પ્રતિમાની પૂજા કરનારને કઈ રીતે નિર્જરારૂપ ફળનું કારણ બને છે, તે બતાવ્યું, અને એ કથન એમ જ છે તે દૃઢ કરવા માટે પ્રથમ નૈયાયિકની માન્યતા પ્રમાણે પ્રતિષ્ઠાવિધિથી પ્રતિમામાં શું વિશેષ પેદા થાય છે કે જેથી પૂજાફળની પ્રાપ્તિ થાય છે ? તે બતાવીને તૈયાયિકનું કથન યુક્તિરહિત છે, તે બતાવ્યું. ત્યારપછી નવ્ય તૈયાયિકની માન્યતા પ્રમાણે પ્રતિષ્ઠાવિધિથી પ્રતિમામાં શું પેદા થાય છે ? જેથી પ્રતિમા પૂજ્ય બને છે, તે બતાવીને તેમ સ્વીકારવામાં પણ શું દોષ પ્રાપ્ત થાય છે ? તે ગ્રંથકારે બતાવ્યું. હવે પ્રતિષ્ઠા થયા પછી પ્રતિમા કઈ રીતે પૂજ્ય બને છે તે વિષયક તર્કશિરોમણિ એવા ચિંતામણિકારનો મત બતાવીને તેમાં આવતા દોષો બતાવવા અર્થે કહે છે – ટીકા : यत्पुनरुच्यते चिन्तामणिकृता - "प्रतिष्ठितं पूजयेदिति" विधिवाक्येन प्रतिष्ठिताया कारणत्वं न बोध्यते, किं तु भूतार्थेक्तानुशासनादतीतप्रतिष्ठे पूज्यत्वं बोध्यते, तथा च प्रतिष्ठाध्वंसः प्रतिष्ठाकालीनयावदस्पृश्यस्पर्शादिप्रतियोगिकानादिसंसर्गाभावसहितः पूज्यत्वप्रयोजकः, स च प्रागभावोऽत्यन्ताभावश्च क्वचिदिति तदप्यविचारितरमणीयं, प्रतिष्ठायाः क्रियेच्छारूपत्वे तद्ध्वंसस्य प्रतिमाऽनिष्ठत्वात्, संयोगरूपत्वेऽपि द्विष्ठत्वात्, कारणीभूताभावप्रतियोगित्वेन पूजाफले प्रतिष्ठायाः प्रतिबन्धकत्वव्यवहाराऽऽपत्तेः, क्तप्रत्ययस्थलेऽपि 'प्रोक्षिता Page #102 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૯ ૭૭ व्रीहयः' इत्यादौ ध्वंसव्यापारकत्वाकल्पनात् कालान्तरभाविनि फले चिरनिष्ठस्य (नष्टस्य) भावव्यापारकत्वनियमाच्च, अन्यथाऽपूर्वोच्छेदापत्तेश्च । किञ्च किञ्चिदवयवनाशेन प्रतिमान्तरोत्पत्तौ तव तत्र प्रतिष्ठाध्वंसानभ्युपगमात् पूज्यताऽनापत्तिः, प्रतिष्ठितत्वबुद्धिबलाद् व्रीहिषु संस्कृतत्वस्येव तेन तस्य न क्षतिरित्यभ्युपगमे च यथाप्रतीतिशबलवस्त्वभ्युपगमोऽपि बलादापतेदिति किमतिપવિતે ? મારા ટીકાર્ચ - ત્યુનતે .. વિમતિપત્નવિર્તન ! જે વળી ચિંતામણિકાર વડે કહેવાય છે, તે પણ અવિચારિત રમણીય છે, એમ અત્રય છે. ચિંતામણિકાર શું કહે છે ? તે બતાવે છે – પ્રતિષ્ઠિતની પૂજા કરવી જોઈએ, એ પ્રકારના વિધિવાક્ય દ્વારા પ્રતિષ્ઠાનું કારણપણું જણાતું નથી અર્થાત્ પ્રતિષ્ઠાની ક્રિયાનું પ્રતિમાની પૂજ્યતામાં કારણપણું જણાતું નથી, પરંતુ ભૂત અર્થમાં 'નું અનુશાસન હોવાથી= પ્રતિષ્ઠિત એ શબ્દમાં રહેલ “વત્ત' શબ્દ ભૂત અર્થમાં હોવાથી, અતીત પ્રતિષ્ઠમાં ભૂતકાળમાં પ્રતિષ્ઠા થઈ છે એવી વસ્તુમાં, પૂજ્યપણું જણાય છે. આ પ્રકારે ચિંતામણિકારે પોતાનો મત બતાવ્યો, તેનાથી શું ફલિત થાય છે ? તે બતાવે છે – તથા .... અને તે રીતેપ્રતિષ્ઠિત પૂગયેત્ એ પ્રકારના વિધિવાક્યથી અતીત પ્રતિષ્ઠાવાળી વસ્તુમાં પૂજ્યતાનો બોધ થાય છે તે રીતે, પ્રતિષ્ઠાવાત્રીનयावदस्पृश्यस्पर्शादिप्रतियोगिकानादिसंसर्गाभावसहितः प्रतिष्ठाध्वंसः पूज्यत्वप्रयोजकः પ્રતિષ્ઠાકાલીન થાવ અસ્પૃશ્ય સ્પર્શાદિ પ્રતિયોગિક અનાદિ સંસર્ગભાવ સહિત પ્રતિષ્ઠાધ્વસ પૂજ્યતાનો પ્રયોજક છે–પ્રતિષ્ઠાકાળથી માંડીને જ્યાં સુધી અસ્પૃશ્યતા સ્પર્ધાદિ ન થાય ત્યાં સુધી તે અસ્પૃશ્યના સ્પશદિર પ્રતિયોગિક અનાદિ સંસર્ગાભાવ પ્રતિમામાં છે, તેનાથી સહિત એવો પ્રતિષ્ઠાનો ધ્વસ પ્રતિમામાં છે, અને તેવો પ્રતિષ્ઠાનો ધ્વંસ પૂજયતાનો પ્રયોજક છે, અને તેપ્રતિષ્ઠાકાળથી માંડીને અસ્પૃશ્યતા સ્પર્ધાદિનો અનાદિ સંસર્ગાભાવ છે, તે ક્વચિત્ પ્રાગભાવરૂપે છે અને ક્વચિત્ અત્યંતાભાવરૂપે છે જે Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૮ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૯ પ્રતિમામાં અસ્પૃશ્યનો સ્પર્શ ભવિષ્યમાં થવાનો છે, તે પ્રતિમામાં અનાદિ સંસર્ગાભાવ પ્રાગભાવરૂપ છે, અને જે પ્રતિમામાં ભવિષ્યમાં ક્યારેય અસ્પૃશ્યનો સ્પશિિદ થવાનો નથી, તે પ્રતિમામાં અનાદિ સંસર્ગાભાવ અત્યંતાભાવરૂપ છે, એ પ્રમાણે ચિંતામણિકાર કહે છે. તે પણ=ચિંતામણિકારનું તે કથન પણ, અવિચારિત રમણીય છે; કેમ કે પ્રતિષ્ઠાનું ક્રિયાઈચ્છારૂપપણું હોતે છતે=શાસ્ત્રવિધિ અનુસાર કાયિક ક્રિયા, અને પ્રતિષ્ઠા દ્વારા પ્રતિમામાં અતિશયતા આધાત કરવાની ઈચ્છારૂપ પ્રતિષ્ઠા હોતે છતે, તેના ધ્વસનું પ્રતિમામાં અનિષ્ઠાણું છે–પ્રતિષ્ઠાનો ધ્વંસ પ્રતિમામાં રહેતો નથી. અહીં પૂર્વપક્ષી કહે કે પ્રતિષ્ઠાને ક્રિયારૂપ અથવા ઇચ્છારૂપ સ્વીકારીએ તો પ્રતિષ્ઠા કરાવનાર પુરુષમાં તેનો ધ્વંસ પ્રાપ્ત થાય, પરંતુ પ્રતિમામાં પ્રાપ્ત થાય નહિ; પણ અમે પ્રતિષ્ઠાને પ્રતિમા સાથે સંયોગરૂપ સ્વીકારીશું અર્થાત્ પ્રતિષ્ઠાક્રિયાકાલીન પ્રતિષ્ઠા કરાવનાર પુરુષના પ્રતિમા સાથેના સંયોગરૂપ પ્રતિષ્ઠાને સ્વીકારીશું, તેથી પ્રતિષ્ઠાનો ધ્વંસ પ્રતિમામાં પ્રાપ્ત થશે. એના નિરાકરણ માટે બીજો હેતુ કહે છે – સંયોજારૂપવૅડપિ દિઇત્વ ... પ્રતિષ્ઠાનું સંયોગરૂપપણું હોતે છતે પણ દ્વિષ્ઠાણું છે–પ્રતિષ્ઠાનું સંયોગરૂપણું હોતે છતે પ્રતિષ્ઠા કરાવનાર પુરુષમાં અને પ્રતિમામાં સંયોગ છે. પ્રતિમાનો સંયોગ પ્રતિષ્ઠા કરાવનારના આત્મામાં અને પ્રતિમામાં પ્રાપ્ત થવાથી પ્રતિષ્ઠાનો ધ્વંસ પણ બંનેમાં પ્રાપ્ત થાય છે. તેથી ચિંતામણિકારના મતાનુસાર ધ્વંસને પૂજાફળનું પ્રયોજક સ્વીકારીએ તો પ્રતિમા અને પ્રતિષ્ઠા કરાવનાર બંનેને પૂજ્ય સ્વીકારવાની આપત્તિ આવે. તેના નિવારણ માટે ચિંતામણિકાર કોઈક પરિષ્કાર કરીને પ્રતિમાનિષ્ઠ સંયોગનું ગ્રહણ થાય તે રીતે વિશિષ્ટ સંયોગને પ્રતિષ્ઠારૂપ સ્વીકારે તો પ્રતિષ્ઠાધ્વસ પ્રતિમામાં પ્રાપ્ત થાય. આમ છતાં પ્રતિષ્ઠાધ્વંસને પૂજ્યતાનું પ્રયોજક સ્વીકારવામાં શું દોષ પ્રાપ્ત થાય ? તે બતાવવા અર્થે અન્ય હેતુ કહે છે – રમૂનામાવ .... કારણભૂત અભાવપ્રતિયોગીપણું હોવાને કારણે= પ્રતિમાની પૂજા કરનારને પૂજાળની પ્રાપ્તિમાં કારણભૂત એવા બંસરૂપ Page #104 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિદ્વાચિંશિકા/બ્લોક-૧૯ ૭૯ અભાવનું પ્રતિયોગીપણું પ્રતિષ્ઠામાં હોવાને કારણે, પૂજાના ફળમાંપ્રતિમાની પૂજા કરનારને પ્રાપ્ત થતા પૂજાના ફળમાં, પ્રતિષ્ઠાના પ્રતિબંધકત્વના વ્યવહારની આપત્તિ છેપ્રતિમાની કરાયેલી પ્રતિષ્ઠા, પૂજાફળની પ્રાપ્તિમાં પ્રતિબંધક છે, એ પ્રકારનો વ્યવહાર કરવાની આપત્તિ છે. આ રીતે ચિંતામણિકારના મતમાં ધ્વસને પૂજ્યતાના પ્રયોજકરૂપે સ્વીકારવામાં ગ્રંથકારશ્રીએ દોષો બતાવ્યા. ત્યાં કોઈ કહે કે “પ્રતિષ્ઠિત' શબ્દમાં રહેલ ‘ક્ત' પ્રત્યય ભૂતકાળના અર્થને બતાવે છે. તેથી પ્રતિષ્ઠાના ધ્વંસ વિના અન્યને પૂજાફળના પ્રયોજક તરીકે સ્વીકારી શકાય નહિ. તેના નિરાકરણ માટે ગ્રંથકારશ્રી અન્ય હેતુ કહે છે – પ્રત્યયસ્થનેડપિ.“વત' પ્રત્યયસ્થળમાં પણ પ્રક્ષિત ત્રીદય: ઈત્યાદિ ધ્વસવ્યાપારકત્વની અકલ્પના છે="fક્ષતા ત્રીદયઃ' એ પ્રકારના પ્રયોગમાં ‘વત' પ્રત્યય છે, છતાં ‘ક્ષિતા ત્રીદા:'નો અર્થ સંસ્કારના ધ્વસવાળું ધાન્ય એ પ્રમાણે કરેલ નથી, પરંતુ સંસ્કારવાળું ધાન્ય, એ પ્રમાણે અર્થ કરેલ છે. તેથી *ક્ષતા ત્રીદય:' ઇત્યાદિ પ્રયોગમાં ધ્વસવ્યાપારકત્વની કલ્પના નથી. અહીં પ્રશ્ન થાય કે પ્રતિષ્ઠા કર્યા પછી કાલાન્તરમાં તે પ્રતિમાની પૂજા કરનારને પ્રતિષ્ઠાના કારણે પૂજાફળની પ્રાપ્તિ થાય છે. હવે જો પ્રતિષ્ઠાના ધ્વંસને વ્યાપારરૂપે ન સ્વીકારીએ તો કાલાન્તરમાં પ્રતિષ્ઠાની ક્રિયા નથી, તેથી તે પ્રતિષ્ઠા દ્વારા તે પ્રતિમાની પૂજા કરનારને પૂજાફળની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે ? થઈ શકે નહીં, પરંતુ ધ્વંસ દ્વારા પ્રતિષ્ઠા પૂજાફળની પ્રાપ્તિમાં કારણ છે, તેમ સ્વીકારીએ તો પૂજા કરતી વખતે પ્રતિષ્ઠાની ક્રિયા નહિ હોવા છતાં પ્રતિષ્ઠાના ધ્વસથી પૂજાફળની પ્રાપ્તિની સંગતિ થઈ શકે. તેનું નિરાકરણ કરીને ગ્રંથકાર પ્રતિષ્ઠાના ધ્વંસને વ્યાપારરૂપે સ્વીકારવાને બદલે પ્રતિષ્ઠાવિધિથી પ્રતિમામાં જન્ય એવા ભાવને વ્યાપારરૂપે સ્વીકારવામાં મુક્તિ બતાવે છે – વાનાન્તરમવિનિ પજો ... કાલાન્તરભાવિ ફળમાં-પ્રતિષ્ઠાનું કૃત્ય કર્યા પછી કાલાન્તરમાં તે પ્રતિમાની પૂજા કરનારને જે નિર્જરારૂપ ફળ પ્રાપ્ત થાય છે, તેમાં, ચિરનષ્ટતા=ચિરનષ્ટ એવા પ્રતિષ્ઠા કૃત્યતા, ભાવવ્યાપારકત્વનો નિયમ છે પૂજાફળ પ્રત્યે પ્રતિષ્ઠા કૃત્યથી જનિત પ્રતિમામાં પ્રગટ થયેલ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૦ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૯ ઉપચરિત સ્વભાવરૂપ ભાવના વ્યાપારપણાનો નિયમ છે. અન્યથા=કાલાતરભાવિફળમાં ચિરાષ્ટતા ભાવવ્યાપારકત્વનો નિયમ ન સ્વીકારવામાં આવે તો, અપૂર્વના ઉચ્છેદની આપત્તિ આવે પ્રતિષ્ઠા પૂર્વે જે પ્રતિમા હતી, તેના કરતાં પ્રતિષ્ઠા કર્યા પછી આ પ્રતિમા અપૂર્વ છે, એ પ્રકારની પ્રતીતિના ઉચ્છેદની આપત્તિ આવે. ચિંતામણિકાર પ્રતિષ્ઠાધ્વંસ દ્વારા પ્રતિષ્ઠાને પૂજાફળનું પ્રયોજક સ્વીકારે છે. તેનું નિરાકરણ કરીને ગ્રંથકારે યુક્તિથી સ્થાપન કર્યું કે ઉપચરિત સ્વભાવરૂપ ભાવાત્મક વ્યાપાર દ્વારા પ્રતિષ્ઠા પૂજાફળનું પ્રયોજક છે. હવે પ્રતિષ્ઠાને ધ્વસ દ્વારા પૂજાફળનું પ્રયોજક સ્વીકારીએ તો શું દોષ આવે ? તે બતાવવા માટે ગ્રંથકાર શિષ્ય થી કહે છે – વિશ્વ ખ્યિ=વળી કોઈક અવયવના નાશથી પ્રતિમાસ્તરની ઉત્પત્તિ થયે છ7=પૂર્વમાં પ્રતિષ્ઠા કરાયેલી પ્રતિમાના ઘસારા આદિથી કિંચિત અવયવોનો નાશ થવાને કારણે પૂર્વમાં પ્રતિષ્ઠિત પ્રતિમા કરતાં અન્ય પ્રતિમાની ઉત્પતિ થયે છતે, તવ=તને=ચિંતામણિકારને, તત્ર ત્યાં= પ્રતિમાનરરૂપે થયેલી પ્રતિમામાં, પ્રતિષ્ઠાધ્વંસનો અનબ્યુપગમ હોવાથી પૂજયતાની અનાપતિ છે–પ્રતિમાસ્તરરૂપે થયેલી પ્રતિમામાં પૂજ્યતાની અપ્રાપ્તિ છે. આ રીતે ચિંતામણિકારના મતથી કોઈક અવયવોના નાશથી તે પ્રતિમા અન્ય પ્રતિમા રૂપે થતી હોવાને કારણે તે પ્રતિમામાં પ્રતિષ્ઠાના ધ્વંસની અપ્રાપ્તિ થવાથી તે પ્રતિમાને અપૂજ્ય સ્વીકારવાની જે આપત્તિ આવી, તેના નિરાકરણ માટે ચિંતામણિકાર શું કહે છે તે બતાવીને, ચિંતામણિકારે જે કહાં તે સ્વીકારવાથી સ્યાદ્વાદની સિદ્ધિ થાય છે, તે બતાવવા અર્થે કહે છે – પ્રતિષ્ઠિતત્વવૃદ્ધિ બનાવું .... પવિતેના વીહિન્દુ સંસ્કૃતવ=અને ધારામાં સંસ્કૃતત્વની જેમ યજ્ઞાદિ કૃત્ય અર્થે ધાન્યને વિશેષ સંસ્કારિત કરવામાં આવેલ હોય, અને સંસ્કારિત કર્યા પછી “ક્ષત ત્રિીદવ:' ઈત્યાદિ વચન દ્વારા તે ધાન્યને યજ્ઞાદિ કૃત્ય અર્થે કૂટવામાં આવે ત્યારે, તે ધાન્યના કોઈક અવયવોનો નાશ થાય છે; આમ છતાં તે ધાવ્યમાં સંસ્કૃતત્વની બુદ્ધિ થાય Page #106 -------------------------------------------------------------------------- ________________ ૮૧ જિનભક્તિવાચિંશિકા/શ્લોક-૧૯ છે, તેની જેમ, પ્રતિષ્ઠિતત્વવિતા=પ્રતિષ્ઠિતત્વની બુદ્ધિના બળથી અવયવોના નાશથી પ્રતિમાસ્તરની ઉત્પત્તિ પૂર્વે તે પ્રતિમામાં પ્રતિષ્ઠા કરાયેલ તે પ્રતિષ્ઠાથી નિષ્પન્ન થયેલ પ્રતિષ્ઠિતત્વની બુદ્ધિ પ્રતિમાતરમાં પણ વર્તે છે તેના બળથી, તેન=તેના બળે કિંચિત્ અવયવોના નાશના બળે, તસ્ય ન ક્ષતિઃ=તેની ક્ષતિ નથી=પ્રતિષ્ઠાધ્વંસની ક્ષતિ નથી=અવયવોના નાશથી ઉત્પન્ન થયેલ પ્રતિમાત્તરમાં પ્રતિષ્ઠાધ્વંસની ક્ષતિ નથી, રૂતિ અમ્યુપામે એ પ્રમાણે સ્વીકાર કરાયે છતે, યથાપ્રતીતિશવતત્તત્ત્વમ્યુનોડ િવત્તાલાપત્રયથાપ્રતીતિ શબલ વસ્તુનો અભ્યપગમ પણ બલાદ્દ પ્રાપ્ત થાય જેમ પ્રતિમામાં ચિંતામણિકારે પ્રતીતિના બળથી પ્રતિષ્ઠાધ્વંસ અને પ્રતિષ્ઠાધ્વસના અભાવનો સ્વીકાર કર્યો, તે પ્રમાણે પ્રતીતિ અનુસાર ભાવાભાવાત્મક શબલ વસ્તુનો અભ્યપગમ પણ બલાદ્દ પ્રાપ્ત થાય=ચિંતામણિકાર ન સ્વીકારે તોપણ પરાણે પ્રાપ્ત થાય, જે ચિંતામણિકારને અનિષ્ટરૂપ છે. રતિ મિતિપત્નવિજોન ? એથી જો ચિંતામણિકાર સ્યાદવાદને સ્વીકારે નહિ, તો આ પ્રકારનું સમાધાન કરી શકે નહિ. તે વિષયમાં અધિક પલ્લવિત કરવામાં શું ? ૧૯. “સંયોજારૂપવૅડપિ' - અહીં ‘પથી એ કહેવું છે કે પ્રતિષ્ઠા ક્રિયારૂપ કે ઇચ્છારૂપ સ્વીકારીએ તો તો પ્રતિષ્ઠા પ્રતિમામાં પ્રાપ્ત થાય નહિ, પરંતુ સંયોગરૂપ પ્રતિષ્ઠા સ્વીકારીએ તોપણ પ્રતિમામાં અને પ્રતિષ્ઠા કરનાર પુરુષમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય. વસ્તપ્રત્યયથજોડપિ' – અહીં ‘નથી એ કહેવું છે કે “વત' પ્રત્યયસ્થાન ન હોય ત્યાં તો ધ્વંસવ્યાપારકત્વની અકલ્પના છે, પરંતુ “પત' પ્રત્યયસ્થળમાં પણ ધ્વસવ્યાપારકત્વની અકલ્પના છે. યથાપ્રતીતિશવત્નવસ્વર્ગ્યુમોડપિ' – અહીં ‘પથી એ કહેવું છે કે કિંચિત્ અવયવોના નાશથી પ્રતિમાન્તરની ઉત્પત્તિ થયે છતે પૂજ્યતાની અનાપત્તિ તો છે, પરંતુ પ્રતિષ્ઠિતત્વની બુદ્ધિના બળથી પૂજ્યતા સ્વીકારવામાં આવે તો યથાપ્રતીતિ શબલ વસ્તુનો અભ્યપગમ પણ બલાત્ પ્રાપ્ત થાય. ભાવાર્થ - | ચિંતામણિકાર કહે છે કે “પ્રતિષ્ઠિત પ્રતિમાની પૂજા કરવી જોઈએ.” એ પ્રકારનું વિધિવાક્ય છે. તેનાથી પૂજાફળ પ્રત્યે પ્રતિષ્ઠા કારણ છે, તેવો બોધ Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮૨ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૯ થતો નથી, પરંતુ અતીત પ્રતિષ્ઠાવાળી પ્રતિમા પૂજાફળનું કારણ છે, તેવો બોધ થાય છે. તેથી પ્રતિષ્ઠાનો ધ્વંસ પ્રતિમાની પૂજ્યતાનું કારણ છે; કેમ કે “પ્રતિષ્ઠિત” એ શબ્દ ભૂતકૃદન્ત છે, માટે તેમાં રહેલ ‘વત' શબ્દ પ્રતિષ્ઠાધ્વંસને બતાવે છે. આ પ્રકારના કથનથી પ્રતિમાની પૂજ્યતાનો પ્રયોજક કેવા પ્રકારનો પ્રતિષ્ઠાધ્વસ ચિંતામણિકારને માન્ય છે ? તે ગ્રંથકારશ્રી સ્પષ્ટ કરે છે – ચિંતામણિકાર માને છે કે પ્રતિમાની પ્રતિષ્ઠા કર્યા પછી તે પ્રતિમામાં પ્રતિષ્ઠાનો ધ્વંસ પ્રાપ્ત થાય છે પ્રતિષ્ઠાની ક્રિયાના નાશરૂપ ધ્વસ પ્રતિમામાં પ્રાપ્ત થાય છે, અને તે ધ્વસ પ્રતિમાની પૂજ્યતાનો પ્રયોજક છે. વળી પ્રતિષ્ઠા કર્યા પછી પ્રતિમાને કોઈ અસ્પૃશ્યના સ્પર્શાદિ થાય તો તે પ્રતિમા પૂજ્ય નથી, તેમ ચિંતામણિકાર માને છે. તેથી માત્ર પ્રતિષ્ઠાધ્વંસને પૂજ્યત્વનો પ્રયોજક સ્વીકારીએ તો જે પ્રતિમામાં પ્રતિષ્ઠાનો ધ્વંસ વિદ્યમાન છે, અને કોઈ અસ્પૃશ્યએ તે પ્રતિમાને સ્પર્શ કરેલો હોય, તોપણ તે પ્રતિમાને પૂજ્ય માનવાની આપત્તિ આવે, તે દોષના નિવારણ માટે વિશિષ્ટ પ્રતિષ્ઠાધ્વસ પૂજ્યતાનો પ્રયોજક છે” તેમ બતાવવા અર્થે ચિંતામણિકાર કહે છે -- પ્રતિષ્ઠાકાળથી માંડીને જ્યાં સુધી અસ્પૃશ્યના સ્પર્શાદિ પ્રતિયોગિક છે એવો અનાદિસંસર્ગાભાવ જે પ્રતિમામાં છે તે પ્રતિમા પૂજ્ય છે, અન્ય નહિ. અહીં પ્રતિષ્ઠાધ્વંસનું વિશેષણ પ્રતિષ્ઠાનીયાવસૃશ્યસ્પવિતિયાનવસંસમાવ:= પ્રતિષ્ઠાકાલીન યાવત્ અસ્પૃશ્યસ્પર્શાદિપ્રતિયોગિક અનાદિસંસર્ગાભાવ કહ્યું, તેનો અર્થ આ પ્રમાણે છે - પ્રતિષ્ઠા કરાવી હોય ત્યારથી માંડી જ્યાં સુધી કોઈ ચંડાલાદિ અસ્પૃશ્ય પુરુષ તે પ્રતિમાનો સ્પર્શ ન કરે ત્યાં સુધી તે પ્રતિમામાં અસ્પૃશ્ય સ્પર્ધાદિ પ્રતિયોગિક અનાદિસંસર્ગાભાવ છે, અને કોઈ અસ્પૃશ્ય સ્પર્શ કરી જાય ત્યારપછી તે પ્રતિમામાં અનાદિસંસર્ગાભાવ નથી; કેમ કે તે પ્રતિમામાં અસ્પૃશ્યનો સ્પર્શ એક વખત થયા પછી તે પુરુષ સદા પ્રતિમાને સ્પર્શીને રહેલો નથી, તેથી તે અસ્પૃશ્યના સ્પર્શનો સંસર્ગાભાવ છે; પરંતુ તે સંસર્ગાભાવ આદિમાન છે, પણ જે પ્રતિમાની પ્રતિષ્ઠા કર્યા પછી કોઈ અસ્પૃશ્ય સ્પર્શ કર્યો ન હોય તે પ્રતિમામાં અસ્પૃશ્યના સ્પર્શનો સંસર્ગાભાવ અનાદિસંસર્ગાભાવ છે. તેથી અસ્પૃશ્યસ્પર્શાદિપ્રતિયોગિક અનાદિસંસર્ગાભાવવાળી પ્રતિમામાં રહેલ પ્રતિષ્ઠાધ્વસ પૂજ્યતાનો પ્રયોજક છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિાસિંશિકા/શ્લોક-૧૯ ૮૩ વળી પ્રતિમામાં રહેલ અસ્પૃશ્યસ્પર્શાદિપ્રતિયોગિક અનાદિસંસર્ગાભાવ બે પ્રકારનો પ્રાપ્ત થાય છે : (૧) પ્રાગભાવરૂપ અને (૨) અત્યંતાભાવરૂપ. (૧) પ્રાગભાવરૂપ અનાદિસંસર્ગાભાવ - જે પ્રતિમામાં પ્રતિષ્ઠા કર્યા પછી પ્રતિષ્ઠાધ્વંસની પ્રાપ્તિ છે, અને હજી કોઈ અસ્પૃશ્યનો સ્પર્શ તે પ્રતિમાને થયો નથી પરંતુ ભાવિમાં કોઈક અસ્પૃશ્યનો સ્પર્શ થવાનો છે, તે પ્રતિમામાં રહેલો અસ્પૃશ્યસ્પર્શાદિપ્રતિયોગિક અનાદિસંસર્ગાભાવ પ્રાગભાવરૂપ છે; કેમ કે પ્રતિષ્ઠા કર્યા પછી પ્રતિમાને કોઈ અસ્પૃશ્ય પુરુષે અત્યાર સુધી સ્પર્શ કર્યો નથી પરંતુ ભાવિમાં સ્પર્શ કરવાનો છે, તેનો પ્રાગભાવ અત્યારે વિદ્યમાન છે. (૨) અત્યંતાભાવરૂપ અનાદિસંસર્ગાભાવ : જે પ્રતિમામાં પ્રતિષ્ઠા કર્યા પછી પ્રતિષ્ઠાધ્વંસની પ્રાપ્તિ છે, અને હજી કોઈ અસ્પૃશ્યનો સ્પર્શ તે પ્રતિમાને થયો નથી અને ભાવિમાં થવાનો નથી, તે પ્રતિમામાં રહેલો અસ્પૃશ્યસ્પર્શાદિપ્રતિયોગિક અનાદિસંસર્ગાભાવ અત્યંતભાવરૂપ છે; કેમ કે પ્રતિષ્ઠા કર્યા પછી આ પ્રતિમાને કોઈ અસ્પૃશ્ય પુરુષે અત્યાર સુધી સ્પર્શ કર્યો નથી અને ભાવિમાં સ્પર્શ કરવાનો નથી. માટે તેનો અત્યંતાભાવ છે. વળી પ્રતિષ્ઠાધ્વસનું વિશેષણ પ્રતિષ્ઠાકાલીન યાવતુઅસ્પૃશ્યસ્પર્શાદિપ્રતિયોગિક અનાદિસંસર્ગાભાવ” કહ્યું, ત્યાં “પ્રતિયોગિક' શબ્દનો અર્થ સંબંધ થાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે પ્રતિષ્ઠાકાળથી માંડીને અસ્પૃશ્યના સ્પર્શાદિના સંબંધવાળો એવો અનાદિસંસર્ગાભાવ પ્રતિમામાં છે, અને સંસર્ગાભાવ એટલું કહેવામાં આવે તો કોઈ અસ્પૃશ્ય પુરુષ પ્રતિમાને સ્પર્શે ત્યારે તે અસ્પૃશ્યના સ્પર્શનો પ્રતિમા સાથે સંસર્ગ છે; પરંતુ અસ્પૃશ્ય પુરુષ પ્રતિમાને સ્પર્યા પછી પ્રતિમાથી દૂર જાય ત્યારે તે અસ્પૃશ્યના સ્પર્શનો સંસર્ગ પ્રતિમામાં નથી. તેથી જે પ્રતિમાને અસ્પૃશ્ય પુરુષે સ્પર્શ કરેલ છે, આમ છતાં અત્યારે અસ્પૃશ્યના સ્પર્શાદનો સંસર્ગ નથી, તે પ્રતિમાને પૂજ્ય સ્વીકારવાની આપત્તિ આવે. તેના નિવારણ માટે અનાદિસંસર્ગાભાવ કહેલ છે, માત્ર સંસર્ગાભાવ કહેલ નથી. તેથી એ પ્રાપ્ત થાય કે જે પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવ્યા પછી અસ્પૃશ્યનો સ્પર્શ થયો નથી, Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૪ જિનભક્તિાત્રિશિકા/શ્લોક-૧૯ તતે પ્રતિમામાં અસ્પૃશ્ય સ્પર્ધાદિ સંબંધિ સંસર્ગનો અભાવ અનાદિનો છે અને તેવી પ્રતિમા પૂજ્ય છે. જે પ્રતિમામાં અસ્પૃશ્યનો સ્પર્શાદિપ્રતિયોગિકસંસર્ગાભાવ હોવા છતાં અનાદિ સંસર્ગાભાવ નથી, તે પ્રતિમા પૂજ્ય નથી. આ રીતે જે પ્રતિમામાં પ્રતિષ્ઠા કરાઈ છે, તે પ્રતિમામાં પ્રતિષ્ઠાકાળથી માંડીને અસ્પૃશ્યનો સ્પર્શાદિ ન થાય ત્યાં સુધી વર્તતો પ્રતિષ્ઠાધ્વસ તે પ્રતિમાની પૂજ્યતાનો પ્રયોજક છે, તે પ્રકારનું ચિંતામણિકારનું કથન પણ અવિચારિત રમણીય છે; કેમ કે જો પ્રતિષ્ઠાને, પ્રતિષ્ઠા કરાવનાર પુરુષની ક્રિયારૂપ સ્વીકારવામાં આવે અથવા પ્રતિષ્ઠા કરાવનાર પુરુષની ઇચ્છારૂપ સ્વીકારવામાં આવે=“હું આ પ્રતિમાની પ્રતિષ્ઠા કરું” એ પ્રકારની ઇચ્છારૂપ સ્વીકારવામાં આવે, તો તે પ્રતિષ્ઠા કરનારની ક્રિયાનો ધ્વંસ કે પ્રતિષ્ઠા કરાવનારની ઇચ્છાનો ધ્વસ પ્રતિમામાં પ્રાપ્ત થાય નહિ; પરંતુ પ્રતિષ્ઠા કરાવનાર પુરુષમાં પ્રાપ્ત થાય. તેથી પ્રતિષ્ઠાધ્વસને પૂજ્યતાનો પ્રયોજક સ્વીકારીએ તો તે પ્રતિમા પૂજ્ય બને નહિ, પરંતુ પ્રતિષ્ઠા કરાવનાર પુરુષ પૂજ્ય બને. માટે ચિંતામણિકારનો મત અવિચારિત રમણીય છે. આ દોષના નિવારણ માટે ચિંતામણિકાર કહે છે કે પ્રતિષ્ઠા કરનાર પુરુષની ક્રિયારૂપ પ્રતિષ્ઠા નથી કે પ્રતિષ્ઠા કરનાર પુરુષની ઇચ્છારૂપ પ્રતિષ્ઠા નથી, પરંતુ પ્રતિષ્ઠા કરનાર પુરુષનો પ્રતિષ્ઠાની ક્રિયાકાળમાં પ્રતિમા સાથે જે સંયોગ છે, તે રૂપ પ્રતિષ્ઠા છે; અને પ્રતિષ્ઠા કરનાર પુરુષનો પ્રતિષ્ઠાકાળમાં પ્રતિમા સાથે સંયોગ વિદ્યમાન છે, માટે પ્રતિષ્ઠાકાળમાં પ્રતિમામાં પ્રતિષ્ઠાની પ્રાપ્તિ છે અને ત્યારપછી તે પ્રતિષ્ઠાનો ધ્વંસ પ્રતિમામાં છે માટે પ્રતિષ્ઠિત પ્રતિમાને પૂજ્ય સ્વીકારી શકાશે. તેને ગ્રંથકારશ્રી કહે છે કે પ્રતિષ્ઠાને સંયોગરૂપે સ્વીકારવામાં આવે તો પ્રતિષ્ઠાની ક્રિયાના કાળમાં પ્રતિષ્ઠા કરનાર પુરુષનો જે પ્રતિમા સાથે સંયોગ છે, તે સંયોગ જેમ પ્રતિમામાં છે, તેમ પ્રતિષ્ઠા કરનાર પુરુષમાં પણ છે. તેથી પ્રતિષ્ઠાને સંયોગરૂપે સ્વીકારીને પ્રતિષ્ઠાનો ધ્વંસ પૂજ્યતાનો પ્રયોજક સ્વીકારીએ તો તે પ્રતિષ્ઠાનો ધ્વંસ જેમ પ્રતિમામાં છે, તેમ પ્રતિષ્ઠા કરનાર પુરુષમાં પણ છે. તેથી પ્રતિમાની જેમ પ્રતિષ્ઠા કરનાર પુરુષને પણ પૂજ્ય સ્વીકારવાની આપત્તિ આવે. માટે ચિંતામણિકારનું વચન અવિચારિત રમણીય છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ ૮૫ જિનભક્તિહાવિંશિકાશ્લોક-૧૯ આ દોષના નિવારણ માટે ચિંતામણિકાર કદાચ પરિષ્કાર કરીને પ્રતિષ્ઠાને વિશેષસંયોગરૂપે કહે, અને તે વિશેષસંયોગ માત્ર પ્રતિમામાં પ્રાપ્ત થાય તેવો સ્વીકારે, તેથી પ્રતિષ્ઠાનો ધ્વંસ પ્રતિમામાં પ્રાપ્ત થાય, પ્રતિષ્ઠા કરનાર પુરુષમાં પ્રાપ્ત થાય નહિ. માટે ગ્રંથકારશ્રી પ્રતિષ્ઠાને ધ્વસરૂપે સ્વીકારવામાં અન્ય દોષ બતાવે છે – જો પ્રતિષ્ઠાના ધ્વંસને પૂજ્યતાનો પ્રયોજક સ્વીકારીએ, તો પ્રતિમામાં રહેલો પ્રતિષ્ઠાનો ધ્વંસ પ્રતિમાની પૂજા કરનારને પૂજાફળની પ્રાપ્તિમાં કારણભૂત એવો પ્રતિષ્ઠાની ક્રિયાના અભાવરૂપ છે, એમ પ્રાપ્ત થાય; કેમ કે પ્રતિમામાં રહેલા ધ્વંસરૂપ અભાવને કારણે પ્રતિમાની પૂજા કરનારને પૂજાના ફળની પ્રાપ્તિ છે. તેથી પ્રતિષ્ઠા એ પૂજાફળની પ્રાપ્તિમાં કારણભૂત એવા અભાવની પ્રતિયોગિક બને. માટે પૂજા કરનારને પૂજાફળની પ્રાપ્તિમાં પ્રતિષ્ઠા પ્રતિબંધક છે, તેમ વ્યવહાર કરવાની આપત્તિ આવે અર્થાત્ આ પ્રતિષ્ઠાની ક્રિયા પ્રતિમાની પૂજા કરવામાં પ્રતિબંધક છેઃવિજ્ઞભૂત છે, અને તે પ્રતિબંધકનો અભાવ પૂજાફળની પ્રાપ્તિમાં કારણ છે, એમ વ્યવહાર કરવાની આપત્તિ આવે. તેથી એ પ્રાપ્ત થાય કે પ્રતિષ્ઠાની ક્રિયા પૂજાફળની પ્રાપ્તિમાં વિજ્ઞભૂત છે, અને વિજ્ઞભૂત એવી પ્રતિષ્ઠાની ક્રિયાનો અભાવ પૂજાફળની પ્રાપ્તિમાં કારણ છે; પરંતુ પ્રતિષ્ઠાની ક્રિયાને પૂજાફળની પ્રાપ્તિમાં પ્રતિબંધક કોઈ સ્વીકારતું નથી, તેથી ચિંતામણિકારનો મત અવિચારિત રમણીય છે. અહીં ચિંતામણિકાર તરફથી કોઈ કહે કે “પ્રતિષ્ઠિતં પૂગયેએ વચનપ્રયોગમાં ‘વત' પ્રત્યય ભૂત અર્થમાં છે. તેથી જેની ભૂતકાળમાં પ્રતિષ્ઠા થઈ છે, તેવી પ્રતિમાની પૂજા કરવી જોઈએ, એવો અર્થ પ્રાપ્ત થાય. માટે પ્રતિષ્ઠાધ્વંસને પૂજાફળનો પ્રયોજક સ્વીકારી શકાય, અન્યને નહીં. તેથી ગ્રંથકાર અન્ય હેતુ આપે છે – “પ્રતા ત્રીદય:' ઇત્યાદિ વચનપ્રયોગમાં ‘ક્ષતા' શબ્દ ભૂતકાળના અર્થમાં છે. તેમાં તે સ્થાનમાં, પ્રોક્ષણ ક્રિયાના ધ્વંસને અર્થાતું ધાન્યને સંસ્કારિત કરવાની ક્રિયાના ધ્વંસને, વ્યાપારરૂપે કલ્પના કરી નથી, પરંતુ “સંસ્કારવાળું ધાન્ય” તેવો અર્થ કરેલ છે. તેની જેમ પ્રતિષ્ઠિતં પૂગયે તે સ્થાનમાં પણ પ્રતિષ્ઠાની ક્રિયાથી Page #111 -------------------------------------------------------------------------- ________________ ૮૬. જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૯ પ્રતિમામાં ઉત્પન્ન થયેલ ઉપચરિત સ્વભાવરૂપ ભાવને વ્યાપારરૂપે કલ્પના કરી શકાય. વળી ગ્રંથકારશ્રી પ્રતિષ્ઠિતં પૂગયે એ વચન દ્વારા ધ્વસને બદલે પ્રતિષ્ઠાવિધિથી પ્રતિમામાં ઉત્પન્ન થયેલ ઉપચરિત સ્વભાવને પૂજ્યતાનો પ્રયોજક સ્વીકારવાની યુક્તિ આપે છે – કાલાન્તરભાવિ ફળમાં ચિરનષ્ટના ભાવવ્યાપારકત્વનો નિયમ છે અર્થાત્ પ્રતિષ્ઠા કર્યા પછી પ્રતિમાની પૂજા કરનારને પૂજાના ફળની પ્રાપ્તિમાં ઉપચરિતસ્વભાવરૂપ ભાવવ્યાપાર કારણ છે, એ પ્રકારનો નિયમ છે. તેથી પ્રતિષ્ઠા કર્યા પછી કાલાન્તરમાં તે પ્રતિમાની પૂજા કરનારને પ્રતિમામાં પ્રતિષ્ઠા થયેલી હોવાના કારણે ફળ પ્રાપ્ત થાય છે. તે ફળમાં ચિરકાળ પૂર્વે કરાયેલ પ્રતિષ્ઠાના ધ્વંસવ્યાપારથી પ્રતિષ્ઠા ફળને આપતી નથી, પરંતુ ભાવવ્યાપારથી ફળ આપે છે અર્થાત્ પ્રતિષ્ઠાની ક્રિયા દ્વારા પ્રતિમામાં ઉપચરિત સ્વભાવરૂપ જે ભાવ થયો, તે ભાવના વ્યાપાર દ્વારા પ્રતિષ્ઠા પૂજાનું ફળ આપે છે, એ પ્રકારનો નિયમ છે; અને એવો નિયમ ન સ્વીકારીએ તો પ્રતિમામાં અપૂર્વના ઉચ્છેદની આપત્તિ આવે=પ્રતિષ્ઠા પૂર્વે જે પ્રતિમા હતી, તેના કરતાં પ્રતિષ્ઠા પછી પ્રતિમા અપૂર્વ છે, તેમ સ્વીકારી શકાય નહિ. વસ્તુતઃ પ્રતિષ્ઠા કર્યા પૂર્વે પ્રતિમા જેવી હતી, તેવી જ પ્રતિષ્ઠા પછી હોય, પરંતુ પ્રતિષ્ઠાવિધિથી કોઈ અપૂર્વ ભાવવાળી થઈ ન હોય, તો પ્રતિષ્ઠા વગરની પ્રતિમાને પૂજા કરવાથી પૂજા કરનારને જેમ પૂજાનું ફળ પ્રાપ્ત થતું નથી, તેમ પ્રતિષ્ઠા કર્યા પછી પણ તે પ્રતિમાની પૂજા કરવાથી તે પૂજાનું ફળ પ્રાપ્ત થાય નહિ; તેથી પ્રતિષ્ઠા કર્યા પૂર્વે જે પ્રતિમા હતી, તે પ્રતિમામાં ઉપચરિત સ્વભાવ ન હતો અને પ્રતિષ્ઠાવિધિથી પ્રતિમામાં ઉપચરિત સ્વભાવ થયો, તેમ માનવું ઉચિત છે. તેથી પ્રતિષ્ઠા પૂર્વેની પ્રતિમા કરતાં પ્રતિષ્ઠા કર્યા પછી ઉપચરિત સ્વભાવવાળી પ્રતિમા અપૂર્વ છે, તેમ સ્વીકારવામાં આવે તો, આવી અપૂર્વ પ્રતિમાની પૂજા કરવાથી પૂજા કરનારને પૂજાના ફળની પ્રાપ્તિ છે, તેમ સ્વીકારી શકાય. અહીં વિશેષ એ છે કે જેમ દંડ ચક્રભ્રમણ દ્વારા ઘટને પેદા કરે છે, તેથી દંડ ભ્રમિરૂપ વ્યાપાર દ્વારા ઘટ પ્રતિ કારણ છે, તેમ કહેવાય છે, તે રીતે Page #112 -------------------------------------------------------------------------- ________________ કાર્ય જિનભતિહાસિઁશિકા/બ્લોક-૧૯ ચિંતામણિકારના મતાનુસાર ધ્વંસરૂપ વ્યાપાર દ્વારા પ્રતિષ્ઠા, પ્રતિમાની પૂજાના ફળની પ્રાપ્તિ પ્રત્યે કારણ છે અર્થાત્ પ્રતિષ્ઠા ધ્વસરૂપ વ્યાપાર પેદા કરે છે અને તે વ્યાપારથી પ્રતિમાની પૂજા કરનારને પૂજાનું ફળ પ્રાપ્ત થાય છે. આ પ્રકારના ચિંતામણિકારના મતમાં અભાવરૂપ વ્યાપારની પ્રાપ્તિ છે; પરંતુ ભાવરૂપ વ્યાપારની પ્રાપ્તિ નથી, અને તે ગ્રંથકારશ્રીને ઇષ્ટ નથી. તેથી ગ્રંથકારશ્રી કહે છે કે જેમ વર્તમાનમાં કોઈક પાપ કરે તો તે પાપની ક્રિયા કર્મબંધરૂપ ભાવાત્મક પદાર્થ દ્વારા જન્માંતરમાં અનિષ્ટ ફળ આપે છે, પરંતુ વર્તમાનની પાપની ક્રિયા તેના ધ્વંસ દ્વારા જન્માંતરમાં ફળ આપતી નથી. એ નિયમ પ્રમાણે પ્રતિષ્ઠાની ક્રિયા પણ પ્રતિમામાં ઉપચરિત સ્વભાવરૂપ ભાવાત્મક પદાર્થ દ્વારા પૂજા કરનારને પૂજાનું ફળ આપે છે, પરંતુ પ્રતિષ્ઠાના ધ્વંસ દ્વારા પ્રતિમાની પૂજા કરનારને પૂજાનું ફળ આપતી નથી, તેમ સ્વીકારવું જોઈએ. સંક્ષેપથી ઉપરના કથનનું તાત્પર્ય : વ્યાપારી વ્યાપાર ૧. દૃષ્ટાંત દંડ ભ્રમિ=ભ્રમણ ઘટ ૨. દૃષ્ટાંત પાપક્રિયા કર્મબંધ કર્મનું ફળ ૩. ચિંતામણિકાર મત પ્રતિષ્ઠા પ્રતિષ્ઠાધ્વસ પૂજાનું ફળ ૪. જૈન મત પ્રતિષ્ઠા ઉપચરિત સ્વભાવ પૂજાનું ફળ પ્રતિષ્ઠા ભાવવ્યાપાર દ્વારા પૂજાફળ પ્રત્યે આ રીતે કારણ છે – પ્રતિષ્ઠાની ક્રિયા દ્વારા પ્રતિષ્ઠા કરાવનાર શ્રાવક મુખ્ય દેવતાના આલંબનના ભાવવાળો પરિણામ કરે છે. તે પરિણામ પ્રતિષ્ઠા વખતે તેના આત્મામાં પ્રગટ થયો છે, અને પ્રતિષ્ઠાવિધિથી પ્રતિમામાં તે પરિણામનો ઉપચાર કરવામાં આવે છે. તેથી મુખ્ય દેવતા એવા તીર્થકરના સ્વરૂપના આલંબનવાળો ઉપચરિતસ્વભાવ પ્રતિમામાં પેદા થાય છે. માટે પ્રતિષ્ઠા પૂર્વે તે પ્રતિમા આકારરૂપે સિદ્ધ મુદ્રાવાળી હોવા છતાં ઉપચરિતસ્વભાવવાળી ન હતી, અને પ્રતિષ્ઠાવિધિ દ્વારા સિદ્ધ મુદ્રારૂપ આકારવાળી તે પ્રતિમા તીર્થંકરના આલંબનવાળા ઉપચરિતસ્વભાવવાળી થઈ. તેથી પ્રતિષ્ઠા પૂર્વેની પ્રતિમા કરતાં પ્રતિષ્ઠાઉત્તરભાવિ એવી તે પ્રતિમામાં અપૂર્વતાની પ્રાપ્તિ છે, અને પૂજા કરનારને પૂજાફળની પ્રાપ્તિ પ્રત્યે અપૂર્વને Page #113 -------------------------------------------------------------------------- ________________ ૮૮ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૯ પ્રાપ્ત કરેલ તે પ્રતિમા કારણ છે; કેમ કે “આ પ્રતિમા પ્રતિષ્ઠાવિધિ દ્વારા અપૂર્વતાને પામેલી છે' તેવી બુદ્ધિ થવાથી પ્રતિમામાં રહેલ પરમાત્માના આલંબનવાળો ઉપચરિતસ્વભાવ પૂજા કરનારને જણાય છે. તેથી પ્રતિમા પ્રત્યે પૂજ્યતાની બુદ્ધિ થાય છે, અને તે પૂજ્યતાને કારણે ભગવાનના ગુણોમાં તન્મયતા જેટલી અધિક, તેને અનુરૂપ પૂજા કરનારને નિર્જરા ફળની અધિક પ્રાપ્તિ થાય છે; કેમ કે વીતરાગના ગુણોમાં તન્મય થયેલો ઉપયોગ વીતરાગતા પ્રત્યેના પ્રતિબંધક કર્મોના નાશનું કારણ છે. ધ્વંસવ્યાપાર દ્વારા પ્રતિમાની પૂજાના ફળ પ્રત્યે પ્રતિષ્ઠા કારણ છે, તેમ સ્વીકારીએ તો, પ્રતિમામાં પ્રતિષ્ઠાવિધિ દ્વારા પૂર્વની પ્રતિમા કરતાં આ પ્રતિમા અપૂર્વ છે તેમ સ્વીકારી શકાય નહિ. ચિંતામણિકાર ધ્વવ્યાપાર દ્વારા પૂજા કરનારને પૂજાના ફળની પ્રાપ્તિ પ્રત્યે પ્રતિષ્ઠા કારણ છે, તેમ કહે છે, તે કથનમાં અન્ય શું દોષ આવે છે ? તે વિશ્વ' થી બતાવે છે. | ચિંતામણિકારના મત પ્રમાણે પ્રતિમામાં કોઈક અવયવોનો નાશ થાય તો પ્રતિમાત્તરની ઉત્પત્તિ થાય છે. તેથી પ્રતિષ્ઠા કર્યા પછી તે પ્રતિમાના કોઈક અવયવો ઘસાઈ જાય તો પૂર્વની તે પ્રતિમાનો નાશ થાય છે અને નવી પ્રતિમાની ઉત્પત્તિ થાય છે. તેથી ચિંતામણિકારના મત પ્રમાણે ઘસારાને પામેલી એવી તે પ્રતિમામાં પ્રતિષ્ઠાના ધ્વંસની અપ્રાપ્તિ છે; કેમ કે જે પ્રતિમામાં પ્રતિષ્ઠા કરાયેલી હતી તે પ્રતિમા નાશ પામી, અને ઘસારાને કારણે ઉત્પન્ન થયેલી આ નવી પ્રતિમા પ્રતિષ્ઠા કરાયેલી નથી. માટે તે પ્રતિમામાં પ્રતિષ્ઠાધ્વસની પ્રાપ્તિ નથી. તેથી ચિંતામણિકારના મત પ્રમાણે આ પ્રતિમામાં પૂજ્યતાની અપ્રાપ્તિ છે. વસ્તુતઃ કંઈક અવયવો ઘસાયા છે, એવી પણ પ્રતિમા લોકોમાં પૂજાય છે, અને ચિંતામણિકારનો મત સ્વીકારીએ તો તેના મત પ્રમાણે આ પ્રતિમાને અપૂજ્ય સ્વીકારવાની આપત્તિ આવે. માટે ચિંતામણિકારનો મત અવિચારિત રમણીય છે. આ પ્રકારના દોષના નિવારણ માટે ચિંતામણિકાર કહે કે “પ્રતા ત્રીદયઃ' ઇત્યાદિ પ્રયોગમાં જેમ ધાન્ય ખંડિત થવા છતાં પણ આ ધાન્ય સંસ્કારવાળું છે, એવી બુદ્ધિ થાય છે, તેમ કોઈક અવયવોના નાશથી પ્રતિમાન્તરરૂપે બનેલી Page #114 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિદ્વાત્રિંશિકા/બ્લોક-૧૯ એવી આ પ્રતિમામાં પ્રતિષ્ઠિતત્વની બુદ્ધિ થાય છે. માટે તે પ્રતિમામાં પ્રતિષ્ઠાધ્વંસને સ્વીકારવામાં કોઈ ક્ષતિ નથી. આ પ્રમાણે ચિંતામણિકાર સ્વીકારે તો ગ્રંથકારશ્રી કહે છે કે ચિંતામણિકારને ‘પ્રતીતિ પ્રમાણે શબલ વસ્તુનો સ્વીકાર પણ બલાત્ પ્રાપ્ત થાય'. આ આશય એ છે કે યજ્ઞ કરવા અર્થે મંત્રજલથી આર્દ્ર કરાયેલા ધાન્યને પાંચ બ્રાહ્મણો મૂશલ વડે ફૂટે છે. ત્યારપછી તે ધાન્ય વડે યાજ્ઞિક યજ્ઞ કરે છે, સ્થળે મંત્રજલથી સંસ્કારિત કર્યા પછી તે ધાન્ય કૂટવામાં આવે ત્યારે તે ધાન્યનો કાંઈક અંશ ખંડિત થાય છે. તેથી ચિંતામણિકારના મતાનુસાર મંત્રજલથી સંસ્કારિત ધાન્યનો નાશ થાય છે, અને ધાન્યાન્તરની ઉત્પત્તિ થાય છે, છતાં ‘આ ધાન્ય સંસ્કારવાળું છે' એ પ્રમાણે બુદ્ધિ મુશલ વડે કુટાયેલા તે ધાન્યમાં થાય છે, માટે સંસ્કા૨વાળા એવા તે કુટાયેલા ધાન્યથી યાજ્ઞિક યજ્ઞ કરે છે. તેમ પ્રતિમાના કોઈ અવયવોના નાશથી પ્રતિમાન્તર ઉત્પન્ન થવા છતાં પ્રતિમા પ્રતિષ્ઠિત છે, તેવી બુદ્ધિ થાય છે. માટે તે પ્રતિમામાં પ્રતિષ્ઠાનો ધ્વંસ છે, તેમ સ્વીકારી શકાય છે. આ પ્રકારે ચિંતામણિકાર કહે તો ચિંતામણિકારના કથન સામે ગ્રંથકારશ્રી કહે છે કે પ્રતિષ્ઠા કરાયેલી પ્રતિમાના અવયવો ઘસાઈ જવા આદિથી અવયવનો નાશ થયો છે, માટે ‘આ પ્રતિમાન્તર છે’ તેમ પ્રતીતિના બળથી ચિંતામણિકારે સ્વીકારેલ છે, તે પ્રતીતિ અનુસાર તે પ્રતિમામાં પ્રતિષ્ઠાનો ધ્વંસ નથી; કેમ કે જે પ્રતિમામાં પ્રતિષ્ઠા થયેલ તે પ્રતિષ્ઠાનો નાશ થઈને આ પ્રતિમાન્તર બનેલ છે. અને પૂર્વમાં જે પ્રતિમાની પ્રતિષ્ઠા થઈ, તેનો જ અવયવના નાશથી આ પ્રતિમાત્તર ઉત્પન્ન થયેલી છે, માટે આ પ્રતિમામાં પ્રતિષ્ઠાધ્વંસ છે, તેવી બુદ્ધિ પણ થાય છે, તેમ ચિંતામણિકાર સ્વીકારે અને તેના બળથી અવયવના નાશ થયા પછી પણ તે પ્રતિમાને પૂજ્ય સ્વીકારે તો પ્રતીતિને અનુસાર એક જ પ્રતિમા કોઈક અપેક્ષાએ પ્રતિષ્ઠાવંસવાળી છે, અને કોઈક અપેક્ષાએ પ્રતિષ્ઠાધ્વંસ વગરની છે, તેમ સ્વીકાર થાય છે. તેથી એક જ પ્રતિમામાં પ્રતીતિ અનુસાર ધ્વંસનો ભાવ અને ધ્વંસનો અભાવ સ્વીકૃત થાય છે. તેથી ભાવાભાવાત્મક શબલ વસ્તુનો સ્વીકાર પણ ચિંતામણિકારને અનિચ્છાએ પ્રાપ્ત થાય છે અર્થાત્ ચિંતામણિકાર પદાર્થને ભાવાભાવાત્મક શબલ સ્વીકારતા નથી, આમ છતાં ‘પ્રતિષ્ઠિત પૂનયેદ્’ એની સંગતિ કરવા અર્થે પ્રતીતિ અનુસાર ૮૯ Page #115 -------------------------------------------------------------------------- ________________ GO જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૧૦-૨૦ ચિંતામણિકારે જે કથન કર્યું તે કથનથી ચિંતામણિકાર દ્વારા સ્યાદ્વાદીને અભિમત એવી શબલ વસ્તુનો સ્વીકાર થાય છે. આ વિષયમાં અધિક પલ્લવિત કરવાથી સર્યું અર્થાત્ અધિક વિસ્તાર કરવાથી સર્યું. ૧લા અવતરણિકા - શ્લોક-૧૭માં કહેલ કે વિધિપૂર્વક નિષ્પન્ન થયેલા બિંબની દસ દિવસની અંદર પ્રતિષ્ઠા કરાવવી જોઈએ. તેથી પ્રસ્ત થયો કે પ્રતિષ્ઠા શું વસ્તુ છે ? માટે શ્લોક-૧૮માં મુખ્ય પ્રતિષ્ઠા અને ઉપચારથી થતી પ્રતિષ્ઠાનું સ્વરૂપ બતાવ્યું. ત્યાં પ્રશ્ન થયો કે પ્રતિષ્ઠિત એવી પ્રતિમાની પૂજા કરનારને પૂજાનું ફળ કઈ રીતે પ્રાપ્ત થાય છે, તેથી શ્લોક-૧૯માં પ્રતિષ્ઠિત પ્રતિમાની પૂજા કરવાથી પૂજાના ફળની પ્રાપ્તિ કઈ રીતે થાય છે ? તેની સ્પષ્ટતા કરી. હવે પ્રતિષ્ઠા કરાવતી વખતે ભગવાનનાં પાંચ કલ્યાણકોની ઉજવણી કરવામાં આવે છે, તે વખતે પ્રતિષ્ઠાવિધિની અંતર્ગત મંત્રવ્યાસાદિ કરાય છે, તે પણ યુક્તિવાળા છે. તે બતાવવા અર્થે કહે છે – શ્લોક : सम्प्रदायागतं चेह मन्त्रन्यासादि युक्तिमत् । अष्टौ दिनान्यविच्छित्त्या पूजा दानं च भावतः ।।२०।। અન્વયાર્થઃ =અને અહીં=પ્રતિષ્ઠાવિધિમાં, પ્રજાપતિં=સંપ્રદાયથી આવેલ, માદિ વિત્તમ=મંત્રવ્યાસાદિ યુક્તિવાળા છે અષ્ટો વિનાવિચ્છિા આઠ દિવસ સુધી વિચ્છિન્યા=વિચ્છેદરહિતપણે, માવતિ =ભાવથી પૂના નં ૨=પૂજા અને દાત (કરવાં જોઈએ). ૨૦ શ્લોકાર્ચ - અને અહીં પ્રતિષ્ઠાવિધિમાં, સંપ્રદાયથી આવેલ મંત્રન્યાસાદિ યુક્તિવાળા છે. આઠ દિવસ સુધી અવિચ્છિત્તિથી વિચ્છેદ રહિત, ભાવથી પૂજા અને દાન કરવાં જોઈએ. Il૨૦II “પવાસાદ્રિ’ - અહીં ‘લિ'થી બલિ આદિનું ગ્રહણ કરવું. Page #116 -------------------------------------------------------------------------- ________________ હ૧ જિનભક્તિદ્વાર્નાિશિકા/શ્લોક-૨૦ ટીકા - सम्प्रदायेति-इह-प्रतिष्ठाविधौ, मन्त्रन्यासादिकं च क्षेत्रसंशोधनाभिवर्षणादिनिष्पत्तये वायुमेघकुमारादिविषयं सम्प्रदायागतं शिष्टपारम्पर्यायातं युक्तिमद् મવતિ | ટીકાર્ય : ફૂદ વિત્તમદ્ ભવતિ અહીં પ્રતિષ્ઠાવિધિમાં, સંપ્રદાયથી આવેલ શિષ્ટ પરંપરાથી આવેલ, ક્ષેત્રસંશોધન અને અભિવષણાદિની નિષ્પત્તિ માટે વાયુ-મેઘકુમાર આદિ વિષયવાળા મંત્રચાસાદિ યુક્તિવાળા છે. જ ક્ષેત્રસંશોધનમવર્ષાવિનિબત્ત’ - અહીં ‘આ’ પદથી બલિ આદિનું આપાદન ગ્રહણ કરવું. ભાવાર્થ - પ્રતિષ્ઠાવિધિમાં મંત્રજાસાદિની યુક્તિયુક્તતા : પ્રતિષ્ઠાવિધિ કરતી વખતે ક્ષેત્રશુદ્ધિ અર્થે વાયુકુમારદેવને આવાહન કરવામાં આવે છે, અને ક્ષેત્રશુદ્ધિ કર્યા પછી જલછંટકાવ નિમિત્તે મેઘકુમારદેવને આવાહન કરવામાં આવે છે, અને તેના માટે સંપ્રદાયથી આવેલા મંત્રોચ્ચાર બોલવામાં આવે છે, તે યુક્તિવાળા છે. ભગવાનના જન્મ પ્રસંગે જેમ વાયુકુમાર કે મેઘકુમાર આદિ દેવો ક્ષેત્રની શુદ્ધિ કરે છે અને જલછંટકાવ આદિ કરે છે, તેની જેમ ભગવાનની પ્રતિમામાં પ્રતિષ્ઠા કરવા અર્થે પ્રતિષ્ઠાવિધિકાળમાં મંત્રોચ્ચાર દ્વારા વાયુકુમાર અને મેઘકુમાર દેવતાને આવાહન કરવામાં આવે છે; પરંતુ તેઓ આવે એવો નિયમ નથી અને ક્ષેત્રશુદ્ધિ અને જલછંટકાવ કરે એવો નિયમ નથી, તોપણ તે આવાહન અનુસાર દેવતાઓએ આવીને ક્ષેત્રની શુદ્ધિ કરી છે, અને જલછંટકાવ કર્યો છે, તેવો સંકલ્પ કરવામાં આવે છે, જેથી ભગવાન પ્રત્યેની ભક્તિનો અતિશય થાય છે, માટે સંપ્રદાયથી આવેલ મંત્રજાસાદિ યુક્તિવાળા છે. Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૨ જિનભક્તિહાત્રિશિકાશ્લોક-૨૦ टी : परः प्राह- "इत्थं विशिष्टन्यायार्जने (विशिष्टन्यायार्जितद्रव्य ?) भावशुद्धनिष्पन्नबिम्बस्य स्थापनावसरे बल्यादि (बल्यादेः?) विघ्नोपशान्त्यर्थमापादनमसारं, भावशुद्धेनैव (शुद्धभावेनैव?) सिद्धेः," मैवं, भावसत्यान्तरितस्थापनायां तत्प्राधान्यात्सत्यतातिशयेन स्वारसिकेनैव सिद्धेः, अत्र तूपचारादेव क्षेत्राधिष्ठातृप्रस्तुतशान्त्याद्यर्थं, शासनोन्नतित्वेन विशेषाभ्युदयतासिद्धेः, अन्यथाऽप्रतिष्ठापत्तेः । केवलं भावसिद्धत्वे पद्मासनपर्यंकादिमुद्राविधीयमानत्वे सिद्धावस्थात्वे जलाभिषेकादिव्यवहतित्वमनापतिः यत्परैरुच्यते, तन्न, तदेवाभिमतफलेप्सितावाप्ति(तदैवाऽभिमतफलावाप्ति?)पूर्वकज्ञायकसिद्धद्रव्यशरीरमत्त्वेनामरैरपि तद्विहितत्वात्, (इति) सर्वसावधवृत्ति(निवृत्ति?)मतामनिष्टापत्तिर्भवितेत्यारेकापहारः, तस्मात्स्थापनात्वेऽवस्थान्तरकल्पनाविशेषाद् भाववृद्ध्यैव विहितत्वात्(अन्यथा)तवापि सिध्येत् येन (येन माघि मासे छ.) स्थापनमपि अश्लील, स्यादतो नैव शङ्काव्यभिचारित्वम् । टीवार्थ : परः प्राह ..... शङ्काव्यभिचारित्वम् पूर्वमा क्षेत्रसंशोधन-ममिवर्षu निष्पत्ति माटे मंत्रन्यासाहि ५९॥ युक्तिवा छे. त्या मंत्रन्यासहिमा ‘आदि' પદથી બલિ આદિનું આપાદન ગ્રહણ કરવાનું છે. તેથી બલિ આદિના આપાદનના વિષયમાં પર વિરોધ કરતાં કહે છે – આ રીતે પૂર્વમાં ગ્રંથકારશ્રીએ વર્ણન કર્યું એ રીતે, વિશિષ્ટ વ્યાયથી અજિત એવા દ્રવ્યથી અને ભાવથી શુદ્ધ એવા નિષ્પન્ન બિંબસ્થાપનાના અવસરમાં વિધ્વની ઉપશાતિ માટે બલિ આદિનું આપાદન અસાર છે; કેમ કે શુદ્ધ ભાવ વડે જ સિદ્ધિ છે શુદ્ધ ભાવ વડે જ વિપ્ન ઉપશમનથી सिद छे. આ પ્રકારના પરના કથનમાં ગ્રંથકારશ્રી કહે છે, “એમ ન કહેવું.” તેમાં युति बताव छ - ભાવસત્યની અન્તરિત સ્થાપવામાં=પ્રતિષ્ઠાકારયિતૃના આત્મામાં સ્થાપન Page #118 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિવાચિંશિકા/બ્લોક-૨૦ ૯૩ કરાયેલ મુખ્ય દેવતાના આલંબનવાળો જે ભાવ તે રૂ૫ ભાવસત્ય, તેની પોતાના આત્મામાં કરાયેલી સ્થાપનામાં, તેનું પ્રાધાન્ય હોવાથી શુદ્ધ ભાવનું પ્રાધાન્ય હોવાથી, સત્યતાતિશય એવા સ્વારસિકથી જ સિદ્ધિ હોવાને કારણે મુખ્ય દેવતાના સ્વરૂપના આલંબનવાળા સત્યભાવતા અતિશયરૂપ સ્વારસિક પરિણામથી જ વિદળ ઉપશમનની સિદ્ધિ હોવાને કારણે, (મુખ્ય દેવતાના આલંબનવાળી નિજભાવની સ્થાપનામાં વિઘ્ન ઉપશમન માટે બલિ આદિનું આપાદન આવશ્યક નથી.) તુ=વળી, ત્ર=પ્રતિમામાં, ઉપચારથી જsઉપચારથી સ્થાપના છે. માટે ક્ષેત્રાધિષ્ઠાતૃપ્રસ્તુતશાચાઈ-ક્ષેત્રઅધિષ્ઠાતુને પ્રસ્તુત વિષયમાં શાંતિ આદિ અર્થે તે ક્ષેત્રમાં વસતા એવા દેવતાને પ્રસ્તુત એવા બિંબસ્થાપનાના વિષયમાં શાંતિ આદિ માટે બલિ આદિનું આપાદન આવશ્યક છે, એમ અધ્યાહાર છે. બલિ આદિનું આપાદન કેમ આવશ્યક છે ? તેમાં હેતુ કહે છે – શાસનોન્નતિત્વેન શાસનઉન્નતિપણું હોવાને કારણે-ક્ષેત્રઅધિષ્ઠાતુને પ્રસ્તુતમાં શાંતિ માટે કરાયેલ બલિ આદિનું આપાદન ઉચિત પ્રવૃત્તિરૂપ હોવાથી શાસનની ઉન્નતિનું નિમિત હોવાને કારણે, વિશેષમ્યુલાસિદ્ધ=વિશેષ અભ્યદયની સિદ્ધિ છે–પ્રતિષ્ઠા કરાવનારના આત્મામાં પ્રતિષ્ઠાવિધિથી થતા પુણ્યાનુબંધી પુણ્ય કરતાં, બલિ આદિ આપાદનથી યુક્ત એવી પ્રતિષ્ઠાવિધિથી બંધાતા પુણ્યાનુબંધી પુણ્ય દ્વારા, વિશેષ પ્રકારની કલ્યાણની પરંપરાની સિદ્ધિ છે. અન્યથા=બલિ આદિનું આપાદન ન કરવામાં આવે તો ક્ષેત્રદેવતાની શાંતિ માટે પ્રતિષ્ઠાવિધિકાળમાં કોઈ યત્ન નહિ કરેલ હોવાથી ક્ષેત્રઅધિષ્ઠાતૃ દેવ કૂપિત થાય અને કોઈ ઉપદ્રવ કરે તેવાથી, પ્રતિષ્ઠાત્તિ =અપ્રતિષ્ઠાની આપત્તિ છે–પ્રતિમામાં પ્રતિષ્ઠાવિધિથી થતી પ્રતિષ્ઠાની પ્રવૃત્તિ અપૂર્ણ રહેવાથી પ્રતિમામાં ઉપચારથી પ્રતિષ્ઠાના અભાવની આપત્તિ છે. લેવā ફક્ત, માવસિદ્ધત્વે પાસનપર્યવિમુદ્રાવિધીયમાનવે સિદ્ધાવસ્થાā= ભાવસિદ્ધત્વરૂપ પદ્માસનપર્યકાદિમુદ્રાના વિધીયમાનપણાસ્વરૂપ સિદ્ધાવસ્થાપણામાં, નનામવિવ્યવસ્તિત્વમનાપત્તિ =જલાભિષેક આદિના વ્યવહારપણાની અપ્રાપ્તિ છે, એ પ્રમાણે જે પર વડે કહેવાય છે, તત્ર તે Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૪ જિનભક્તિાસિંશિકા/શ્લોક-૨૦ બરાબર નથી; કેમ કે તે ત્યારે જ જ્યારે ભગવાન સિદ્ધઅવસ્થાને પ્રાપ્ત કરે છે ત્યારે જ, અમેરિ=દેવતાઓ વડે પણ, મમતીનાવાતિપૂર્વસાયવસિદ્ધ શરીરમન્વેના મેરેપ દિદિતત્વા–અભિમત ફળની અવાપ્તિપૂર્વકનું જ્ઞાયક એવા સિદ્ધના દ્રવ્યશરીરમત્ત સ્વરૂપે તવિહિતપણું છે=ભગવાનમાં જલાભિષેક આદિનું વિહિતપણું છે. અર્થાત્ ભગવાનને અભિમત એવું ફળ મોક્ષ છે, અને તેની પ્રાપ્તિની પૂર્વનું એવું ભગવાનનું આ દ્રવ્યશરીર છે, અને આ દ્રવ્યશરીર જ્ઞાયક એવા સિદ્ધનું= કેવળજ્ઞાનવાળા અને સિદ્ધ સ્વરૂપવાળા એવા ભગવાનનું, દ્રવ્યશરીર છે, માટે એવા દ્રવ્યશરીરવાળારૂપે દેવતાઓએ ભગવાનનો જલાભિષેક કરેલ છે. તિ=એથી, સર્વસાવિદ્યનવૃત્તિમતાનિષ્ઠાર્મિવિતા=સર્વસાવદની નિવૃત્તિવાળા એવા ભગવાનના દેહને જલાભિષેક આદિ કરવા તે અનિષ્ટની આપત્તિ છે, ત્યારે દર =એ પ્રકારની આશંકાનો અપહાર થાય છે, તમા—તે કારણથી ભગવાન સિદ્ધઅવસ્થાને પામ્યા પછી ભગવાનના દ્રવ્યશરીરને દેવતાઓએ જલાભિષેક કરેલો હોવાથી સર્વસાવદ્ય નિવૃત્તિવાળા એવા ભગવાનના દેહને જલાભિષેક ત થાય, તે પ્રકારની અનિષ્ટ આપત્તિનો અપહાર થયો તે કારણથી, સ્થાપનાત્વેવસ્થાન્તરત્વનાવિશેષા–સ્થાપતપણામાં અવસ્થાન્તરની કલ્પતાવિશેષ હોવાને કારણે જેમ ભગવાનના નિર્વાણ પછી ભગવાનના દ્રવ્યશરીરમાં અવસ્થાતર-કલ્પના-વિશેષ હોવાને કારણે જલાભિષેક આદિ થાય છે, તેમ પ્રતિમામાં સિદ્ધમુદ્રાની સ્થાપનાપણામાં સિદ્ધમુદ્રાકાલીન ભગવાનની અવસ્થા કરતાં સ્થાપનારૂપ અવસ્થાન્તરની કલ્પના વિશેષ હોવાને કારણે, ભાવવૃવ=ભાવવૃદ્ધિ માટે જ, વિદિતત્વ=વિહિતપણું છે=જલાભિષેક આદિનું વિહિતપણું છે, માથા= સ્થાપનાપણામાં અવસ્થાતર-કલ્પનાવિશેષ હોવાને કારણે ભાવવૃદ્ધિ માટે જલાભિષેક આદિ થઈ શકે, તેમ ન માનો તો તવાહિતને પણ=પ્રશ્ન કરનારને પણ, સિદ્ધ સ્થાપના અગ્નીવં=સ્થાપના પણ અશ્લીલ સિદ્ધ થશે=સિદ્ધ-અવસ્થાની પૂર્વઅવસ્થામાં ભગવાનની પદ્માસન આદિ અવસ્થા હોય છે, તે અવસ્થાનું સ્થાપન પણ દુષ્ટ સિદ્ધ થશે. ગત =આથી=સ્થાપનાપણામાં અવસ્થાંતર-કલ્પના-વિશેષ હોવાને કારણે ભાવવૃદ્ધિ માટે જલાભિષેક આદિનું વિહિતપણું હોવાથી Page #120 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૦ નેવ શવ્યભિચારિત્વે ચા- વ્યભિચારીપણાની શંકા નહિ જ થાય સિદ્ધઅવસ્થાકાળમાં ભગવાનના મૃતદેહનો દેવો જે રીતે જલાભિષેક આદિ કરે છે તેને અનુરૂપ પ્રતિમાની સિદ્ધમુદ્રાની અવસ્થામાં જલાભિષેક આદિની પ્રવૃત્તિ હોવાના કારણે શંકાથી વ્યભિચારીપણું નહિ જ થાય=જિનપ્રતિમામાં સિદ્ધમુદ્રા છે, માટે જલાભિષેક આદિ થાય કે નહીં એ પ્રકારની શંકાથી જિનપ્રતિમાના જલાભિષેકની પ્રવૃત્તિમાં વ્યભિચારીપણું પ્રાપ્ત નહીં જ થાય. જ વન્ય’િ - અહીં ‘ પદથી બાકળાનું ગ્રહણ કરવું. ‘ક્ષેત્રાધિષ્ઠાતૃપ્રસ્તુતશાત્ત્વાર્થ” – અહીં ‘વિપદથી પ્રતિષ્ઠાના પ્રસંગમાં સહાયક થવા રૂપ પુષ્ટિનું ગ્રહણ કરવું. કપાસનપર્ધવાવિમુદ્રવિધી માનત્વે’ - અહીં ‘મારિ પદથી કાયોત્સર્ગમુદ્રાનું ગ્રહણ કરવું. ક નનામવેદિ' - અહીં ‘ પદથી પુષ્પપૂજાદિનું ગ્રહણ કરવું. જ ‘તવા' - અહીં ‘ડપથી એ કહેવું છે કે અવસ્થાન્તર-કલ્પના-વિશેષ ન કરીએ તો અમને તો સ્થાપન દુષ્ટ સિદ્ધ થશે, પરંતુ તેને પણ સ્થાપન દુષ્ટ સિદ્ધ થશે. જ ‘સ્થાપન' - અહીં ‘પ'થી એ કહેવું છે કે અવસ્થાન્તર-કલ્પના-વિશેષ ન કરવામાં આવે તો જલાભિષેકાદિ તો દુષ્ટ સિદ્ધ થાય, પરંતુ સ્થાપન પણ દુષ્ટ સિદ્ધ થાય. નોંધ :- “R: પ્રાદથી વ્યમિર્યારિત્વ' સુધીની જે ટીકા છે, તેમાં પાઠની અશુદ્ધિ ઘણા સ્થાને છે, જેથી યથાર્થ અન્વયે પણ થઈ શકતો નથી. તેથી સ્વમતિ અનુસાર પાઠની સંભાવના કરીને ( ) માં પાઠ લખેલ છે અને તે પ્રમાણે અમે અર્થ કરેલ છે. પાઠશુદ્ધિ ઉપલબ્ધ નથી, તેથી બહુશ્રુતોએ અન્ય પ્રકારે પાઠશુદ્ધિ જણાય કે અન્ય પ્રકારે ઊચિત અર્થ જણાય તો તે પ્રમાણે અર્થનો વિચાર કરવો. ‘શમિવરિત્વ'નો સમાસ બહુશ્રુતો વિચારે. ભાવાર્થ - પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે સંપ્રદાયથી આવેલ મંત્રજાસાદિ યુક્તિવાળા છે. તેમાં મંત્રજાસાદિમાં ‘આ’ પદથી બલિ આદિનું આપાદન ગ્રહણ કરવાનું છે. ત્યાં પર શંકા કરતાં કહે છે કે વિધિપૂર્વક બિંબમાં નિજ ભાવના સ્થાપનના અવસરમાં બલિ આદિનું આપાદન અસાર છે; કેમ કે વિશિષ્ટ ન્યાયથી અર્જિત Page #121 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિદ્વાત્રિશિકા/બ્લોક-૨૦ એવા દ્રવ્યથી અને શુદ્ધ ભાવથી જ્યારે બિંબ નિષ્પન્ન કરાય છે, ત્યારે બિબ નિર્માણ કરનાર શ્રાવકના શુદ્ધ ભાવથી જ વિપ્નનું શમન થાય છે. તેથી વિપ્નશમન માટે બલિ આદિનું આપાદન અસાર છે. તેને ગ્રંથકારશ્રી કહે છે, આ પ્રકારનું પરનું કથન બરાબર નથી. તેમાં યુક્તિ બતાવે છે – મુખ્ય દેવતાને ઉદ્દેશીને મુખ્ય દેવતાના સ્વરૂપના આલંબનવાળો ભાવ પોતાના આત્મામાં સ્થાપન કરાય છે, તે મુખ્ય પ્રતિષ્ઠા છે, અને તે મુખ્યપ્રતિષ્ઠાકાળમાં પોતાના આત્મામાં જે સ્થાપના થાય છે, તે ભાવસત્ય છે અર્થાતુ પ્રતિમામાં જે સ્થાપના થાય છે, તે સ્થાપના સત્ય છે, અને પરમાત્માના સ્વરૂપના આલંબનવાળા ભાવની પોતાના આત્મામાં જે સ્થાપના થાય છે, તે ભાવસત્ય છે, અને ભાવસત્યરૂપ પોતાના આત્મામાં કરાયેલી સ્થાપનામાં ભાવશુદ્ધિનું પ્રાધાન્ય છે. તેથી સ્વારસિક જ એવા સત્યતાના અતિશયથી અંતરંગ સ્થાપનામાં વિઘ્નના ઉપશમનની સિદ્ધિ છે અર્થાત્ ભગવાનના સ્વરૂપને અવલંબીને આત્મામાં જે ભાવની ઉપસ્થિતિ કરવાની છે, તે ભાવને યથાર્થ જાણીને પોતાના આત્મામાં તે ઉપયોગને અતિશયિત કરવા માટે જે સ્વારસિક સત્યતાનો અતિશય છે, તેના દ્વારા જ મુખ્ય દેવતાના આલંબનવાળા ભાવની પોતાના આત્મામાં સ્થાપના કરવામાં પ્રતિબંધક એવાં કર્મોનો ઉપશમન થાય છે. તેથી અંતરંગ સ્થાપનામાં વિઘ્નનું ઉપશમન કરવા અર્થે બલિ આદિનું આપાદન આવશ્યક નથી; પરંતુ જ્યાં ઉપચારથી પ્રતિમામાં મુખ્ય દેવતાના આલંબનવાળા ભાવનું સ્થાપન કરવાનું છે, તેમાં તે ક્ષેત્રમાં રહેલા દેવતાઓ જો ઉપશાન્ત થયા ન હોય તો તે ક્રિયામાં વિદ્ધ કરે, એવી સંભાવના છે. તેથી તે ક્ષેત્રમાં અધિષ્ઠાન કરનારા દેવતાઓ પ્રતિમા સ્થાપનની પ્રવૃત્તિમાં વિઘ્ન ન કરે તદર્થે તેઓને ઉપશાન્ત કરવા માટે બલિ આદિનું આપાદન આવશ્યક છે, અને તે પ્રકારની ઉચિત પ્રવૃત્તિ કરવાથી ક્ષેત્રદેવતાની કૂપિત થવાની સંભાવના હોય તો તે દૂર થાય છે. વળી બલિઆપાદનની ઉચિત પ્રવૃત્તિ શાસનની ઉન્નતિનું કારણ બને છે, માટે બલિ આદિનું આપાદન કરનારને વિશેષ પ્રકારના અભ્યદયની પ્રાપ્તિ થાય છે. તેથી બલિ આદિનું આપાદન ઉચિત છે, અને જો બલિ આદિનું આપાદન ન કરવામાં આવે અને કોઈક નિમિત્તે ક્ષેત્રદેવતા કૂપિત થાય તો પ્રતિષ્ઠાવિધિનો ભંગ થવાથી પ્રતિમામાં અપ્રતિષ્ઠાની આપત્તિ આવે. Page #122 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૦ અહીં વિશેષ એ છે કે બલિ આદિનું આપાદન ન કરવામાં આવે તો ક્ષેત્રદેવતા અવશ્ય કૂપિત થાય અને વિદ્ધ કરે જ એવો એકાંત નિયમ નથી, પરંતુ શાસ્ત્રવિધિ અનુસાર બલિ આદિનું આપાદન ન કરવામાં આવે તો કોઈક ક્ષેત્રદેવતાને કોપ પણ થાય, તેવી સંભાવના છે. તેથી શિષ્ટ પુરુષો સંભવિત અનર્થના નિવારણ માટે બલિ આદિના આપાદનરૂપ ઉચિત પ્રવૃત્તિ કરનારા હોય છે, અને આ રીતે સંભવિત અનર્થના પરિવાર અર્થે ઉચિત પ્રવૃત્તિ કરવાથી શાસનની ઉન્નતિ થાય છે; કેમ કે વિચારકને તે ઉચિત પ્રવૃત્તિ જોઈને ભગવાનના શાસન પ્રત્યે બહુમાન થાય છે અર્થાત્ જેમ જિનાલયના નિર્માણમાં કોઈને અપ્રીતિ ન થાય તદર્થે ભૂમિ ખરીદતી વખતે જ તે ક્ષેત્રમાં વસતા લોકોને જિનાલય પ્રત્યેના બહુમાનવાળા કરવા અર્થે જિનાલય નિર્માણ કરનાર શ્રાવક તેઓનું સન્માન કરે, તેવી ઉચિત પ્રવૃત્તિ ભગવાનના શાસનમાં બતાવેલ છે. તે રીતે “પ્રતિમાની પ્રતિષ્ઠા વખતે પણ ક્ષેત્રદેવતાને કોપની પ્રાપ્તિ ન થાય, અને પ્રતિષ્ઠામાં વિઘ્ન કરીને ક્ષેત્રદેવતા પોતાનું અહિત ના કરે, અને અન્યને પણ હિતની પ્રાપ્તિમાં વિજ્ઞભૂત ન બને, તદ્અર્થે ઉચિત પ્રવૃત્તિનું વિધાન ભગવાનના શાસનમાં છે” તેવું જ્ઞાન થવાથી વિવેકીને ભગવાનના શાસન પ્રત્યે બહુમાન થાય છે. આ રીતે શાસનની ઉન્નતિનું નિમિત્ત બલિ આદિનું આપાદન છે; અને જે પ્રવૃત્તિથી શાસનની ઉન્નતિ થાય તે પ્રવૃત્તિથી વિશેષ પ્રકારના અભ્યદયની પ્રાપ્તિ થાય. તેથી પ્રતિષ્ઠા અવસરમાં બલિ આદિનું આપાદન અસાર નથી; અને જો પ્રતિમામાં ઉપચારથી સ્થાપના અવસરે બલિ આદિનું આપાદન ન કરવામાં આવે અને તેના કારણે ક્ષેત્રાધિષ્ઠાતૃ કૂપિત થાય અને વિગ્ન કરે તો પ્રતિમામાં ઉપચારથી પ્રતિષ્ઠા થઈ શકે નહિ. તેથી અપ્રતિષ્ઠાની આપત્તિ આવે. આ રીતે પ્રતિષ્ઠા અવસરે બલિ આદિનું આપાદન શાસ્ત્રવિધિ અનુસાર છે, તે સ્થાપન કર્યું. હવે જેઓ કહે છે કે સિદ્ધાવસ્થાની મુદ્રાવાળી પ્રતિમાને જલાભિષેકાદિ થાય નહિ, તેનું નિરાકરણ કરતાં કહે છે – જેઓ કહે છે કે “ભગવાનની ભાવસિદ્ધાવસ્થાને સામે રાખીને પ્રતિમામાં પદ્માસન-પર્યકાદિ મુદ્રા કરાય છે. તેથી તે મુદ્રા સિદ્ધાવસ્થાની મુદ્રા છે, અને Page #123 -------------------------------------------------------------------------- ________________ ૯૮ જિનભક્તિાત્રિશિકા/શ્લોક-૨૦ સિદ્ધાવસ્થાની મુદ્રાવાળી પ્રતિમામાં જલાભિષેકાદિનો વ્યવહાર થઈ શકે નહિ” તેઓનું તે કથન ઉચિત નથી; કેમ કે ભગવાન જ્યારે મોક્ષમાં જાય છે ત્યારે જ ભગવાનના દ્રવ્યશરીરનો દેવતાઓએ જલાભિષેકાદિ કરેલ છે, અને તે દ્રવ્યશરીર ભગવાનને અભિમત એવા મોક્ષફળની પ્રાપ્તિનું કારણ છે. વળી, પૂર્વમાં જેણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે એવા સ્વભાવવાળા સિદ્ધનું દ્રવ્યશરીર છે, અને તે દ્રવ્યશરીરવાળો સિદ્ધમાં રહેલો ભગવાનનો આત્મા હતો. તેથી ભગવાનની ભક્તિ અર્થે દેવતાઓ ભગવાનના દ્રવ્યશરીરની જલાભિષેક આદિથી પૂજા કરે છે. આ પ્રકારના શાસ્ત્રવચનના બળથી કોઈએ શંકા કરેલ કે “સર્વસાવઘનિવૃત્તિવાળા એવા ભગવાનના દેહને જલાભિષેકાદિ કરવા એ અનિષ્ટની આપત્તિરૂપ છે.” તેનો અપાર થાય છે, કેમ કે આત્મકલ્યાણ અર્થે વિવેકસંપન્ન દેવતાઓ ભગવાનની ભક્તિ કરવા અર્થે ભગવાનના દેહને અભિષેક કરે તે દોષરૂપ નથી. ભગવાનના દેહને જલાભિષેકાદિ દેવતાઓ કરે છે તે દોષરૂપ કેમ નથી ? તેથી કહે છે, ભગવાન જ્યારે શરીરધારી હતા તે વખતના ભગવાનના શરીરની અવસ્થા કરતાં, ભગવાન જ્યારે મોક્ષમાં જાય છે, ત્યારે તે વખતનું ભગવાનનું દ્રવ્યશરીર અવસ્થાન્તરરૂપ છે. આથી ભગવાન કેવળજ્ઞાન પામે છે ત્યારે સર્વસાવઘની નિવૃત્તિવાળા ભગવાનના દેહનો દેવતાઓ જલાભિષેક આદિ કરતા નથી, પરંતુ ભગવાન સિદ્ધાવસ્થામાં જાય છે ત્યારે તેમનો દેહ શરીરધારી ભગવાનના દેહ કરતાં અવસ્થાન્તર છે, તેથી તે અવસ્થાન્તરરૂપ ભગવાનના દેહને જલાભિષેકાદિ કરવાથી ભક્તિના ભાવનો અતિશય થાય છે અને સર્વસાવદ્ય-નિવૃત્તિવાળા એવા ભગવાનને કોઈ દોષની પણ પ્રાપ્તિ નથી. માટે દેવતાઓએ ભગવાનની ભક્તિ અર્થે જલાભિષેકાદિ પ્રવૃત્તિ કરેલ તે દોષરૂપ નથી. તેની જેમ ભગવાનની સ્થાપનામાં પણ ભગવાનની અવસ્થાન્તર-કલ્પનાવિશેષ હોવાને કારણે શ્રાવકોના ભગવાન પ્રત્યેના ભક્તિભાવની વૃદ્ધિ માટે જલાભિષેકાદિનું શાસ્ત્રમાં વિહિતપણું છે. જેમ ભગવાનનું સિદ્ધાવસ્થાનું દ્રવ્યશરીર હોવા છતાં તેની જલાભિષેકાદિની પ્રવૃત્તિથી દેવતાઓને કલ્યાણની પ્રાપ્તિ થાય છે, તેમ “કેવળજ્ઞાન અવસ્થામાં વિચરતા અને યોગનિરોધકાળમાં દેહધારી એવા ભગવાનની અવસ્થા કરતાં સિદ્ધાવસ્થાની મુદ્રાવાળી પ્રતિમાની આ અવસ્થા Page #124 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૨૦ ૯૯ પણ અવસ્થાન્તર છે” તે પ્રકારની કલ્પનાવિશેષ પ્રતિમામાં હોવાને કારણે શ્રાવકોના ભક્તિના ભાવની વૃદ્ધિ માટે જલાભિષેકાદિનું શાસ્ત્રમાં વિહિતપણું છે, અને આ રીતે પૂર્વપક્ષી ન સ્વીકારે તો પૂર્વપક્ષીના મતે પ્રતિમામાં સિદ્ધાવસ્થાનું સ્થાપન પણ અશ્લીલ સિદ્ધ થાય=દુષ્ટ સિદ્ધ થાય; કેમ કે સિદ્ધાવસ્થામાં ભગવાનની પદ્માસનાદિ મુદ્રા નથી, પરંતુ પદ્માસનાદિ અવસ્થાવાળા આત્મપ્રદેશોનો ત્રીજો ભાગ સંકોચાઈ જાય છે અને તે આકારે અરૂપી આત્મપ્રદેશો રહે છે, છતાં સિદ્ધાવસ્થામાં જતા પૂર્વે યોગનિરોધકાળમાં પદ્માસનાદિ મુદ્રા હોય છે. અને ભગવાનની સિદ્ધાવસ્થા પ્રત્યે ભક્તિને ઉલ્લસિત કરવા માટે સિદ્ધાવસ્થાની અવ્યવહિત પૂર્વઅવસ્થામાં સિદ્ધાવસ્થાનો ઉપચાર કરીને પ્રતિમામાં સિદ્ધાવસ્થાની સ્થાપના કરાય છે. તેથી જેમ સિદ્ધાવસ્થાની પૂર્વાવસ્થામાં ભક્તિ અર્થે સિદ્ધાવસ્થાની કલ્પના કરાય છે, તેમ સ્થાપનામાં પણ ભાવવૃદ્ધિ અર્થે જલાભિષેકાદિ કરાય છે. તેથી જો પૂર્વપક્ષી ભગવાનની મૂર્તિને સિદ્ધાવસ્થાને સામે રાખીને ભાવવૃદ્ધિનું કારણ હોવા છતાં જલાભિષેકાદિ વ્યવહારનો નિષેધ કરે તો સિદ્ધાવસ્થા પૂર્વની અવસ્થામાં પણ સિદ્ધાવસ્થાનું સ્થાપન અશ્લીલ સિદ્ધ થાય=દુષ્ટ સિદ્ધ થાય. વળી ભગવાનની પ્રતિમામાં સિદ્ધાવસ્થાની સ્થાપના છે અને સિદ્ધાવસ્થાની ભક્તિ એ સિદ્ધાવસ્થાનું ધ્યાન કરવાથી થાય છે. તેને બદલે સિદ્ધાવસ્થાને અનનુરૂપ અને જન્માદિ અવસ્થાને અનુરૂપ એવી જલાભિષેક આદિની પ્રવૃત્તિ વ્યભિચારી પ્રવૃત્તિ છે અર્થાત્ સિદ્ધાવસ્થાની મુદ્રાને અનુરૂપ પ્રવૃત્તિ નથી, પરંતુ વિપરીત પ્રવૃત્તિ છે. આ પ્રકારની વ્યભિચારીપણાની કોઈને શંકા થાય, તેના નિવારણ માટે કહે છે આથી=ભગવાનની યોગનિરોધકાળની અવસ્થા કરતાં પ્રતિમામાં અવસ્થાંતરકલ્પના-વિશેષ હોવાને કારણે ભાવવૃદ્ધિ માટે જલાભિષેક આદિનું શાસ્ત્રમાં વિહિતપણું છે. આથી, વ્યભિચારીપણાની શંકા નહિ જ થાય અર્થાત્ આ ભગવાનની સિદ્ધાવસ્થાવાળી મુદ્રા છે, આમ છતાં તેને જલાભિષેક આદિ કરવાં તે વ્યભિચારી છે, તે પ્રકારની શંકા નહિ જ થાય; કેમ કે ભક્તિ અર્થે સિદ્ધઅવસ્થાને પામેલા ભગવાનના દ્રવ્યશરીરનો જેમ જલાભિષેક આદિ થાય છે, તેમ ભગવાનની સિદ્ધાવસ્થા પ્રત્યેની ભક્તિ અર્થે ભગવાનની પ્રતિમાને પણ જલાભિષેકાદિ કરવાં તે દોષરૂપ નથી. Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ જિનભક્તિહાસિઁશિકા/બ્લોક-૨૦ ઉત્થાન : પ્રતિષ્ઠાવિધિમાં મંત્રજાસાદિ યુક્તિવાળા છે, તે બતાવ્યું. હવે પ્રતિમામાં મુખ્ય દેવતાના આલંબનવાળા ભાવની પ્રતિષ્ઠા કર્યા પછી શું કરવું જોઈએ ? તે બતાવે છે – ટીકા : अष्टौ दिनानि यावदविच्छित्त्या नैरन्तर्येण पूजा बिम्बस्य, दानं च विभवानुसारेण शासनोन्नतिनिमित्तमिति ।।२०।। ટીકાર્ય : અષ્ટોનિમિત્તતિ આઠ દિવસ સુધી, અવિચ્છેદથી નિરંતરપણાથી, વૈભવ અનુસાર બિબની પૂજા અને શાસનની ઉન્નતિ નિમિતે દાન આપવું જોઈએ અર્થાત્ અણહ્નિકા મહોત્સવ કરવો જોઈએ. ર૦માં નોંધ:- શ્લોકમાં ‘માવતઃ' શબ્દ છે, એ પ્રમાણે ટીકામાં પણ “માવત:' શબ્દ હોવો જોઈએ. તેથી ભગવાન પ્રત્યે ભક્તિભાવથી વૈભવ અનુસાર બિંબની પૂજા અને વૈભવ અનુસાર દાન આપવું જોઈએ, જેથી લોકોમાં શાસનની ઉન્નતિ થાય, એ પ્રકારનો અર્થ ફલિત થાય છે. ભાવાર્થ : પ્રતિમાની પ્રતિષ્ઠા કર્યા પછી તે પ્રતિમાની પ્રતિદિન પૂજા કરવાની છે, પરંતુ આઠ દિવસ સુધી વિશેષ પ્રકારની પૂજા અને વિશેષ પ્રકારનું દાન કરવું જોઈએ, જેથી લોકોમાં ભગવાનના શાસનની ઉન્નતિ થાય. માટે આ કથન અષ્ટાહ્નિકા મહોત્સવને આશ્રયીને હોવું જોઈએ; અને દેવતાઓ પણ ભગવાનના જન્મકલ્યાણકાદિની ઉજવણી કર્યા પછી નંદિશ્વરદ્વીપ જઈ અષ્ટાલિકા મહોત્સવ કરે છે. તેનું અનુસરણ કરવા અર્થે આઠ દિવસ સુધી પૂજા અને દાનનું વિધાન જણાય છે. અહીં શ્લોકમાં “ભાવથી” એમ કહ્યું તેનાથી એ પ્રાપ્ત થાય કે પ્રતિષ્ઠા કર્યા પછી પોતાના વૈભવ અનુસાર આઠ દિવસ સુધી ભગવાનની પૂજા કરવામાં Page #126 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૦-૨૧ ૧૦૧ આવે અને વૈભવ અનુસાર દાન આપવામાં આવે, જેનાથી શાસનની ઉન્નતિ પણ થાય. આમ છતાં પ્રતિષ્ઠા કરાવનાર શ્રાવકમાં ભગવાનની કર્મકાયઅવસ્થા અને તત્ત્વકાયઅવસ્થા પ્રત્યે ઉપયોગ વર્તતો ન હોય તો તે પૂજા વિશેષ ફળવાળી બને નહિ; પરંતુ “આ ભગવાન સર્વજ્ઞ અને વીતરાગ થયા પછી જગતના જીવોને યોગમાર્ગ બતાવવાનું ઉત્તમ કાર્ય કરી રહ્યા છે, તેવી કર્મકાયઅવસ્થાને ઉપસ્થિત કરીને તેમના પ્રત્યે ભક્તિવાળા થાય, અને તે રીતે પૂજા કરવામાં આવે તો વિશેષ ફળ મળે, તે બતાવવા માટે ભાવથી પૂજા કરવાનું કહેલ છે. વળી “ભગવાને ભવના અંતે યોગનિરોધ કરીને સર્વસંવરને પ્રાપ્ત કર્યો, જેના ફળરૂપે સર્વકર્મરહિત એવી જીવની તત્ત્વકાયઅવસ્થાને પામ્યા; અને “આ જ અવસ્થા જીવ માટે સર્વશ્રેષ્ઠ છે એ પ્રકારના ભાવના પ્રકર્ષથી તે અવસ્થા પ્રત્યે ભક્તિ થાય તે રીતે પૂજા કરવામાં આવે, તો વિશેષ ફળ મળે, તે બતાવવા માટે ભાવથી પૂજા કરવાનું કહેલ છે. ભગવાનની આ બે અવસ્થાની ઉપસ્થિતિ કરીને પૂજા કરવાથી સંસારનો શીધ્ર અંત થાય છે. સંક્ષેપથી એ ફલિત થાય કે ભગવાનની કર્મકાયઅવસ્થાની અને તત્ત્વકાયઅવસ્થાની પ્રધાનરૂપે ઉપસ્થિતિ થાય, તે પ્રકારના ભાવથી બિંબની પૂજા કરવી જોઈએ, અને વૈભવ અનુસાર દાન આપતી વખતે “યોગ્ય જીવોને ભગવાનના શાસનની પ્રાપ્તિ થાઓ, જેથી તેઓ પણ ભગવાનના માર્ગને પામીને આ સંસારસાગરથી તરે” એવા પ્રકારના ઉત્તમ ભાવની પ્રધાનતાથી દાન આપવાની ક્રિયા કરવી જોઈએ. ISા અવતરણિકા : પ્રતિષ્ઠા કર્યા પછી પ્રતિદિન ભગવાનની પૂજા કરવી જોઈએ, તે કઈ રીતે કરવી જોઈએ ? તે બતાવવા અર્થે કહે છે – શ્લોક - पूजा प्रतिष्ठितस्येत्थं बिम्बस्य क्रियतेऽर्हतः । મવા વિર્લેપનમ્નાનપુષ્પપૂમિ: મ ા૨ાા Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ જિનભક્તિવાત્રિશિકા/શ્લોક-૨૧-૨૨ અન્વયાર્થ: રૂત્થ=આ રીતે પૂર્વમાં પ્રતિષ્ઠાવિધિ બતાવી એ રીતે, પ્રતિષ્ઠિતસ્ય સર્જતઃ વિશ્વસ્થ પૂના=પ્રતિષ્ઠિત એવા અરિહંતના બિંબની પૂજા, શુમે વિપનિસ્નાનપુuધૂપવિધિ=શુભ એવા વિલેપન સ્નાન, પુષ્પ, ધૂપાદિ વડે, વિત્યા વિના ભક્તિથી કરાય છે. ૨૧ શ્લોકાર્ચ - પૂર્વમાં પ્રતિષ્ઠાવિધિ બતાવી એ રીતે પ્રતિષ્ઠિત એવા અરિહંતના બિંબની પૂજા શુભ એવા વિલેપન, સ્નાન, પુષ્પ, ધૂપાદિ વડે ભક્તિથી કરાય છે. ! ‘વિત્રેપનનાનપુપૂમિ :' - અહીં ધૂપાદિમાં ‘વિ પદથી શુદ્ધ એવા અક્ષતાદિનું ગ્રહણ કરવું. ટીકા - પૂનેતિ-વ્યa |રા આ શ્લોક સુગમ હોવાથી ગ્રંથકારોએ ટીકા લખેલ નથી. ૨૧ ભાવાર્થ :પ્રતિષ્ઠા કર્યા પછી પ્રતિદિન ભગવાનની પૂજાની વિધિનું સ્વરૂપ: પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે પ્રતિષ્ઠિત એવા અરિહંતબિબની પૂજા શુભ દ્રવ્યો વડે વિલેપનથી કરાય છે, શુભ દ્રવ્યો વડે કરીને પ્રક્ષાલ કરવાથી કરાય છે, ઉત્તમ એવાં શુભ પુષ્પો વડે કરાય છે અને ઉત્તમ દ્રવ્યોથી બનેલા ધૂપથી કરાય છે. વળી આ પૂજા ભગવાનના ગુણોના સ્મરણપૂર્વક ભગવાન પ્રત્યેની ભક્તિની વૃદ્ધિ થાય તે રીતે કરાય છે, જેથી સર્વ કલ્યાણની પરંપરાની પ્રાપ્તિ થાય. IIરવા અવતરણિકા : પૂર્વમાં પ્રતિષ્ઠિત એવા બિંબની કઈ રીતે પૂજા કરાય છે, એ બતાવ્યું. હવે તે પૂજા કેટલા પ્રકારની છે? તે બતાવતાં કહે છે – Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ - ૧૦૩ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૨ શ્લોક : सा च पञ्चोपचारा स्यात् काचिदष्टोपचारिका । अपि सर्वोपचारा च निजसम्पद्विशेषतः ।।२२।। અન્વયાર્થ:૨ =અને તે=બિંબની પૂજા, પડ્યોપાર=પંચોપચારા થાય, વોપારિ=કોઈક પૂજા અષ્ટોપચારા થાય, ચ=અને, નિનસમ્પટિશેષતઃ સર્વોપચાર પનિજસંપવિશેષથી સર્વોપચારા પણ, એન્ટિથાય. રા. શ્લોકાર્ચ - અને તે બિંબની પૂજા, પંચોપચારા થાય, કોઈક પૂજા અષ્ટોપચારા થાય અને નિજસંપવિશેષથી સર્વોપચારા પણ થાય. ||રા જ “સર્વોપવારા 'માં ‘પથી એ કહેવું છે કે બિંબની પૂજા પંચોપચારા અને અષ્ટોપચારા તો થાય, પણ સર્વોપચારથી પણ થાય. ટીકા : सा चेति- पञ्चोपचारा जानुकरद्वयोत्तमाङ्गः, उपचारयुक्तागमप्रसिद्धैः पञ्चभिविनयस्थानैर्वा । अष्टोपचारिका अष्टभिरङ्गरुपचारो यस्यां भवति तानि चामूनि - "सीसमुरोअरपिट्ठी दो बाहू उरुआ य अट्ठङ्गा ।" सर्वोपचारापि च देवेन्द्रन्यायेन, निजसम्पद्विशेषतः सर्वबलविभूत्यादिना ।।२२।। ટીકાર્ચ - પક્વોપરી ... સર્વવવમૂરિના II અને તે પૂર્વગાથામાં બતાવેલ બિબની પૂજા, આગમપ્રસિદ્ધ જાનુ, કરદ્ધા, ઉત્તમાંગ વડે=બે જાનુ, બે હાથ અને ઉત્તમાંગ એ પાંચ વડે, ઉપચારયુક્ત પંચોપચારા થાય, અથવા પાંચ વિનયનાં સ્થાન વડે પાંચ અભિગમનાં સ્થાનો વડે ઉપચારયુક્ત પંચોપચારા થાય, આઠ અંગો વડે ઉપચાર છે જેમાં તે અષ્ટોપચારિકા થાય, અને તે આઠ અંગો આ છેઃશિર, ઉર, ઉદર, પૃષ્ઠ, બે બાહુ અને બે સાથળ, અને દેવેન્દ્ર વ્યાયથી=સર્વ વૈભવથી ચમરેદ્રાદિ દેવોએ કરેલ પૂજાના Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જિનભક્તિવાચિંશિકા/શ્લોક-૨૨ દષ્ટાંતથી નિજસંપવિશેષથી સર્વબલ-વિભૂતિ આદિ વડે સર્વોપચારા પણ થાય. ૨૨ ભાવાર્થ - પૂજાના પ્રકાર : પૂર્વગાથામાં બતાવ્યું કે પ્રતિષ્ઠિત બિંબની પુષ્પાદિથી પૂજા કરાય છે, તેમ તે બિંબની પૂજા પંચોપચારા પણ કરાય છે, અષ્ટોપચારિકા પણ કરાય છે અને સર્વોપચારા પણ કરાય છે. આનાથી એ પ્રાપ્ત થાય કે બાહ્ય સામગ્રીના ઉપચારથી ભગવાનના ગુણોને અવલંબીને તદ્ભાવને અભિમુખ ગમનનો યત્ન એ પૂજા છે અને આ પૂજા ઉત્તમ એવી વિલેપનાદિ સામગ્રીથી થાય છે. તેની જેમ પોતાના દેહના બે જાન, બે કર અને ઉત્તમાંગ વડે નમસ્કાર આદિની પ્રવૃત્તિ દ્વારા પણ થાય છે, અને ત્યારે ભગવાનના ગુણોને અભિમુખ જવાનો યત્ન થાય તે પૂજા પંચોપચારા કહેવાય અથવા જિનાલયમાં પ્રવેશતી વખતે પાંચ અભિગમોમાં યત્ન કરીને ભગવાનના ગુણો પ્રત્યે પૂજ્યભાવની વૃદ્ધિ કરવામાં આવે તો તે પાંચ વિનય સ્થાનો વડે પણ પંચોપચારા પૂજા થાય છે, અને ઉપલક્ષણથી તેવી કોઈક પાંચ ઉત્તમ વસ્તુ દ્વારા ભગવાનની ભક્તિ કરવામાં આવે તો તેને પણ પંચોપચારા પૂજા કહી શકાય. વળી મનુષ્યનું શરીર આઠ અંગોને ધારણ કરનાર છે. તે આઠ અંગોથી ભગવાન પ્રત્યેની ભક્તિનો યત્ન કરવામાં આવે અર્થાત્ એ આઠ અંગોને ભગવાનની ભક્તિમાં પ્રયુક્ત કરવામાં આવે તો તે અષ્ટોપચારા પૂજા કહેવાય છે અને તેની જેમ કોઈ આઠ પ્રકારથી પૂજા કરવામાં આવે તો તેને પણ અષ્ટોપચારા પૂજા કહી શકાય. જેમ વર્તમાનમાં અષ્ટપ્રકારી પૂજા પ્રસિદ્ધ છે. વળી કોઈ પુરુષ પોતાની સર્વ સમૃદ્ધિથી ભગવાનની ભક્તિ કરે તો તે સર્વોપચારા પૂજા છે. જેમ દશાર્ણભદ્ર રાજાએ પોતાની સર્વ સમૃદ્ધિથી ભગવાનની ભક્તિ કરેલ, અને ચમરેન્દ્રએ ઉત્પાત કર્યા પછી સર્વ સમૃદ્ધિથી ભગવાન પાસે નૃત્ય કરેલ, તે સર્વોપચારા પૂજા છે. રશા Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૩ અવતરણિકા : ગાથા-૨૧-૨૨માં પ્રતિષ્ઠિત બિંબની પૂજા કેટલા પ્રકારે થાય છે તે બતાવ્યું. હવે પૂજા કરનાર પુરુષે કઈ રીતે પૂજા કરવી જોઈએ ? તે બતાવે છે – શ્લોક : इयं न्यायोत्थवित्तेन कार्या भक्तिमता सता । विशुद्धोज्ज्वलवस्त्रेण शुचिना संयतात्मना ।।२३।। અન્વયાર્થ વિશુદ્ધીક્વનવા રિના સંતાનના વિત્તમતા સા=વિશુદ્ધ ઉજ્વલ વસ્ત્રવાળા પવિત્ર સંવૃતગાત્રવાળા, ભક્તિવાળા છતા એવા પુરુષે, ચાયોત્વવિન=ચાયથી પ્રાપ્ત વિત્ત વડે, ફ =પૂજા કરવી જોઈએ. ર૩ શ્લોકાર્ચ - વિશુદ્ધ ઉજ્વલ વસ્ત્રવાળા, પવિત્ર, સંવૃતગાત્રવાળા, ભક્તિવાળા છતા એવા પુરુષે, ન્યાયથી પ્રાપ્ત વિગત વડે પૂજા કરવી જોઈએ. ર૩મા ટીકા - इयमिति- इयं पूजा, न्यायोत्थवित्तेन भावविशेषात्परिशोधितद्रव्येण, भक्तिमता सता कार्या, विशुद्धं पट्टयुग्मादि रक्तपीतादिवर्णमुज्ज्वलं च वस्त्रं यस्य तेन, तदुक्तं - "सितशुभवस्त्रेणेति ।" शुचिना द्रव्यतो देशसर्वस्नानाभ्याम् भावतश्च विशुद्धाध्यवसायेन, संवृतात्मना अङ्गोपाङ्गेन्द्रियसंवरवता ।।२३।। ટીકાર્ચ - રૂપૂના ..... સંવરવતા ા ન્યાયથી પ્રાપ્ત થયેલા ધન વડે=ભાવવિશેષથી પરિશોધિત એવા દ્રવ્ય વડે, આ પૂજા ભક્તિમાન શ્રાવકે કરવી જોઈએ. કેવા શ્રાવકે કરવી જોઈએ ? તે સ્પષ્ટ કરતાં કહે છે – Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ જિનભક્તિહાવિંશિકા/બ્લોક-૨૩ વિશુદ્ધ રક્ત-પીતાદિ વર્ણવાળા એવા પટ્ટયુમ્માદિ અને ઉજ્જવલ વસ્ત્ર છે જેને એવા શ્રાવકે પૂજા કરવી જોઈએ, એમ અત્રય છે. તે વિશુદ્ધ ઉજ્વલ વસ્ત્રવાળા શ્રાવકે પૂજા કરવી જોઈએ તે, ષોડશક-૯/પમાં કહેવાયું છે – ‘સિત-શુભ વસ્ત્રવાળા શ્રાવકે પૂજા કરવી જોઈએ.’ તિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિમાં છે. ભગવાનની પૂજા વખતે વિશુદ્ધ ઉવેલ વસ્ત્ર ધારણ કરવા પૂર્વે, કઈ રીતે શુદ્ધિ કરવી જોઈએ ? તે બતાવવા અર્થે કહે છે - શુદિના .... વળી દ્રવ્યથી દેશ અને સર્વ સ્તાન દ્વારા પવિત્ર એવા શ્રાવકે પૂજા કરવી જોઈએ, અને ભાવથી વિશુદ્ધ અધ્યવસાય વડે પવિત્ર એવા શ્રાવકે પૂજા કરવી જોઈએ. વળી સંવૃત આત્માવાળા=અંગ, ઉપાંગ અને ઇન્દ્રિયના સંવરવાળા એવા શ્રાવકે પૂજા કરવી જોઈએ. ૨૩ ભાવાર્થ :પુરુષોને માટે પૂજાવિધિ : પૂર્વશ્લોકમાં ભગવાનની પૂજા કેટલા પ્રકારે થાય છે, તેની સ્પષ્ટતા કરી. હવે પૂજા કરનાર શ્રાવક કઈ રીતે ભગવાનની પૂજા કરે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – ભગવાનના ગુણોની સ્મૃતિને અભિમુખ ચિત્ત ન બને તો પૂજાથી પણ ભાવસ્તવની શક્તિનો સંચય થાય નહિ. તેથી વિવેકી શ્રાવક પૂજા કરતાં પૂર્વે આ લોકોત્તમ પુરુષની પૂજા હું કઈ રીતે કરું કે જેથી ભાવસ્તવની શક્તિનો સંચય થાય ?” તેવો અભિલાષ કરે અર્થાત્ વીતરાગની સંસારના ભાવોથી નિરપેક્ષ થવાની જે આજ્ઞા છે, તેના પાલનની શક્તિનો સંચય થાય, તે પ્રકારે આત્માને ભગવાનની ભક્તિને અભિમુખ કરે. આ પ્રકારનો વિશુદ્ધ અધ્યવસાય એ ભાવથી શુચિ છે. ત્યારપછી શરીરની શુદ્ધિ કરવામાં આવે તે દ્રવ્યથી શુચિ છે, અને તે દ્રવ્યથી શુચિ દેશ સ્નાનથી થાય છે અથવા સર્વ સ્નાનથી થાય છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિાસિંચિકા/શ્લોક-૨૩-૨૪ ૧૦૭ તથાવિધિ શરીરના સંયોગના કારણે સર્વસ્નાન કરવું શક્ય ન હોય તો ભીના વસ્ત્ર દ્વારા શરીરને સ્વચ્છ કરવામાં આવે તે દેશસ્નાન છે, અને સર્વ અંગોની શુદ્ધિ કરવામાં આવે તે સર્વજ્ઞાન છે; અને આ રીતે સ્નાન કરવાથી બાહ્યથી દેહની શુદ્ધિ થાય છે, તે દ્રવ્યથી પવિત્રતા છે. આ રીતે ભાવથી અને દ્રવ્યથી પવિત્ર એવા શ્રાવકે ભગવાનની પૂજા કરવી જોઈએ. વળી ભાવથી અને દ્રવ્યથી પવિત્ર થયા પછી શ્રાવક વિશુદ્ધ અને ઉજ્વલ વસ્ત્રો ધારણ કરે. વિશુદ્ધ અર્થાત્ રક્ત-પીતાદિ એવા પટ્ટયુમ્મરૂપ વિશુદ્ધ વસ્ત્ર, અને મલ આદિથી રહિત એવા ઉજ્જવલ વસ્ત્રને ધારણ કરે. વળી પૂજાની પ્રવૃત્તિના કાળમાં પોતાનાં અંગો-ઉપાંગો અને ઇન્દ્રિયોનો સંવર કરીને પૂજા કરવી જોઈએ, જેથી ભગવાનની ભક્તિ સિવાય અન્ય વ્યાપારમાં પ્રવર્તતા પોતાના મન, વચન, કાયાના યોગો નિરોધ પામે. આ રીતે સંવૃત થઈને પૂજા કરવાથી પોતાની સર્વ શક્તિ ભગવાનના ગુણોને અવલંબીને ભગવાન જેવા થવા માટેના સ્વપરાક્રમને ઉલ્લસિત કરે છે. વળી સંવૃત થયા પછી ભગવાનના ગુણો પ્રત્યેની ભક્તિ ઉલ્લસિત થાય તે પ્રકારના માનસયત્નપૂર્વક ભાવવિશેષથી પરિશોધિત ન્યાયપૂર્વકના ધનથી પૂજા કરવી જોઈએ. ૨૩ અવતરણિકા : પૂર્વશ્લોકમાં શ્રાવકે કઈ રીતે પૂજા કરવી જોઈએ, તે બતાવ્યું. હવે તે પૂજાકાળમાં ઉત્તમ ભાવ વર્તે તે માટે કેવા પ્રકારનાં સ્તોત્રોથી યુક્ત પૂજા કરવી જોઈએ ? તે બતાવવા અર્થે કહે છે – શ્લોક : पिण्डक्रियागुणोदारैरेषा स्तोत्रैश्च सङ्गता । પા૫ર્તાઃ સખ્યપ્રધાનપુર:સરે રજા અન્વયાર્થઃવિક્રિયાપુર =પિંડ, ક્રિયા અને ગુણો વડે ઉદાર શરીરનાં લક્ષણ, ભગવાનના આચારો અને ભગવાનના ગુણોથી ગંભીર, ૪ પાપાëરે = Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જિનભક્તિવાચિંશિકા/શ્લોક-૨૪ અને પાપગમાં તત્પર, સળિયાનપુર:સરે: સ્તોત્રે સતા ક્ષા=સમ્યફ પ્રણિધાનપૂર્વક સ્તોત્રોથી આeભગવાનની પૂજા સતા=સંગત છે અર્થાત્ યુક્ત છે. રા. શ્લોકાર્ચ - પિંડ, ક્રિયા અને ગુણો વડે ઉદાર શરીરનાં લક્ષણ, ભગવાનના આચારો અને ભગવાનના ગુણોથી ગંભીર અને પાપગહમાં તત્પર એવાં સ્તોત્રોથી સમ્યફ પ્રણિધાનપૂર્વક ભગવાનની આ પૂજા સંગત છે યુક્ત છે. રા ટીકા - पिण्डेति-पिण्डं-शरीरम् अष्टोत्तरलक्षणसहस्रकलितं, क्रिया आचारो दुर्वारपरीषहोपसर्गजयलक्षणः, गुणाः श्रद्धाज्ञानविरतिपरिणामादयः, केवलज्ञानदर्शनादयश्च तैरुदारैः-गम्भीरैः, पापानां रागद्वेषमोहपूर्वं स्वयंकृतानां, गर्हा भगवत्साक्षिकनिन्दारूपा तया परैः प्रकृष्टैः, सम्यक् समीचीनं यत् प्रणिधानं ऐकाग्र्यं, તપુર સ્તોત્રેશ્વ, ઉષાપૂના સતી પાર૪ો. ટીકાર્ચ - વિવું ..... સતા . પિંડ ૧૦૦૮ લક્ષણથી યુક્ત એવું ભગવાનનું શરીર, ક્રિયા દુખે કરીને વારી શકાય એવા પરિષહ અને ઉપસર્ગના જય સ્વરૂપ આચાર, ગુણો=શ્રદ્ધા, જ્ઞાન, વિરતિના પરિણામોદિ અને કેવલજ્ઞાન, કેવલદર્શનાદિ, તેઓના વડે ઉદાર ગંભીર પૂર્વમાં વર્ણન કરાયેલા પિંડાદિ વડે ઉદાર-ગંભીર એવાં સ્તોત્રો વડે કરીને આ પૂજા સંગત છે, એમ અવય છે. વળી રાગ, દ્વેષ અને મોહપૂર્વક સ્વયંકૃત પાપોની, ભગવદ્ સાક્ષિકી લિંદારૂપ ગહ, તેનાથી પર=તેનાથી પ્રકૃષ્ટ, એવાં સ્તોત્રો વડે આ પૂજા સંગત છે, એમ અવાય છે. વળી સ્તોત્ર બોલતી વખતે ભગવાનના ગુણો અને પોતાના પાપોની જુગુપ્સામાં સમ્યફ એવું જે પ્રણિધાન=સમીચીન એવું જે ચિત્તનું એકાગ્રપણું, તે પૂર્વક બોલાયેલાં સ્તોત્રો વડે આ પૂજા સંગત છે. રજા Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૪ રિણામદા:' - અહીં ‘મતિથી અન્ય ગુણોના પરિણામ ગ્રહણ કરવા. વસ્ત્રજ્ઞાનના ક્વ' – અહીં ‘વિરથી અનંત સુખનું ગ્રહણ કરવું. ભાવાર્થ – પૂજાકાળે ઉત્તમ ભાવ અર્થે બોલાતા સ્તોત્રોનું સ્વરૂપ : ભગવાનનું શરીર ૧૦૦૮ લક્ષણોથી યુક્ત છે. તે સૂચિત કરે છે કે પૂર્વભવમાં સાધના કરીને ઉત્કૃષ્ટ પુણ્યના વિપાકથી સર્વ લક્ષણોથી યુક્ત એવા ઉત્તમ શરીરવાળા તીર્થકરના આત્મા છે, અને તે રીતે સ્તુતિ કરવાથી “ભગવાન મહાપુરુષ છે' તેવા પ્રકારની વિશિષ્ટ બુદ્ધિ થવાથી તેમના પ્રત્યેની ભક્તિ અતિશયિત થાય છે. વળી ભગવાન સંયમ ગ્રહણ કરે છે ત્યારે દુઃખે કરીને વારણ કરી શકાય એવા પરિષહ અને ઉપસર્ગને જય કરનારા તેમના આચારો હોય છે. તેથી આવા ઉત્તમ આચારો દ્વારા ભગવાનની ઉપસ્થિતિ થવાને કારણે ભક્તિ અતિશયિત થાય છે અને તે આચારો પ્રત્યેનો પક્ષપાત વધે છે. વળી ભગવાનને છઘસ્યકાળમાં યોગમાર્ગની શ્રદ્ધા સ્થિર હોય છે અર્થાત્ આ યોગમાર્ગના સેવનથી પ્રાપ્ત થતી સર્વકર્મરહિત અવસ્થા આત્માનું એકાંત હિત છે, અને યોગમાર્ગની વિપરીત પ્રવૃત્તિથી આત્માનું એકાંત અહિત છે, તેવી સ્થિર બુદ્ધિ ભગવાનને છદ્મસ્વકાળમાં હોય છે તેથી ભગવાનની શ્રદ્ધા ક્યારેય પ્લાનભાવને પામતી નથી. સામાન્યથી સમ્યગ્દષ્ટિમાં સ્થિર શ્રદ્ધા હોવા છતાં ક્ષયોપશમભાવના સમ્યકત્વમાં અતિચારકાળમાં કંઈક ગ્લાનિ પણ આવે અને ક્યારેક આકર્ષ દ્વારા મિથ્યાત્વની પ્રાપ્તિ પણ થાય છે; પરંતુ તીર્થકરોના જીવોમાં ક્ષયોપશમ સમ્યકત્વ હોય તોપણ સમકિતમાં ગ્લાનિ આવતી નથી. તેવી શ્રદ્ધાવાળા ભગવાનના ગુણોને ઉપસ્થિત કરવાથી ભગવાન પ્રત્યે ભક્તિનો અતિશય થાય છે અને સમ્યકત્વ પ્રત્યેનો પક્ષપાત વધે છે. વળી ભગવાન જન્મથી માંડીને વિશુદ્ધ કોટીનાં ત્રણ જ્ઞાનથી યુક્ત હોય છે, અને દીક્ષા ગ્રહણ કરે ત્યારે વિશુદ્ધ કોટીનાં ચાર જ્ઞાનથી યુક્ત હોય છે, જે ઉત્તરોત્તર વૃદ્ધિને પામનારા હોય છે, પરંતુ અન્ય જીવોની જેમ ક્યારેય હીનતાને પામતાં નથી. આ રીતે ભગવાનના છદ્મસ્થ અવસ્થાના જ્ઞાનગુણની ઉપસ્થિતિ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ જિનભક્તિહાવિંશિકા/શ્લોક-૨૪ કરવાથી પણ ભગવાન પ્રત્યેના આદરનો અતિશય થાય છે, જેથી સમ્યજ્ઞાન પ્રત્યેના પક્ષપાતને કારણે પોતાને પણ તેની પ્રાપ્તિમાં વિજ્ઞભૂત એવાં કર્મોનો નાશ થાય છે. વળી ભગવાન સંયમ ગ્રહણ કરે છે ત્યારથી ભગવાનની વિરતિની પરિણતિ પણ લોકોત્તમ હોય છે, કેમ કે ભગવાન સંયમ ગ્રહણ કરે છે ત્યારથી સર્વ દ્રવ્ય, સર્વ ક્ષેત્ર, સર્વ કાળ અને સર્વ ભાવ પ્રત્યે અપ્રતિબદ્ધ માનસવાળા હોય છે, જેથી ભગવાનનું ચારિત્ર અસંગભાવની અવસ્થાવાળું હોય છે. આ પ્રકારની ભગવાનની અવસ્થાનું સ્મરણ થવાથી અને તેમના ગુણોનું કીર્તન કરવાથી તે અવસ્થા પ્રત્યેનો પક્ષપાત વધે છે, જેથી તે અવસ્થાની પ્રાપ્તિમાં પ્રતિબંધક એવાં કર્મોનો ક્ષય થાય છે. વળી ભગવાન મોહનો સર્વથા નાશ કરીને જ્યારે કેવળજ્ઞાન, કેવળદર્શન પામે છે, તે વખતની ભગવાનની અવસ્થાને યાદ કરવાથી મોહથી સંપૂર્ણ અનાકુલ જ્ઞાનમય એવી ભગવાનની અવસ્થા પ્રત્યે ભક્તિ થાય છે, જેથી તે અવસ્થાની પ્રાપ્તિમાં પ્રતિબંધક એવાં કર્મોનો નાશ થાય છે. વળી પૂર્વમાં વર્ણન કરી એ ભગવાનની અવસ્થાઓ પ્રત્યે જેટલા બહુમાનથી ભક્તિનો અતિશય થાય તે પ્રમાણે સંસાર પરિમિત થાય છે. તેથી આ ગુણોથી ગંભીર એવાં સ્તોત્રોથી યુક્ત એવી ભગવાનની પૂજા કરવી જોઈએ. વળી શ્રાવક પોતે રાગ, દ્વેષ અને મોહને વશ થઈને જે સંસારની પ્રવૃત્તિ કરે છે, તે સર્વ પાપોની ભગવાનની સાક્ષીએ નિંદા થાય તેવા પ્રકારનાં સ્તોત્રોથી યુક્ત ભગવાનની પૂજા કરવી જોઈએ. આ પ્રકારનાં ભગવાનના ગુણોને કહેનારાં અને પોતાના દોષોની ગહ કરનારાં સ્તોત્રો બોલવાથી ભગવાનના ગુણો પ્રત્યેનો પોતાનો ભાવ અભિમુખ અભિમુખતર થતો જાય છે, અને પોતાનાં દુષ્કતો પ્રત્યેનો ભાવ વિમુખ વિમુખતર થતો જાય છે; વળી માત્ર આ સ્તોત્રો બોલવાથી ભગવાનની ભક્તિ થતી નથી, પરંતુ સમીચીન એવી એકાગ્રતાપૂર્વક સ્તોત્રો બોલવાથી થાય છે અર્થાત્ ભગવાનના ગુણોને કહેનારાં સ્તોત્રો બોલતી વખતે તે તે ભાવો પ્રત્યેનો બદ્ધરાગ ઉલ્લસિત થાય, અને પોતાનાં પાપોની નિંદા કરતી વખતે પાપોને નહિ કરવા પ્રત્યેનું બદ્ધ Page #136 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૪-૨૫ ૧૧૧ વલણ દૃઢ થાય, તે પ્રકારે બોલાતાં સ્તોત્રોમાં સમીચીન એકાગ્રતાપૂર્વક ઉપયોગ વર્તે, તો તે સમ્યક્ પ્રણિધાન છે; અને આ પ્રકારના પ્રણિધાનપૂર્વક સ્તોત્રો બોલીને ભગવાનના ગુણોથી રંજિત થયેલું ચિત્ત, અને પોતાનાં પાપોથી વિમુખ થયેલું ચિત્ત, ભગવાનની પૂજાકાળમાં વીતરાગતાને અભિમુખ અભિમુખતર થાય છે. તેથી ઉત્તમ સ્તોત્રોથી સ્તુતિ કર્યા પછી ભગવાનની પૂજા કરવાની વિધિ છે. માટે પ્રણિધાનપૂર્વક બોલાયેલાં આવા ઉત્તમ સ્તોત્રોથી ભગવાનની પૂજા સંગત છે. અહીં વિશેષ એ છે કે સંસારી જીવોમાં રાગ પણ છે, કેષ પણ છે અને ઉપેક્ષા પણ છે. સંસારી જીવોને સંસારના ઇષ્ટ પદાર્થોમાં રાગ પ્રવર્તે છે, અનિષ્ટ પદાર્થોમાં દ્વેષ પ્રવર્તે છે અને અનુપયોગી પદાર્થોમાં ઉપેક્ષા પ્રવર્તે છે. આ ત્રણેય પરિણામો મોહના ઉદયથી થનારા અપ્રશસ્તભાવો છે. તેની સામે ભગવાનની સ્તોત્રપૂજા કરીને વિવેકી શ્રાવક પોતાનો રાગ ભગવાનના ગુણોમાં પ્રવર્તાવે છે, પોતાનો દ્વેષ પોતાના દોષોમાં પ્રવર્તાવે છે, અને જગતુવર્તી પદાર્થો આત્મા માટે અનુપયોગી હોવાથી તે પદાર્થો પ્રત્યે ઉપેક્ષાભાવ પ્રવર્તાવે છે. આ ત્રણેય ભાવો પ્રશસ્ત છે; અને ભગવાનની ભક્તિના કાળમાં જેટલો રાગદ્વેષનો પ્રશસ્તભાવ પ્રકર્ષવાળો થાય, તે પ્રમાણે જન્માંતરમાં યોગમાર્ગની પ્રાપ્તિ થાય તેવા અનુકૂળ પ્રકર્ષવાળું પુણ્ય બંધાય છે, અને આત્મામાં ગુણના પક્ષપાતના અને દોષોના દ્વેષના ભાવોના સંસ્કાર પડે છે. આ સંસ્કારો જન્માંતરમાં જાગૃત થવાથી ગુણોના વિકાસ અર્થે અને દોષોના ઉમૂલન અર્થે પ્રવૃત્તિનું કારણ બને છે, તેથી ભગવાનની પૂજા પરંપરાએ સંસારના ઉચ્છેદનું કારણ છે. ૨૪ અવતરણિકા : શ્લોક-૨૨માં ભગવાનની પૂજા પંચોપચારા, અષ્ટોપચારા અને સર્વોપચારા. એમ ત્રણ પ્રકારની છે, તેમ બતાવ્યું. હવે તે પૂજા અન્ય રીતે ત્રણ પ્રકારની છે તે બતાવવા અર્થે કહે છે – શ્લોક - अन्ये त्वास्त्रिधा योगसारा सा शुद्धिचित्ततः (वित्तशुद्धितः)। अतिचारोज्झिता विघ्नशमाभ्युदयमोक्षदा ।।२५।। Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ જિનભક્તિદ્વાત્રિશિકા/શ્લોક-૨પ અન્વયાર્થ : તુ વળી, જે અત્ય, સાહુ =કહે છે – વિત્તશુતિ =સામગ્રીની શુદ્ધિથી, તિવારોક્સિતા=અતિચારથી રહિત, વિનાશનમ્યુયમોક્ષલા વિપ્લશમનને કરનારી, અભ્યદયને કરનારી અને મોક્ષને દેનારી, યોગસારા યોગપ્રધાન એવી કાયયોગ, વાયોગ અને મનોયોગપ્રધાન એવી, ત્રિથાઃત્રણ પ્રકારની, સાતે પૂજા છે. રપા શ્લોકાર્ય : વળી અન્ય કહે છે - સામગ્રીની શુદ્ધિથી અતિચારરહિત, વિપ્નશમનને કરનારી, અભ્યદયને કરનારી અને મોક્ષને દેનારી એવી યોગપ્રધાન= કાયયોગ, વાચ્યોગ અને મનોયોગપ્રધાન એવી ત્રણ પ્રકારની, તે-પૂજા છે. ગરપા ટીકા - अन्ये विति- अन्ये त्वाचार्याः प्राहु:- सा-पूजा, योगसारा त्रिधा= काययोगप्रधाना वाग्योगप्रधाना मनोयोगप्रधाना च, शुद्धिचित्ततः (वित्तशुद्धितः) कायादिदोषपरिहाराभिप्रायादतिचारोज्झिता शुद्ध्यतिचारविकला यथाक्रम विघ्नशमदा अभ्युदयदा मोक्षदा च । तदुक्तं षोडशके - “कायादियोगसारा त्रिविधा तच्छुद्ध्युपात्तवित्तेन । या तदतिचाररहिता सा परमान्ये तु समयविदः ।।१।। विघ्नोपशमन्याद्या गीताऽभ्युदयप्रसाधनी चान्या । નિર્વાગાસાયનીતિ ઘ ા તુ યથાર્થસંજ્ઞામિઃ” Iરા પારકા ટીકાર્ય : ગ.... યથાર્થસંજ્ઞામિઃ” | II અન્ય આચાર્ય કહે છે – તે-પૂજા, ત્રણ પ્રકારના યોગસારા અર્થાત્ યોગ પ્રધાન છે=(૧) કાયયોગપ્રધાન, (૨) વાયોગપ્રધાન અને (૩) મનોયોગપ્રધાન છે. વળી તે પૂજા કેવી છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ જિનભક્તિદ્વાલિંશિકા/બ્લોક-૨પ વિત્તની પૂજાની સામગ્રીની, શુદ્ધિથી કાયાદિ દોષોના પરિવારના અભિપ્રાયને કારણે અતિચારથી રહિત=પૂજાની ક્રિયાવિષયક શુદ્ધિના અતિચારથી રહિત, યથાક્રમ=અનુક્રમે, વિપ્લશમન કરનારી, અભ્યદયને કરનારી અને મોક્ષને દેનારી છે. તે કહેવાયું છે=જે શ્લોકમાં કહ્યું તે ષોડશક ૯૮ અને ૯/૧૦માં કહેવાયું છે. તેની શુદ્ધિ વડે ગ્રહણ કરાયેલી સામગ્રીથી=કાયાદિ યોગોની શુદ્ધિ વડે ગ્રહણ કરાયેલી સામગ્રીથી, પૂજાની શુદ્ધિના અતિચારથી રહિત જે કાયાદિયોગપ્રધાન ત્રણ પ્રકારની પૂજા છે, તે પરમ છે=પ્રધાન છે. એમ વળી અન્ય આગમના જાણનારાઓ કહે છે.” (ષોડશક-૯, શ્લોક-૯). વિજ્ઞઉપશમન કરનારી આઘ, અભ્યદયને કરનારી અન્ય, અને નિર્વાણને સાધનારી અવ્ય, એ પ્રકારે યથાર્થ સંજ્ઞા વડે=સમંતભદ્રા, સર્વમંગલા અને સર્વસિદ્ધિફલા એ પ્રકારના અવર્થ નામો વડે, ફળને દેનારી કહેવાઈ છે.” (ષોડશક-૯, શ્લોક૧૦) રપા ‘ાવતોષપરિહાર' - અહીં ‘દ્રિથી વચન અને મનનું ગ્રહણ કરવું. ભાવાર્થ :અન્ય રીતે પૂજાના ત્રણ પ્રકાર : અન્ય આચાર્યો ત્રણ પ્રકારની પૂજા કહે છે. (૧) કાયયોગસારા : સમ્યગ્દષ્ટિ શ્રાવક પોતાની કાયાની શુદ્ધિના વ્યાપારયુક્ત વિધિપૂર્વક સર્વ ઉત્તમ સામગ્રી પ્રાપ્ત કરીને, અતિચારરહિત ભગવાનની ભક્તિ કરે છે, તે પૂજા કાયયોગસારા છે. વળી આ પ્રથમ પ્રકારની પૂજા કરનાર સમ્યગ્દષ્ટિ જીવોને ભગવાન પ્રત્યે અત્યંત બહુમાન હોય છે. તેથી પોતાની કાયાથી પૂજાની જે ઉત્તમ સામગ્રી પ્રાપ્ત થતી હોય તેમાં કોઈ અનાવશ્યક આરંભ-સમારંભ ન થાય તેવો યત્ન કરે છે, અને વિધિપૂર્વક પ્રાપ્ત થયેલી સામગ્રી દ્વારા અત્યંત એકાગ્રતાપૂર્વક ભગવાનની ભક્તિ કરે છે. તેથી ભગવાનની ભક્તિના કાળમાં ભગવાનના ગુણોમાં તન્મયતાવાળી તે ભક્તિ હોય છે, અને આ પૂજા યોગમાર્ગની પ્રાપ્તિમાં આવતાં Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જિનભક્તિદ્વાત્રિશિકા/શ્લોક-૨પ વિપ્નોનું શમન કરનારી છે. કાયાથી શુદ્ધિની પ્રધાનતાને કારણે આ પૂજા કાયયોગપ્રધાન છે. આ પૂજા સમ્યગ્દષ્ટિને યોગાવંચકથી થાય છે” તેમ “વૈરાગ્યકલ્પલતા”માં કહેલ છે તે પ્રમાણે ગુણવાન એવા ભગવાનનો ગુણવાનરૂપે યથાર્થ બોધ હોવાને કારણે ગુણવાન એવા ભગવાનનો યોગ=પ્રાપ્ત થયેલો સંયોગ, અવંચક છે અર્થાતુ અનિષ્ફળ છે. તેથી ઉત્તમ પુરુષના યોગના કારણે ભક્તિથી કરાયેલી પૂજાથી યોગમાર્ગમાં આવતા વિપ્નોનું શમન થાય છે. (૨) વાગ્યોગસારા ઉત્તરગુણધારી શ્રાવક પોતાની કાયાની શુદ્ધિના વ્યાપારયુક્ત વિધિપૂર્વક ભગવાનની ભક્તિ અર્થે ઉત્તમ સામગ્રી એકઠી કરે, પરંતુ તેટલામાત્રથી સંતોષ ન થવાથી વચનની શુદ્ધિના વ્યાપારપૂર્વક દૂરનાં ક્ષેત્રોમાંથી અન્ય પાસેથી વિધિપૂર્વક ઉત્તમ સામગ્રી મંગાવે અર્થાત્ ભગવાનની ભક્તિમાં અનુપયોગી એવા આરંભ-સમારંભ ન થાય એ રીતે અન્ય ક્ષેત્રોમાંથી ઉત્તમ સામગ્રી પ્રાપ્ત કરે, અને તે સામગ્રીથી અતિચારરહિત ભગવાનની પૂજા કરે, તે પૂજા વચનયોગસારા છે. આ પૂજા યોગમાર્ગની પ્રાપ્તિમાં અનન્ય ઉપાયભૂત એવા અભ્યદયને કરનારી છે. “આ પૂજા ઉત્તરગુણધારી શ્રાવકને ક્રિયાવંચકથી થાય છે”, તેમ “વૈરાગ્યકલ્પલતા”માં કહેલ છે તે પ્રમાણે ભગવાનને ગુણવાનરૂપે જાણ્યા પછી ઉત્તરગુણધારી શ્રાવક ભગવાનની ભક્તિ અત્યંત સંવરભાવપૂર્વક પ્રાપ્ત કરેલી ઉત્તમ સામગ્રીથી કરે તે ભગવાનની પૂજાની ક્રિયા અવંચક બને અર્થાત્ અનિષ્ફળ બને. તે પૂજાની ક્રિયા યોગમાર્ગની પ્રાપ્તિમાં અનન્ય ઉપાયભૂત અભ્યદયનું કારણ બને છે. (૩) મનોયોગસારા પોતાની ભૂમિકાને ઉચિત, શ્રતમાં કહેલા આચારમાં તત્પર અને અતિચારરહિત એવા આચારોને પાળનાર શ્રાવક, કાયાની શુદ્ધિના વ્યાપારપૂર્વક ભગવાનની ભક્તિ અર્થે વિધિપૂર્વક સર્વ ઉત્તમ સામગ્રી પ્રાપ્ત કરે છે; પરંતુ તેટલામાત્રથી તે શ્રાવકને સંતોષ થતો નથી, તેથી વચનની શુદ્ધિના વ્યાપારપૂર્વક દૂરનાં Page #140 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિવાત્રિશિકા/બ્લોક-૨૫ ૧૧૫ ક્ષેત્રોમાંથી અન્ય પાસેથી વિધિપૂર્વક ઉત્તમ સામગ્રી મંગાવે છે. આમ છતાં, લોકોત્તમ પુરુષની ભક્તિ માટે તે સામગ્રીથી પણ તેને સંતોષ થતો નથી, તેથી દેવતા આદિથી સાધ્ય નંદનવનનાં સહસ્ત્રદલ કમળ આદિ પુષ્પોને મેળવવાનો તેને અભિલાષ થાય છે; અને તે અભિલાષ કાયા અને વચનથી પૂર્ણ કરવો અસંભવિત જણાવાથી મન દ્વારા વિધિપૂર્વક નંદનવન આદિમાં જાય છે, અને ત્યાંથી ઉત્તમ પુષ્પાદિ સામગ્રી મન દ્વારા મેળવીને તે પુષ્પોથી મન દ્વારા ભગવાનની પૂજા કરે છે. તે પૂજાકાળમાં ભગવાનની ભક્તિમાં તન્મય થયેલા એવા તે શ્રાવકની તે પૂજા મનોયોગસારા છે. આ પૂજા મોક્ષરૂ૫ ફળને આપનારી છે, એમ શાસ્ત્રકારો કહે છે. આ પૂજા મહાશ્રાવકને ફલાવંચકથી થાય છે, તેમ “વૈરાગ્યકલ્પલતામાં કહેલ છે તે પ્રમાણે ઉત્તમ પુરુષના યોગનું ફળ અપ્રમાદભાવથી ઉત્તમ પુરુષ તુલ્ય થવાનો પ્રયત્ન છે અને મહાશ્રાવક તીર્થકરોના માર્ગને પ્રાપ્ત કરીને તેમની જેમ વીતરાગ બનવાના ઉપાયરૂપે શક્તિના પ્રકર્ષથી ઉત્તમ દ્રવ્યોના સહકારથી વીતરાગની ભક્તિ કરે છે ત્યારે, અપ્રમાદભાવથી સર્વવિરતિની શક્તિને સંચય કરવાને અનુકૂળ ઉદ્યમ કરે છે. તેથી ઉત્તમ પુરુષના યોગનું ફળ અવંચક બને છે માટે આ પૂજા મોક્ષરૂપ ફળને આપનારી છે. સંક્ષેપથી ત્રણ પૂજાનું સ્વરૂપ - (૧) સમ્યગ્દષ્ટિને કાયયોગપ્રધાન પૂજા હોય છે. તેઓ સ્વશક્તિ અનુસાર ભગવાનની ભક્તિ અર્થે કાયાથી પૂજાની ઉત્તમ સામગ્રી એકઠી કરે છે અને નિરતિચાર પૂજાની ક્રિયા કરે છે. સમ્યગ્દષ્ટિને ભગવાનના ગુણોનો યથાર્થ બોધ હોવાથી ગુણવાન પુરુષનો યોગ તેના માટે અવંચક છે. તેથી યોગાવંચકના બળથી કાયયોગસારા પૂજા થાય છે. (૩) ઉત્તરગુણધારી શ્રાવકને વાગ્યોગપ્રધાન પૂજા હોય છે. તેઓ સ્વશક્તિ અનુસાર કાયાથી પૂજાની ઉત્તમ સામગ્રી મેળવે છે, અને વચનથી અન્ય પાસેથી દૂરનાં ક્ષેત્રોમાંથી ભગવાનની ભક્તિ અર્થે પૂજાની ઉત્તમ સામગ્રી એકઠી કરે છે અને નિરતિચાર પૂજાની ક્રિયા કરે છે. ઉત્તરગુણધારી શ્રાવકને ક્રિયાઅવંચકના બળથી વાગ્યોગસારા પૂજા પ્રાપ્ત થાય છે. Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ જિનભક્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૨૫-૨૬ (૩) મહાશ્રાવકને મનોયોગપ્રધાન પૂજા હોય છે. તેઓ સ્વશક્તિ અનુસાર કાયાથી ઉત્તમ સામગ્રી મેળવીને, વચનથી અન્ય પાસેથી દૂરનાં ક્ષેત્રોમાંથી ઉત્તમ સામગ્રી મંગાવીને, અને મન દ્વારા નંદનવનાદિમાંથી ઉત્તમ પુષ્પાદિ મેળવીને ભગવાનની ભક્તિમાં તન્મય બનીને નિરતિચાર પૂજાની ક્રિયા કરે છે. મહાશ્રાવકને ફલાવંચકના બળથી મનોયોગસારા પૂજા હોય છે. I॥૨૫॥ અવતરણિકા : પૂર્વશ્લોકમાં ત્રણ પ્રકારની પૂજા બતાવી. એ ત્રણ પ્રકારની પૂજામાંથી કઈ પૂજા કઈ રીતે થાય છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે - - શ્લોક ઃ आद्ययोश्चारुपुष्पाद्यानयनैतन्नियोजने । अन्त्यायां मनसा सर्वं सम्पादयति सुन्दरम् ।।२६।। અન્વયાર્થ: આદ્યો:=આદ્ય બે પૂજામાં, ચારુપુબાઘાનયનંતત્રિયોનને=ચારુ પુષ્પાદિનું આનયન, અને એમાં=ચારુ પુષ્પાદિના આનયનમાં, નિયોજન છે અર્થાત્ પ્રથમ પૂજામાં સુંદર પુષ્પાદિનું સ્વયં આનયન છે, અને બીજી પૂજામાં સુંદર પુષ્પાદિને લાવવાના વિષયમાં પરપુરુષનું નિયોજન છે. સત્ત્તાવા=અંત્યમાં= ત્રીજી પૂજામાં, મનસા=મન દ્વારા, સર્વ સુન્દરમ્ સમ્પાવતિ=સર્વ સુંદર સંપાદન કરે છે=સર્વ સુંદર સામગ્રી સંપાદન કરે છે. ||૨૬ શ્લોકાર્થ ઃ આધ બે પૂજામાં ચારુ પુષ્પાદિનું આનયન, અને એમાં=ચારુ પુષ્પાદિના આનયનમાં નિયોજન છે અર્થાત્ પ્રથમ પૂજામાં સુંદર પુષ્પાદિનું સ્વયં આનયન છે, અને બીજી પૂજામાં સુંદર પુષ્પાદિને લાવવાના વિષયમાં પરપુરુષનું નિયોજન છે. અંત્યમાં=ત્રીજી પૂજામાં, મન દ્વારા સર્વ સુંદર સંપાદન કરે છે=સર્વ સુંદર સામગ્રી સંપાદન કરે છે. II૨૬ાા નોંધ :- શ્લોકમાં “વારુપુષ્પાદ્યાયનેર્તાત્રયોગને” એ પ્રથમા વિભક્તિનું દ્વિવચન છે અને તેમાં ‘પારુપુબાદ્યાનયન'નો કાયયોગસારા પૂજા સાથે સંબંધ છે અને ‘ત્રિયોનને’ નો વાગ્યોગસા૨ા પૂજા સાથે સંબંધ છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિવાચિંશિકા/શ્લોક-૨૬ ૧૧૭ ટીકા - आद्ययोरिति- आद्ययोः कायवाग्योगसारयोः पूजयोः क्रमात् पुष्पादिकं प्रधानपुष्पगन्धमाल्यादिकं सेवते च स्वयमेव ददाति, आनयति च वचनेन, अन्यतोऽपि क्षेत्रात् । तदुक्तं - "प्रवरं पुष्पादि सदा चाद्यायां सेवते तु तद्दाता । आनयति चान्यतोऽपि हि नियमादेव द्वितीयायाम्" ।।१।। अन्त्यायां-मनोयोगसारं(सारायां) सर्वं सुन्दरं पारिजातकुसुमादि मनसा सम्पादयति । तदुक्तं - "त्रैलोक्यसुन्दरं यन्मनसाऽऽपादयति तत्तु चरमायाम् ।" રૂતિ શારદા ટીકાર્ય : ગાયો...ત્તિ | પહેલી બે પૂજામાંકાયયોગસારા અને વાગ્યોગસારા પૂજામાં, ક્રમથી પુષ્પાદિકને શ્રેષ્ઠ એવા પુષ્પગંધ-માલ્યાદિકને સેવે છે અર્થાત્ સ્વયં જ ભગવાનની ભક્તિમાં વાપરે છે, અને વચન દ્વારા અન્ય પણ ક્ષેત્રોથી મંગાવે છે. તે કહેવાયું છે શ્લોકના પૂર્વાર્ધમાં જે કહેવાયું, તે ષોડશક-૯, શ્લોક૧૧માં કહેવાયું છે – “પ્રધાન પુષ્પાદિ સદા=હંમેશાં, આઘમાં=કાયયોગસારા પૂજામાં, તેનો દાતા=ભગવાનની પૂજા કરનાર, સેવે જ છે અર્થાત્ સ્વહસ્તથી જ ભગવાનને અર્પણ કરે જ છે, અને બીજી પૂજામાં–વાગ્યોગસાર પૂજામાં, વચનથી, અત્યથી પણ=અન્ય ક્ષેત્રથી પણ, પ્રસ્તુત એવાં પુષ્પાદિને નિયમથી જ મંગાવે છે.” (ષોડશક-૯, શ્લોક-૧૧) અત્યમાં ત્રીજી મનોયોગસારા પૂજામાં, સર્વ સુંદર પારિજાત કુસુમાદિકને મતથી સંપાદન કરે છે. તે કહેવાયું છે=શ્લોકના ઉત્તરાર્ધમાં જે કહેવાયું તે ષોડશક-૯, શ્લોક૧૨માં કહેવાયું છે. “જે વૈલોક્યસુંદર એવાં પારિજાત પુષ્પાદિક છે, તે જ ચરમમાં= મનોયોગસારા પૂજામાં, મન દ્વારા સંપાદન કરે છે." (ષોડશક-૯, શ્લોક-૧૧) ત્તિ' શબ્દ ત્રણ પૂજાના કથનની સમાપ્તિમાં છે. ૨૬ Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જિનભક્તિદ્વાત્રિંશિકા/બ્લોક-૨૬-૨૭ ૐ ‘પ્રધાનપુષ્પાન્ચમાા’િ – અહીં ‘વિ’થી ભગવાનની ભક્તિની અન્ય સામગ્રીનું ગ્રહણ કરવું. ભાવાર્થ: કાયયોગસારાપૂજા, વાગ્યોગસારાપૂજા, મનોયોગસારાપૂજાનું સ્વરૂપ : અન્ય આચાર્ય ત્રણ પ્રકારની પૂજા કહે છે : તેમાં પ્રથમ પૂજા કાયયોગસારા છે, બીજી વાગ્યોગસારા છે અને ત્રીજી પૂજા મનોયોગસારા છે. (૧) કાયયોગસારા પૂજા કરનાર શ્રાવક પોતાની શક્તિ અનુસાર કાયાથી શ્રેષ્ઠ પુષ્પાદિ સામગ્રી મેળવીને તેનાથી ભગવાનની ભક્તિ કરે છે. (૨) વાગ્યોગસારા પૂજા કરનાર શ્રાવકને કાયાથી પ્રાપ્ત થતી ઉત્તમ સામગ્રીથી પણ સંતોષ થતો નથી, તેથી ભગવાનની ભક્તિ અર્થે અન્ય ક્ષેત્રોમાંથી બીજા પાસેથી વિધિપૂર્વક ઉત્તમ સામગ્રી મંગાવે છે, અને તેનાથી ભગવાનની ભક્તિ કરે છે. (૩) મનોયોગસારા પૂજા કરનાર શ્રાવકને પોતાના ક્ષેત્રમાં મળતી ઉત્તમ સામગ્રીથી સંતોષ થતો નથી અને અન્ય ક્ષેત્રોમાંથી બીજા દ્વારા મંગાવેલ ઉત્તમ સામગ્રીથી પણ સંતોષ થતો નથી. તેથી કાયયોગથી અને વચનયોગથી પ્રાપ્ત સામગ્રીથી પૂજા કર્યા પછી તેને વિચાર આવે છે કે ‘સર્વગુણસંપન્ન એવા વીતરાગની પૂજા માટે સર્વોત્તમ એવાં નંદનવનાદિનાં પુષ્પો જોઈએ, જેનાથી પૂજા કરીને હું મારા આત્માને કૃતકૃત્ય કરું'. આવો અભિલાષ થવાથી તે વિચારે છે કે નંદનવનનાં પુષ્પો કાયાથી મેળવવાં શક્ય નથી, અને બીજા પાસેથી મંગાવવાં પણ શક્ય નથી. તેથી મન દ્વારા પોતે વિધિપૂર્વક તે પુષ્પોને ગ્રહણ કરવા યત્ન કરે છે, અને મનથી તે પુષ્પોને મેળવીને તે પુષ્પો દ્વારા મનથી ભગવાનની પૂજા કરે છે, અને આ રીતે ભગવાનની પૂજા કરતી વખતે ભગવાનની ભક્તિથી તેને સંતોષ થાય છે. ||૬|| અવતરણિકા : જિતબિંબની પ્રતિષ્ઠા કર્યા પછી ભગવાનની પૂજા કરવી જોઈએ તેમ શ્લોક-૨૧માં કહ્યું. ત્યારપછી તે પૂજા ત્રણ પ્રકારની છે, તેમ શ્લોક-૨૨માં Page #144 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૭ ૧૧૯ કહ્યું. વળી શ્લોક-૨૫ અને ૨૬માં અવ્ય રીતે ત્રણ પ્રકારની પૂજા છે તેમ બતાવ્યું. ત્યાં કોઈકને પ્રશ્ન થાય કે ભગવાનની પૂજા અર્થે સ્નાનાદિ કરવામાં આવે છે, તેથી હિંસાત્મક પ્રવૃત્તિથી ધર્મ કઈ રીતે થઈ શકે? તેના નિરાકરણ માટે કહે છે – શ્લોક : न च स्नानादिना कायवधादत्रास्ति दुष्टता । दोषादधिकभावस्य तत्रानुभविकत्वतः ।।२७।। અન્વયાર્થ: અને ત્ર=અહીં પૂજાવિધિમાં, નાનાદ્રિના વાયવથા કુષ્ટતા નાસ્તિ=સ્નાનાદિ દ્વારા કાયવધ હોવાને કારણે દુષ્ટતા નથી; કેમ કે તત્ર ત્યાં પૂજાના પ્રસ્તાવમાં, રોણા દોષથી=સ્નાનાદિમાં થતા કાયવધરૂપ દોષથી, ધિમાવી=અધિક શુભ ભાવનું “આ ભગવાનની ભક્તિ કરીને હું સંસારથી તરું” એ પ્રકારના અધ્યવસાયરૂપ અધિક શુભ ભાવનું, અનુમવિવસ્વત =અનુભવસિદ્ધપણું છે. ૨ાા શ્લોકાર્ચ - અને અહીં પૂજાવિધિમાં સ્નાનાદિ દ્વારા કાયવધ હોવાને કારણે દુષ્ટતા નથી; કેમ કે ત્યાં પૂજાના પ્રસ્તાવમાં દોષથી સ્નાનાદિમાં થતા કાયવધરૂપ દોષથી, અધિક શુભ ભાવનું “આ ભગવાનની ભક્તિ કરીને હું સંસારથી તરું” એ પ્રકારના અધ્યવસાયરૂપ અધિક શુભ ભાવનું અનુભવસિદ્ધપણું છે. ll૨૭ll ક નાનાવિના' -- અહીં “આથી જલપૂજા-પુષ્પપૂજાનું ગ્રહણ કરવું. ટીકા - न चेति-न चात्र-पूजाविधौ, कायवधात्=जलवनस्पत्यादिविराधनात्, स्नानादिना दुष्टताऽस्ति, दोषात्=कायवधदोषाद् अधिकभावस्य-स्नानादिजनिताधिकशुभाध्यवसायस्य, अनुभविकत्वतोऽनुभवसिद्धत्वात् । तदिदमुक्तं - Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ જિનભક્તિદ્વાચિંશિકાશ્લોક-૨૭ "स्नानादौ कायवधो न चोपकारो जिनस्य कश्चिदपि । कृतकृत्यश्च स भगवान् व्यर्था पूजेति मुग्धमतिः ।।१।। कूपोदाहरणादिह कायवधोऽपि गुणवान् मतो (गृहिणाम्) गृहिणः । मन्त्रादेरिव च ततस्तदनुपकारेऽपि फलभावः ।।२।। कृतकृत्यत्वादेव च तत्पूजा फलवती गुणोत्कर्षात्। તાવ્યર્થેનાઇડરમતોડવત્ર વિમર્ભાધયઃ” પારા પારકા ટીકાર્ય : ન યાત્ર.... વિમવ:” . અને અહીં-પૂજાવિધિમાં, કાયવધને કારણે= જલ, વનસ્પતિ આદિની વિરાધનાને કારણે, સ્નાનાદિ વડે દુષ્ટતા નથી; કેમ કે દોષથી=કાયવધરૂપ દોષથી, અધિક ભાવનું સ્નાનાદિ જલિત અધિક શુભ અધ્યવસાયનું ત્યાં પૂજાના પ્રસ્તાવમાં, અનુભવસિદ્ધપણું છે. તે આ કહેવાયું છે=શ્લોકમાં જે કહ્યું કે આ ષોડશક-૯, શ્લોક-૧૩, ૧૪, ૧૫માં કહેવાયું છે. (૧) સ્નાનાદિમાં કાયવધ છે, (૨) જિનને કોઈ ઉપકાર નથી, (૩) અને તે ભગવાન કૃતકૃત્ય છે, એથી પૂજા વ્યર્થ છે, એ પ્રમાણે મુગ્ધમતિ કહે છે.” (ષોડશક-૯, શ્લોક-૧૩) પૂર્વપક્ષી દ્વારા ઉભાવન કરાયેલા ત્રણેય દોષોનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – “(૧) કૂપઉદાહરણથી અહીં=ભગવાનની પૂજામાં, કાયવધ પણ ગૃહસ્થને ગુણવાન કહેવાયો છે. (ર) તેનાથી ભગવાનની પૂજાથી, તેમને અનુપકાર હોવા છતાં પણ= ભગવાનને અનુપકાર હોવા છતાં પણ, મંત્રાદિની જેમ ફળભાવ છે=પૂજા કરનારને પૂજાના ફળની પ્રાપ્તિ છે. (૩) અને કૃતકૃત્ય હોવાથી જ=ભગવાન કૃતકૃત્ય હોવાથી જ તેમની પૂજા ફળવાળી છે; કેમ કે ગુણનો ઉત્કર્ષ છે=ભગવાનના ગુણનો ઉત્કર્ષ છે, તે કારણથી અન્યત્ર આરંભવાળા=સંસારની પ્રવૃત્તિમાં આરંભવાળાને, આ=પૂજા, અવ્યર્થ છે=વ્યર્થ નથી, એ પ્રમાણે વિમલબુદ્ધિવાળા કહે છે.” (ષોડશક-૯, શ્લોક-૧૪, ૧૫) Page #146 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૭ ૧૨૧ જ “નત્ન વનસ્પત્યવિરાધના' - અહીં ‘માદ્રિ' પદથી અન્ય સૂક્ષ્મ ત્રસ જીવોને લેવા. ભાવાર્થ :દ્રવ્યસ્તવ અર્થે કરાતી સ્નાનાદિ પ્રવૃત્તિની અદુષ્ટતા : જેઓ માત્ર બાહ્ય અહિંસાને કે બાહ્ય હિંસાને જ ધર્મ કે અધર્મરૂપે જોનારા છે, પરંતુ અંતરંગ પરિણામને ધર્મરૂપે કે અધર્મરૂપે જોનારા નથી, તેઓને જીવોની હિંસાના કારણે પૂજાની ક્રિયામાં અધર્મ દેખાય છે. તેઓ કહે છે કે પૂજાની પ્રવૃત્તિમાં જલ, વનસ્પતિ આદિની વિરાધના થતી હોવાને કારણે સ્નાનાદિથી દુષ્ટતા છે અર્થાત્ પૂજાની પ્રવૃત્તિમાં પૂજા કરનાર પુરુષ સ્નાન કરે છે, તે આરંભ-સમારંભરૂપ છે, અને ભગવાનનો અભિષેક કરે છે અને પુષ્પોથી પૂજા કરે છે, તે સર્વ આરંભ-સમારંભરૂપ છે, માટે પૂજાની ક્રિયા દુષ્ટ છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે – બાહ્ય દૃષ્ટિથી પૂજાની પ્રવૃત્તિમાં જે કાયવધરૂપ દોષ થાય છે, તેનાથી અધિક એવો શુભ ભાવ અનુભવસિદ્ધ છે. તેથી પૂજામાં દોષ નથી. આશય એ છે કે શ્રાવક મોક્ષનો અર્થી છે, અને મોક્ષનો ઉપાય સંપૂર્ણ સંગ વગરની જીવની અવસ્થા છે; અને વિવેકી શ્રાવક જાણે છે કે સંગ વગરની અવસ્થાની પ્રાપ્તિ અર્થે જગતના ભાવો પ્રત્યે નિરપેક્ષ થઈને સંયમમાં યત્ન કરવો ઉચિત છે. તેથી સંયમનો અર્થ એવો શ્રાવક સંયમમાં પોતાનું સામર્થ્ય નથી તેમ જાણીને, સંયમની શક્તિના સંચય અર્થે ભગવાનની પૂજા કરે છે; કેમ કે દ્રવ્યસ્તવ ભાવસ્તવનું કારણ છે, તેવું જ્ઞાન તેને શાસ્ત્રવચનથી થયેલ છે. વળી શ્રાવક ભાવસ્તવના ઉપાયરૂપે દ્રવ્યસ્તવ કરતો હોય ત્યારે, તે દ્રવ્યસ્તવમાં જે હિંસા થાય છે, તે હિંસાથી અધિક અહિંસાનું કારણ બને એવો શુભ ભાવ શ્રાવકને દ્રવ્યસ્તવકાળમાં અનુભવસિદ્ધ છે; કેમ કે જેમ જેમ શ્રાવક દ્રવ્યસ્તવ કરે છે તેમ તેમ ભાવસ્તવની શક્તિનો સંચય થાય છે; અને ભાવસ્તવ પર્કાયના પાલનના પરિણામરૂપ છે, તેથી દ્રવ્યસ્તવ દ્વારા ભાવિની મહાઅહિંસાની શક્તિનો સંચય થાય છે. જો તે શ્રાવક વર્તમાનમાં દ્રવ્યસ્તવ ન કરે તો તે દ્રવ્યસ્તવકાળમાં થતી સ્નાનાદિથી થતી હિંસાનું કે ભગવાનની પૂજામાં થતી પુષ્પાદિની હિંસાનું નિવર્તન તો થાય, પરંતુ શ્રાવકમાં રહેલી અવિરતિનું નિવર્તન થાય નહિ. તેથી Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ જિનભક્તિદ્વાત્રિશિકા/શ્લોક-૨૭-૨૮ ભાવિમાં સંયમની પ્રાપ્તિ થાય નહિ. માટે ભગવાનની પૂજામાં થતા કાયવધરૂપ દોષ કરતાં અધિક દોષના નિવારણને અનુકૂળ એવો શુભ ભાવ પૂજાથી થતો હોવાને કારણે ભગવાનની પૂજામાં કાયવધાદિ હોવા છતાં દોષ નથી. ર૭ા અવતરણિકા : પૂર્વશ્લોકમાં ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું કે પૂજાની પ્રવૃત્તિમાં જલાદિ જીવોનો કાયવધ હોવા છતાં પણ દોષ નથી; પરંતુ તેમ સ્વીકારવામાં સાધુને પણ પૂજા કરવાની આપત્તિ આવે, એ પ્રકારની શંકાનું ઉલ્માવત કરીને નિરાકરણ કરે છે – શ્લોક : यतिरप्यधिकारी स्यान्न चैवं तस्य सर्वथा । भावस्तवाधिरूढत्वादर्थाभावादमूदृशा ।।२८।। અન્વયાર્થઃ ચેવં આ રીતે=પૂર્વશ્લોકમાં સ્થાપન કર્યું કે ભગવાનની પૂજા અર્થે સ્નાનાદિ દુષ્ટ નથી એ રીતે, તિરપિસાધુ પણ, મારી ચા=અધિકારી થાય-પૂજાના અધિકારી થાય, ન=એમ ન કહેવું; કેમ કે તે તેમનું સાધુનું, સર્વથા માવાસ્તવાથરૂદ્ધત્વા=સર્વથા ભાવસ્તવઆરૂઢપણું છે. અહીં પ્રશ્ન થાય કે સાધુ સર્વથા ભાવતવઆરૂઢ છે, તેટલા માત્રથી તે પૂજાના અધિકારી નથી, તે કેમ નક્કી થાય? તેથી હેતુ કહે છે – અમૂા આવા પ્રકારની જિનપૂજાદિની પ્રવૃત્તિથી કમાવઅર્થનો અભાવ છે=પ્રયોજનની અસિદ્ધિ છે. ૨૮ શ્લોકાર્ધ : આ રીતે પૂર્વશ્લોકમાં સ્થાપન કર્યું કે ભગવાનની પૂજા અર્થે સ્નાનાદિ દુષ્ટ નથી એ રીતે, યતિ પણ સાધુ પણ અધિકારી થાય પૂજાના અધિકારી થાય, એમ ન કહેવું; કેમ કે તેમનું સાધુનું સર્વથા ભાવસ્તવમાં આરૂઢપણું છે. આવા પ્રકારની જિનપૂજાદિ પ્રવૃત્તિથી અર્થનો અભાવ છે સાધુના પ્રયોજનની અસિદ્ધિ છે. Il૨૮ll Page #148 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિદ્વાત્રિશિકા/શ્લોક-૨૮ ૧૨૩ તિરપ' - અહીં ‘પથી એ કહેવું છે કે ગૃહસ્થ તો પૂજાનો અધિકારી થાય, પરંતુ સાધુ પણ પૂજાનો અધિકારી થાય. ટીકા - यतिरपीति-न चैवं स्नानादेरदुष्टत्वाद् यतिरप्यत्राधिकारी स्यात्, विभूषार्थस्नानादेस्तस्य निषेधेऽपि पूजार्थस्नानादेनिषेद्भुमशक्यत्वात्, अन्यथा गृहस्थस्यापि तनिषेधप्रसङ्गात् न च कुटुम्बाद्यर्थमारंभप्रवृत्तत्वाद् गृहस्थस्य तत्राधिकारः, यतो नैकं पापमाचरितमित्यन्यदप्याचरितव्यं स्यात्, गुणान्तरलाभस्तु द्वयोरपि समान इति शङ्कनीयं, तस्य-यतेः, सर्वथा सर्वप्रकारेण, भावस्तवाधिरूढत्वात्, अमूदृशा-जिनपूजादिकर्मणा अर्थाभावात्प्रयोजनासिद्धेः, न हि यदाद्यभूमिकावस्थस्य गुणकरं तदुत्तरभूमिकावस्थस्यापि तथा, रोगचिकित्सावद् धर्मस्य शास्त्रे नियताधिकारिकत्वेन व्यवस्थितत्वात् । तदुक्तम् - “अधिकारिवशाच्छास्त्रे धर्मसाधनसंस्थितिः । વ્યધપ્રર્તાિયાતુન્યા વિણેલા ગુજ્જોયો.” નાશ પારદા ટીકાર્ચ - ન જેવું.... જુવોપયોઃ” || | “ 'નો અવય “તિ શનીય’ સાથે નીચે છે, અને તે શંકા શું છે? તે સ્પષ્ટ કરતાં કહે છે – આ રીતે પૂર્વશ્લોકમાં સ્થાપન કર્યું એ રીતે, સ્નાનાદિનું અદુષ્ટપણું હોવાથી યતિ પણ અહીં પૂજાવિધિમાં, અધિકારી થાય; કેમ કે વિભૂષા માટે સ્નાનાદિનો તેને-સાધુને, નિષેધ હોવા છતાં પણ પૂજા માટે સ્નાનાદિનો નિષેધ કરવો અશક્ય છે. પૂર્વમાં સ્થાપન કર્યું કે પૂજા માટે સાધુને સ્નાનાદિનો નિષેધ કરવો અશક્ય છે. તેની જ પુષ્ટિ કરવા અર્થે અન્ય હેતુ કહે છે – અન્યથા પૂજા માટે પણ સાધુને સ્નાનાદિનો નિષેધ કરવામાં આવે, તો ગૃહસ્થને પણ તેના વિષેધનો પ્રસંગ છે અર્થાત્ સ્નાનાદિના નિષેધનો પ્રસંગ છે, અને કુટુંબાદિ માટે આરંભમાં પ્રવૃતપણું હોવાથી ગૃહસ્થને ત્યાં=પૂજા અર્થે સ્નાનાદિમાં, અધિકાર છે, એમ ન કહેવું; જે કારણથી, Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૨૮ એક પાપ આચરિત છે કુટુંબાદિ માટે આરંભ-સમારંભરૂપ એક પાપ આચરિત છે, એથી અન્ય પણ આચરવું જોઈએ નહિ પૂજા માટે સ્નાનાદિરૂપ અત્ય પણ પાપ આચરવા યોગ્ય ન થાય. વળી ગુણાત્તર લાભ બંનેને સમાન છે પૂજાથી ગુણાત્તર લાભ જેમ શ્રાવકને છે તેમ સાધુને પણ છે. એ પ્રકારે શંકા ન કરવી; કેમ કે તેનું યતિનું, સર્વથા સર્વ પ્રકારે ભાવસ્તવઆરૂઢપણું છે=સંપૂર્ણ મોહતું ઉભૂલન કરવાને અનુકૂળ વીતરાગની સ્તુતિ કરવારૂપ ભાવસ્તવમાં આરૂઢપણું છે. અહીં પ્રશ્ન થાય કે સાધુ સર્વથા ભાવસ્તવમાં આરૂઢ છે, તેટલા માત્રથી પૂજાના અધિકારી નથી, તે કેમ સિદ્ધ થાય ? તેથી બીજો હેતુ કહે છે – આવા પ્રકારના જિનપૂજાદિ કૃત્યોથી અર્થનો અભાવ છે=પ્રયોજનની અસિદ્ધિ છે સાધુના પ્રયોજનની અસિદ્ધિ છે. દિ=જે કારણથી, આદ્ય ભૂમિકામાં રહેલાને જે ગુણકર છે, તે ઉત્તર ભૂમિકામાં રહેલાને પણ તેવું નથી=ગુણકર નથી; કેમ કે રોગચિકિત્સાની જેમ શાસ્ત્રમાં નિયત અધિકારીપણાથી ધર્મનું વ્યવસ્થિતપણું છે. તે કહેવાયું છે=અધિકારી અનુસાર ધર્મમાં પ્રવૃત્તિ છે, એમ પૂર્વમાં કહ્યું તે હારીભદ્રીય અષ્ટક-૨/પમાં કહેવાયું છે. અધિકારીના વશથી ગુણદોષમાં વ્યાધિની પ્રતિક્રિયા તુલ્ય શાસ્ત્રમાં ધર્મના ઉપાયની સંસ્થિતિ જાણવી.” li૨૮ * નિષેધsi' - અહીં ‘પ'થી એ કહેવું છે કે વિભૂષા માટે સ્નાનાદિનો નિષેધ ન હોય તો તો પૂજા માટે સ્નાનાદિનો નિષેધ ન થઈ શકે, પરંતુ સાધુને વિભૂષા માટે સ્નાનાદિનો નિષેધ હોવા છતાં પણ પૂજા માટે સ્નાનાદિનો નિષેધ ન થઈ શકે. પૃદથસ્થાપિ' - અહીં થિી એ કહેવું છે કે સાધુને તો સ્નાનાદિના નિષેધનો પ્રસંગ છે, પરંતુ ગૃહસ્થને પણ પૂજા અર્થે સ્નાનાદિના નિષેધનો પ્રસંગ છે. ‘કુટુર્વાદ' - અહીં ‘મદિ' પદથી પોતાનાં શાતાદિ કે ભોગાદિનું ગ્રહણ કરવું. ‘મા ’ અહીં ‘પથી એ કહેવું છે કે કુટુંબાદિ અર્થે એક પાપ આચરિત ન હોય તો તો અન્ય પાપ આચરિતવ્ય ન થાય, પરંતુ એક પાપ આચરિત હોય તોપણ અન્ય પાપ આચરિતવ્ય ન થાય. Page #150 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિાસિંશિકા/શ્લોક-૨૮ ૧૨૫ કયોરપિ' - અહીં ‘પ'થી એ કહેવું છે કે ગૃહસ્થોને તો ગુણત્તર લાભ છે, પરંતુ સાધુ અને ગૃહસ્થોને બંનેને પણ ગુણોત્તર લાભ સમાન છે. કઝિનપૂનારિ’ - અહીં ‘નાવથી ગૃહસ્થને ઉચિત દાનાદિ ક્રિયાને ગ્રહણ કરવી. ‘તકુત્તરમૂમવાવસ્થસ્થાપિ' – અહીં ‘પથી એ કહેવું છે કે જે પ્રવૃત્તિથી આદ્ય ભૂમિકામાં રહેલાને લાભ થતો હોય તે પ્રવૃત્તિથી ઉત્તરની ભૂમિકાવાળાને પણ તે લાભ થાય તેવો નિયમ નથી. ભાવાર્થ - ભાવસ્તરારૂઢ સાધુને દ્રવ્યસ્તવનો અનધિકાર : પૂર્વશ્લોકમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે પૂજાની પ્રવૃત્તિ અર્થે સ્નાનાદિ કરવામાં આવે તો તેનાથી થતા કાયવધના કારણે પૂજાની પ્રવૃત્તિમાં દોષ નથી. ત્યાં પૂર્વપક્ષી કહે છે કે આ રીતે સ્નાનાદિમાં દુષ્ટતા નથી તેમ તમે સ્વીકારશો તો સાધુને પણ પૂજા કરવાનો અધિકાર પ્રાપ્ત થશે; કેમ કે સાધુ ત્યાગી હોવાથી વિભૂષા અર્થે સ્નાનાદિ ન કરે તે ઉચિત છે, પરંતુ ભગવાનની ભક્તિ કરીને ગુણવૃદ્ધિ થાય, તેના માટે ઉપયોગી એવા સ્નાનાદિ કરે, એમાં દોષ નથી, તેમ સ્વીકારવું પડે; અને જો સ્નાનાદિમાં હિંસા છે, માટે સાધુને પૂજા અર્થે પણ સ્નાનાદિનો નિષેધ સ્વીકારવામાં આવે તો ગૃહસ્થને પણ પૂજા અર્થે સ્નાનાદિનો નિષેધ સ્વીકારવો પડે. અહીં કોઈ કહે કે શ્રાવક કુટુંબાદિ માટે આરંભમાં પ્રવૃત્તિ કરનાર છે, માટે ભગવાનની પૂજા અર્થે સ્નાનાદિરૂપ આરંભની પ્રવૃત્તિ કરે તો તે દોષરૂપ નથી, અને સાધુ સંયમમાત્રની આરાધનામાં પ્રવૃત્ત હોવાથી કોઈ આરંભની પ્રવૃત્તિ કરતા નથી. માટે ભગવાનની ભક્તિ અર્થે પણ આરંભની પ્રવૃત્તિ કરે નહિ. તેથી પૂજાના અધિકારી શ્રાવકો છે સાધુઓ નથી. તેનું નિરાકરણ કરતાં પૂર્વપક્ષી કહે છે કે ગૃહસ્થો પોતાના કુટુંબાદિ માટે આરંભ-સમારંભ કરીને એક પાપનું આચરણ કરે છે, તેથી ભગવાનની ભક્તિ અર્થે બીજું પાપ કરવું જોઈએ, તેમ કહી શકાય નહિ. માટે પૂજાની ક્રિયા આરંભ-સમારંભરૂપ હોવાને કારણે જો સાધુઓ કરતા ન હોય તો તે આરંભસમારંભની પ્રવૃત્તિ ગૃહસ્થોએ પણ કરવી જોઈએ નહિ. Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ જિનભક્તિદ્વાત્રિશિકા/શ્લોક-૨૮ વળી એમ કહેવામાં આવે કે ગૃહસ્થોને ભગવાનની પૂજાથી ગુણત્તર લાભ થાય છે, માટે ગૃહસ્થો પૂજાના અધિકારી છે; તો એવા પ્રકારનો ગુણત્તરનો લાભ પૂજાની પ્રવૃત્તિથી સાધુને પણ સમાન રીતે થઈ શકે. માટે જો પૂજા આરંભરૂપ ન હોય તો સાધુએ પણ કરવી જોઈએ, અને જો પૂજા આરંભરૂપ હોય તો શ્રાવકે પણ ન કરવી જોઈએ. આ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી કહે છે -- સાધુ સર્વ પ્રકારે ભાવસ્તવમાં આરૂઢ હોવાથી પૂજાના અધિકારી નથી; કેમ કે ભાવસ્તવમાં આરૂઢ એવા સાધુને આ પ્રકારની જિનપૂજાદિથી કોઈ પ્રયોજનની સિદ્ધિ થતી નથી. આશય એ છે કે દ્રવ્યસ્તવ ભાવસ્તવની પ્રાપ્તિ અર્થે કરાય છે, અને શ્રાવક ભાવસ્તવને પામેલા નથી, તેથી તેના ઉપાયભૂત એવા દ્રવ્યસ્તવરૂપ પૂજાની પ્રવૃત્તિ કરે છે, અને તે પ્રવૃત્તિ દ્વારા ભાવસ્તવની શક્તિનો સંચય કરીને ક્રમે કરીને ભાવસ્તવને પ્રાપ્ત કરે છે. માટે શ્રાવક પૂજાના અધિકારી છે. વળી દ્રવ્યસ્તવનું પ્રયોજન ભાવસ્તવની પ્રાપ્તિ છે, અને સાધુને ભાવસ્તવની પ્રાપ્તિ થયેલી છે, તેથી ભાવસ્તવના ઉપાયભૂત એવા દ્રવ્યસ્તવમાં સાધુ પ્રવૃત્તિ કરતા નથી, કેમ કે કાર્યનો અર્થી કારણમાં પ્રવૃત્તિ કરે, પરંતુ કાર્ય સિદ્ધ થઈ ચૂકેલું હોય તેવો પુરુષ કારણમાં પ્રવૃત્તિ કરે નહિ, અને દ્રવ્યસ્તવના કાર્યરૂપ ભાવસ્તવની પ્રાપ્તિ સાધુને સિદ્ધ થઈ ચૂકેલી છે, તેથી સાધુ દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ કરતા નથી. આનાથી એ ફલિત થાય કે જે જીવોની જે પ્રકારની ભૂમિકા છે, તે જીવો પોતાની તે ભૂમિકા પ્રમાણેના ધર્મના અધિકારી થાય છે, અને શ્રાવક આરંભસમારંભની પ્રવૃત્તિવાળા હોવાથી નિરારંભ પ્રવૃત્તિની પ્રાપ્તિના ઉપાયભૂત એવા દ્રવ્યસ્તવના અધિકારી છે, અને સાધુ નિરારંભ પ્રવૃત્તિની ભૂમિકાને પામેલા હોવાથી અસંગભાવની પ્રાપ્તિના ઉપાયભૂત એવા ધર્મના અધિકારી છે. માટે સાધુ દ્રવ્યસ્તવના અધિકારી નથી. અહીં વિશેષ એ છે કે ભાવસ્તવ એટલે સર્વ ઉદ્યમથી મોહના ઉન્મેલન માટે કરાતો યત્ન. અને મોહના ઉન્મેલનનો ઉપાય સમભાવનો પરિણામ છે; અને Page #152 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિદ્વાત્રિંશિકા|શ્લોક-૨૮-૨૯ ૧૨૭ સાધુ શક્તિ અનુસાર સમભાવના પરિણામને કરીને તેની વૃદ્ધિના ઉપાયભૂત વચનાનુષ્ઠાનમાં યત્ન કરે છે અર્થાત્ ભગવાનના વચનના સ્મરણપૂર્વક સમભાવની વૃદ્ધિનું કારણ બને તે રીતે સર્વ પ્રવૃત્તિ શક્તિના પ્રકર્ષથી સેવે છે, જે ભાવસ્તવરૂપ છે, અને આ ભાવસ્તવ ક્રમે કરીને અસંગભાવને પ્રાપ્ત કરાવશે; અને શ્રાવક હજુ ભોગાદિથી પર મનોવૃત્તિવાળા થયા નથી, આમ છતાં ભગવાનના વચનાનુસાર નિરારંભ જીવન જીવવાની ઇચ્છાવાળા છે. તેથી તેની શક્તિના સંચય અર્થે દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ કરે છે. સંક્ષેપથી એ પ્રાપ્ત થાય કે દ્રવ્યસ્તવથી ભાવસ્તવ પ્રાપ્ત થાય છે=સર્વવિરતિરૂપ વચનાનુષ્ઠાન પ્રાપ્ત થાય છે, અને તે વચનાનુષ્ઠાનથી અસંગઅનુષ્ઠાન પ્રાપ્ત થાય છે અને અસંગઅનુષ્ઠાનના સેવનથી ક્ષપકશ્રેણી પ્રગટે છે, જેથી ક્રમસર વીતરાગતા, કેવળજ્ઞાન અને યોગનિરોધ પ્રગટે છે. ૨૮ અવતરણિકા : શ્લોક-૨૮માં સ્થાપન કર્યું કે સાધુ ભાવસ્તવમાં આરૂઢ હોવાને કારણે દ્રવ્યસ્તવના અધિકારી નથી. હવે કોઈક ગૃહસ્થો સર્વવિરતિ સંયમતી નજીક ભૂમિકાવર્તી તેવા ભાવસ્તવમાં આરૂઢ હોય તેઓ પણ દ્રવ્યસ્તવના અધિકારી નથી, તે બતાવવા અર્થે કહે છે શ્લોક ઃ प्रकृत्यारम्भभीरुर्वा यो वा सामायिकादिमान् । गृहीतस्यापि नात्रार्थेऽधिकारित्वमतः स्मृतम् ।।२९।। અન્વયાર્થ: અતઃ=આથી=ભાવસ્તવમાં આરૂઢ થયેલા એવા સાધુ દ્રવ્યસ્તવમાં અતાધિકારી છે આથી, પ્રત્યારમ્ભમીરુ: વૃત્તી=પ્રકૃતિથી આરંભભીરુ એવા ગૃહસ્થ, વા=અથવા, યો=જે, સામાવિવવિમા=સામાયિક આદિવાળા ગૃહસ્થ છે, તાવિ=તેને પણ, અત્રાર્થે=આ અર્થમાં=જિનપૂજારૂપ અર્થમાં, સધિજ્ઞાતિત્વ=અધિકારીપણું, સ્મૃતમ્ ન=મનાયું નથી. ।।૨૯।। Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્લોકાર્થ : આથી=ભાવસ્તવમાં આરૂઢ થયેલા એવા સાધુ દ્રવ્યસ્તવમાં અનધિકારી છે આથી, પ્રકૃતિથી આરંભભીરુ એવા ગૃહસ્થ, અથવા જે સામાયિક આદિવાળા ગૃહસ્થ છે તેને પણ આ અર્થમાં=જિનપૂજારૂપ અર્થમાં, અધિકારીપણું મનાયું નથી. II૨૯II નોંધ :- પ્રત્યારમ્ભમી: પછીનો ‘વા’ પાદપૂર્તિ માટે છે. * ‘સામાયિવિમાન્’ - અહીં ‘વિ’થી જે શ્રાવકની પ્રતિમામાં પૂજાનો નિષેધ છે, તે શ્રાવકની પ્રતિમાનું ગ્રહણ ક૨વાનું છે. જિનભક્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૨૯ * ‘તસ્થાપિ’ - અહીં ‘પિ’થી એ કહેવું છે કે સાધુને તો પૂજાનો અધિકાર નથી, પરંતુ પ્રકૃતિથી આરંભભીરુ અને સામાયિક આદિવાળા ગૃહસ્થોને પણ પૂજામાં અધિકાર નથી. ટીકા ઃ प्रकृत्येति-अतो-भावस्तवाधिरूढस्य यतेरत्रानधिकारित्वात्, यः प्रकृत्या आरम्भभीरुः यो वा सामायिकादिमान् तस्याप्यत्रार्थे जिनपूजारूपेऽधिकारित्वं न स्मृतम् यत्पञ्चाशकवृत्तिकृत् (यदष्टकवृत्तिकृत् ) - " अत एव सामायिकस्थः श्रावकोऽप्यनधिकारी, तस्यापि सावद्यनिवृत्ततया भावस्तवारूढत्वेन श्रमणकल्पत्वात्, अत एव गृहिणोऽपि प्रकृत्या पृथिव्याद्युपमर्दनभीरोर्यतनावतः सावद्यसंक्षेपरुचेर्यतिक्रियानुरागिणो न धर्मार्थं सावद्यारम्भप्रवृत्तिर्युक्तेति " ।। २९ । । * ટીકાર્ય ઃ अतो પ્રવૃત્તિર્યુવતેતિ” ।। આથી=ભાવસ્તવમાં અધિરૂઢ એવા યતિને દ્રવ્યસ્તવમાં અનધિકારીપણું હોવાથી, જે પ્રકૃતિથી આરંભભીરુ છે અથવા જેઓ સામાયિકાદિવાળા ગૃહસ્થ છે, તેમને પણ આ અર્થમાં=જિનપૂજારૂપ અર્થમાં, અધિકારીપણું મનાયું નથી, જે કારણથી અષ્ટકવૃત્તિકાર કહે છે - “આથી જ=દ્રવ્યસ્તવ કરવા માટે સાધુ અધિકારી નથી આથી જ, સામાયિકસ્થ શ્રાવક પણ અનધિકારી છે; કેમ કે સામાયિકસ્થ શ્રાવકનું પણ સાવદ્યનિવૃત્તિપણું હોવાને કારણે ભાવસ્તવમાં આરૂઢપણું હોવાથી શ્રમણકલ્પપણું છે. આથી જ=સામાયિકસ્થ Page #154 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિદ્વાત્રિશિકા/શ્લોક-૨૯ ૧૨૯ શ્રાવક ભાવાસ્તવમાં આરૂઢ હોવાથી શ્રમણકલ્પપણું છે આથી જ, પ્રકૃતિથી પૃથ્વી આદિ ઉપમર્દનભીરુ, યતનાવાળા, સાવદ્યમાં સંક્ષેપરુચિવાળા અને યતિક્રિયાના અનુરાગી એવા ગૃહસ્થને પણ ધર્મ માટે સાવદ્ય આરંભની પ્રવૃત્તિ યુક્ત નથી.” રૂતિ શબ્દ અષ્ટકવૃત્તિકારના કથનની સમાપ્તિ માટે છે. li૨૯માં ભાવાર્થ :પ્રકૃતિથી આરંભભીરૂ, સામાયિક આદિવાળા શ્રાવકને પણ દ્રવ્યસ્તવનો અનધિકાર : ભાવસ્તવની પ્રાપ્તિ અર્થે દ્રવ્યસ્તવ કરાય છે અને સાધુ ભાવસ્તવમાં આરૂઢ છે, આથી ભાવસ્તવના ઉપાયભૂત દ્રવ્યસ્તવના અનધિકારી છે; અને જેમ સાધુ ભાવસ્તવમાં આરૂઢ હોવાને કારણે દ્રવ્યસ્તવના અધિકારી છે, તેમ જે શ્રાવક પ્રકૃતિથી આરંભભીરુ છે અથવા જે શ્રાવક સામાયિક આદિવાળા છે, તે શ્રાવકોને પણ જિનપૂજામાં અધિકારીપણું નથી. પોતાની વાતની પુષ્ટિ અર્થે ગંથકાર અષ્ટકવૃત્તિકારની સાક્ષી આપે છે કે “જેમ સાધુ ભાવસ્તવઆરૂઢ છે, તેમ સામાયિકસ્થ શ્રાવક પણ ભાવસ્તવ આરૂઢ છે.” તેથી એ ફલિત થાય કે જેમ સાધુ સર્વ ઉદ્યમથી સંસારના સર્વ ભાવો પ્રત્યે નિરપેક્ષ થઈને નિરપેક્ષતાની વૃદ્ધિના ઉપાયભૂત સંયમની ક્રિયાઓમાં ઉદ્યમ કરે છે, તેમ સામાયિક0 શ્રાવક પણ સામાયિકકાળમાં જગતના ભાવો પ્રત્યે નિરપેક્ષ થઈને પોતાના નિરપેક્ષભાવની વૃદ્ધિને અનુકૂળ ઉચિત સ્વાધ્યાયઆદિમાં યત્ન કરે છે, તેથી સામાયિકકાળમાં ભાવસ્તવના ઉપાયભૂત દ્રવ્યસ્તવના અધિકારી નથી. વળી જેમ સામાયિક0 શ્રાવક દ્રવ્યસ્તવના અધિકારી નથી તેમ જે શ્રાવક પ્રકૃતિથી પૃથ્વીકાય આદિના આરંભની પ્રવૃત્તિમાં ભીરુ છે તેથી પોતાના જીવન નિર્વાહની પ્રવૃત્તિઓ પણ નિરારંભરૂપે થાય તે રીતે યતના કરે છે અને સાધુની જેમ સર્વ પ્રવૃત્તિ યતના પરાયણ થઈને કરે છે અને સંપૂર્ણ સાવદ્ય પ્રવૃત્તિનો ભાગ શક્ય નહિ હોવા છતાં સાવઘપ્રવૃત્તિના સંક્ષેપની રુચિવાળા છે તેથી સાવદ્યપ્રવૃત્તિમાં અત્યંત સંક્ષેપ કરીને સાધુની ક્રિયાના અનુરાગવાળા હોવાથી તેની પુષ્ટિ કરે તેવી સર્વ ઉચિત ક્રિયાઓ કરે છે જેથી સાધુના ભાવસ્તવની Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ જિનભક્તિાસિંશિકા/શ્લોક-૨૯-૩૦ નજીકની ભૂમિકામાં વર્તે છે તેવા શ્રાવકને પણ ધર્મ માટે સાવદ્ય આરંભની પ્રવૃત્તિ યુક્ત નથી. તેથી તેવા શ્રાવક જિનપૂજાના અધિકારી છે. અહીં વિશેષ એ છે કે ભગવાનના ગુણો પ્રત્યેના બહુમાનથી ભગવાનની ભક્તિ કરીને શ્રાવક નિરપેક્ષભાવરૂપ સંયમની શક્તિનો સંચય કરે છે, અને જે શ્રાવક સાવદ્યના અત્યંત સંક્ષેપપૂર્વક સંયમભાવની વૃદ્ધિનું કારણ બને એવી સ્વાધ્યાય આદિ ક્રિયા કરે છે, અને શક્તિ હોય તો પ્રતિમાદિ ગ્રહણ કરે છે, એવા શ્રાવકને પૂજા અર્થે સાવદ્ય પ્રવૃત્તિનો આરંભ યુક્ત નથી. III અવતરણિકા - પૂર્વશ્લોકમાં કેવા શ્રાવકને દ્રવ્યસ્તવનો અધિકાર નથી, તેની સ્પષ્ટતા કરી. હવે જે શ્રાવક પોતાના જીવનનિર્વાહ અર્થે અથવા કુટુંબાદિ માટે આરંભ-સમારંભ કરે છે, આમ છતાં આરંભની શંકાથી ભગવાનની ભક્તિમાં સંકોચ કરે છે, તેવા શ્રાવકને શું દોષ પ્રાપ્ત થાય છે ? તે બતાવવા અર્થે કહે છે – શ્લોક - अन्यत्रारम्भवान् यस्तु तस्यात्रारम्भशङ्किनः । વોfધરેવ પરમી વિવેકાર્થનાશતઃ Fારૂપ અન્વયાર્થ : વસ્તુ વળી જે શ્રાવક, અન્યત્ર રમવા=અન્યત્ર આરંભવાળા છે, અત્ર= અહીં જિનપૂજા નિમિત્ત પુષ્પાદિમાં, ગારશ્મશનિ =આરંભની શંકાવાળા એવા, તી તેમને, વિવેoોલાર્થનાશતઃ=વિવેક અને ઔદાર્યનો નાશ થવાથી, પરમા કવયિરેવ=પરમ અબોધિ જ પ્રાપ્ત થાય છે. li૩૦ના. શ્લોકાર્ચ - વળી જે શ્રાવક અન્યત્ર આરંભવાળા છે, અહીં જિનપૂજા નિમિત્ત પુષ્પાદિમાં, આરંભની શંકાવાળા એવા તેમને વિવેક અને ઔદાર્યનો નાશ થવાથી પરમ અબોધિ જ પ્રાપ્ત થાય છે. II3ol. Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ જિનભક્તિદ્વાત્રિશિકા/શ્લોક-૩૦ ટીકા - अन्यत्रेति-यस्तु अन्यत्र-कुटुम्बाद्यर्थे, आरम्भवान् तस्यात्र=जिनपूजानिमित्तपुष्पादौ, आरम्भशङ्किनः स्तोकपुष्पादिग्रहणाभिव्यङ्ग्यारम्भशङ्कावतः, परमा-प्रकृष्टा, अबोधिरेव-बोधिहानिरेव, विवेकः कार्याकार्यज्ञानम्, औदार्य च विपुलाशयलक्षणं, तयो शतः । तदुक्तं - "अण्णच्छारम्भवओ धम्मेणारम्भओ अणाभोगो । તો પવયલિસી નવોદિવગંત સોસા ” IT T.રૂપા ટીકાર્ય : વસ્તુ... તો .” વળી જે શ્રાવક અન્યત્ર આરંભવાળા છે કુટુંબાદિ અર્થે આરંભવાળા છે, અહીં જિનપૂજા નિમિત પુષ્પાદિમાં, આરંભની શંકાવાળા એવા તેમને=સ્તોક પુષ્પાદિના ગ્રહણથી અભિવ્યંગ્ય આરંભની શંકાવાળા એવા, અન્યત્ર આરંભવાળા શ્રાવકને, પરમ=પ્રકૃષ્ટ, અબોધિ જ છે બોધિની હાનિ જ છે; કેમ કે વિવેક-કાર્ય-અનાર્યનું જ્ઞાન અને વિપુલ આશયરૂપ ઔદાર્ય તે બંનેનો નાશ છે. તે કહેવાયું છે શ્લોકમાં જે કહેવાયું તે પંચાશક-૮, શ્લીક-૧રમાં કહેવાયું છે. “અન્યત્ર આરંભવાળા ગૃહસ્થને, ધર્મના વિષયમાં અનારંભક અનાભોગ વર્તે છે= જ્ઞાનનો અભાવ વર્તે છે, તથા લોકમાં=શિષ્યલોકમાં પ્રવચનની અશ્લાઘા અને અબોધિબીજ એ બે દોષો પ્રાપ્ત થાય છે.” (ષોડશક-૮, શ્લોક-૧૨) ૩૦| હુસ્વર્થેિ' – અહીં ‘મતિથી સ્વશરીરનું ગ્રહણ કરવું. “પુષ્પાદિ’ - અહીં ‘થિી સચિત્ત જલાદિનું ગ્રહણ કરવું. ભાવાર્થ :સ્વજીવનમાં આરંભ કરનારા છતાં ભગવાનની ભક્તિમાં આરંભની શંકાથી સંકોચ કરનારા શ્રાવકને પ્રાપ્ત થતાં દોષો : જે શ્રાવક સાવદ્ય પ્રવૃત્તિના અતિસંકોચવાળા નથી, પરંતુ પોતાના કુટુંબાદિ અર્થે આરંભાદિ પ્રવૃત્તિ કરે છે, અને શાસ્ત્રના વચનથી આ સર્વ પ્રવૃત્તિ આરંભસમારંભની છે, તેવો કંઈક બોધ ધરાવે છે; આમ છતાં હજી વિરતિનો પરિણામ Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૩૦ થતો નથી તેથી સંયમની પ્રવૃત્તિ કરવાના ઉદ્યમવાળા નથી, આવા શ્રાવક ભગવાનની ભક્તિ કરવા માટે સ્વભૂમિકા અનુસાર પ્રયત્ન પણ કરે છે, તોપણ વિચારે કે “પુષ્પાદિ જીવોની હિંસા થાય છે, તેથી ભગવાનની ભક્તિમાં થોડાં પુષ્પો કે થોડા જલાદિથી પ્રવૃત્તિ કરું, જેથી અલ્પ આરંભ થાય” તો તેના દ્વારા તેઓને પ્રકૃષ્ટ અબોધિની જ પ્રાપ્તિ થાય છે; કેમ કે આ પ્રકારની પ્રવૃત્તિથી વિવેકનો અને ઔદાર્યનો નાશ થાય છે. આશય એ છે કે સંસારના આરંભો અકર્તવ્ય છે અને તે આરંભોના ઉચ્છેદમાં અનન્ય કારણભૂત એવી ભગવાનની ભક્તિ કર્તવ્ય છે; તેથી જેટલી વિપુલ સામગ્રીથી ભક્તિ કરવામાં આવે તેટલો ભાવનો અતિશય થાય, અને ભગવાન પ્રત્યે ભક્તિનો ભાવ જેટલો અતિશય થાય, તે પ્રમાણે શીધ્ર ભાવસ્તવની પ્રાપ્તિ થાય. આ પ્રકારનું કાર્ય-કારણભાવનું જ્ઞાન જે શ્રાવકને નથી, તેથી તે શ્રાવક ભગવાનની ભક્તિમાં આરંભનો સંકોચ કરે છે–અલ્પ પુષ્પાદિથી ભગવાનની પૂજા કરે છે, અને તે આરંભના સંકોચથી વિવેકનો નાશ થાય છે. અર્થાત્ તે શ્રાવક અવિવેક હોવાને કારણે પૂજામાં પુષ્પાદિ જીવોનો આરંભ છે એ પ્રકારની આરંભની શંકા કરે છે અને અવિવેકવાળી પ્રવૃત્તિ કરીને=અલ્પ પુષ્પાદિથી પૂજા કરવારૂપ અવિવેકવાળી પ્રવૃત્તિ કરીને, અવિવેકના સંસ્કારો દઢ કરે છે. તેથી તે પ્રવૃત્તિથી વિવેકનો નાશ થાય છે. વળી ભગવાનની ભક્તિમાં અલ્પ પુષ્પાદિના ગ્રહણથી “આ લોકોત્તમ પુરુષની ઉત્તમ દ્રવ્યોથી અને વિપુલ દ્રવ્યોથી ભક્તિ કરું, જેથી સંસારનો શીઘ અંત પ્રાપ્ત થાય.” તે પ્રકારના ઔદાર્યનો ભાવ નાશ પામે છે, અને આ રીતે ઔદાર્ય અને વિવેકના નાશને કારણે ભગવાનની ભક્તિના કાળમાં ભગવાન પ્રત્યેના અનાદરની પ્રાપ્તિ થાય છે, જેથી પ્રકૃષ્ટ અબોધિની પ્રાપ્તિ થાય છે અર્થાતુ ભગવાનની પૂજા પૂર્વે તો મિથ્યાત્વના ઉદયથી મિથ્યાત્વનો બંધ થતો હતો, પરંતુ ભગવાનની પૂજાના કાળમાં પુષ્પાદિ જીવોની વિરાધના થાય છે એ પ્રકારની બુદ્ધિને કારણે અલ્પ પુષ્પાદિથી પૂજા કરીને વીતરાગ પ્રત્યેના અનાદરભાવને પ્રાપ્ત કરે છે. તેથી વિશેષ પ્રકારના મિથ્યાત્વનો બંધ થાય છે, જેથી જન્માંતરમાં સન્માર્ગની પ્રાપ્તિ દુર્લભ બને છે. ll૩ના Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ લય : જિનભક્તિદ્વાત્રિશિકા/શ્લોક-૩૧ અવતરણિકા - नन्वेवं धर्मार्थमप्यारम्भप्रवृत्तिप्राप्तौ - “धर्मार्थं यस्य वित्तेहा तस्यानीहा गरीयसी । प्रक्षालनाद्धि पङ्कस्य दूरादस्पर्शनं वरम्" ।।१।। તથા – "शुद्धागमैर्यथालाभं प्रत्यग्रैः शुचिभाजनैः । स्तोकैर्वा बहुभिर्वापि पुष्पैर्जात्यादिसम्भवैः" ।।१।। (अष्टकप्रकरण) इत्यादिकं विरुध्येतेत्याशङ्क्याह - અવતરણિયાર્થ: નન્નેવં આ રીતે પૂર્વશ્લોકમાં કહ્યું કે ભગવાનની ભક્તિમાં આરંભની શંકાથી થોડાં પુષ્પો ગ્રહણ કરવાની પ્રવૃત્તિ કરનારને પરમ અબોધિની પ્રાપ્તિ છે એ રીતે, ઘર્થમણારર્મપ્રવૃત્તિ પ્રાપ્તી ધર્મ માટે પણ આરંભની પ્રવૃત્તિની પ્રાપ્તિ થયે છતે, “થર્નાર્થ વચ્ચે વિદા” એ શ્લોક અને “શુદ્ધીમેર્યથાનામ” વિલં= ઈત્યાદિ શ્લોક સાથે, વિચ્છેતેત્યાદિ વિરોધ થશે. એ પ્રકારની આશંકા કરીને કહે છે - ઘર્થ ચ0 વિદા” શ્લોકનો અર્થ આ પ્રમાણે છે – ધર્મ માટે જેને ધનની ઈચ્છા છે. તેને અનિચ્છા=ધનની અનિચ્છા અધિક શ્રેષ્ઠ છે, જે કારણથી પંકના પ્રક્ષાલનથી પંકને દૂરથી અસ્પર્શત શ્રેષ્ઠ છે. “શુદ્ધાર્થથાનમ" શ્લોકનો અર્થ પૂર્વપક્ષીના મતે આ પ્રમાણે છે – " શુદ્ધીમે =ત્રોટન વગર શુદ્ધ રીતે પ્રાપ્ત થયેલાં પ્રત્યે અપ્લાન=પ્લાન નહિ થયેલાં, શુચિ ભાજનમાં રહેલાં થોડાં અથવા ઘણાં પણ જાત્યાદિ સંભવ એવાં પુષ્પો વડે જે દેવાધિદેવને અપાય છે, તે અશુદ્ધ પૂજા છે દ્રવ્યસ્તવ છે એમ અવય છે. * ‘ધર્માર્થમણારર્મપ્રવૃત્તિપ્રાપ્ત’ - અહીં ‘'થી એ કહેવું છે કે સંસાર અર્થે તો આરંભની પ્રવૃત્તિ હોય, પરંતુ ધર્મ માટે પણ આરંભની પ્રવૃત્તિ હોય તો ‘ધર્માર્થ યસ્થ' ઇત્યાદિ શ્લોકનો વિરોધ થશે. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ જિનભક્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૩૧ ભાવાર્થ: પૂર્વશ્લોકમાં કહ્યું કે આરંભની શંકાથી ભગવાનની ભક્તિમાં જેઓ સંકોચ કરે છે, તેઓને પરમઅબોધિની પ્રાપ્તિ થાય છે. તેનાથી એ ફલિત થયું કે ભગવાનની ભક્તિ અર્થે શક્તિને અનુરૂપ વિપુલ પ્રમાણમાં ઉત્તમ સામગ્રીથી પૂજા ક૨વી જોઈએ, અને કદાચ ઉત્તમ સામગ્રી માટે ધન ન હોય તો ધનપ્રાપ્તિ માટે પણ ઉદ્યમ કરવો જોઈએ. અહીં પૂર્વપક્ષી શંકા કરે છે કે આ પ્રકારનો અર્થ ક૨વાથી શાસ્ત્રનાં બે વચનો સાથે વિરોધ આવશે, અને તે શાસ્ત્રનાં બે વચનો એ છે કે “ધર્મ માટે જેને ધનની ઇચ્છા છે, તેના કરતાં ધનની અનિચ્છા શ્રેષ્ઠ છે; કેમ કે કાદવમાં હાથ નાંખી ધોવા કરતાં કાદવનો સ્પર્શ ન કરવો તે શ્રેષ્ઠ છે.” આ વચનથી ભગવાનની ભક્તિ માટે ધન કમાવા અર્થે આરંભ-સમારંભ કરવા ઉચિત નથી, આ પ્રકારની પૂર્વપક્ષીની શંકા છે. વળી “નહિ કરમાયેલાં શુચિ ભાજનમાં રહેલાં જાત્યાદિ પુષ્પો વડે ભગવાનની ભક્તિ કરવી જોઈએ, પરંતુ ભગવાનની ભક્તિ અર્થે પુષ્પો તોડીને ગ્રહણ કરવા જોઈએ નહીં, અર્થાત્ પુષ્પોને કિલામણા કર્યા વગર સહજ રીતે તોડ્યા વગર પુષ્પો પ્રાપ્ત થાય તે રીતે ગ્રહણ કરવા જોઈએ” તેવો અર્થ અષ્ટકના “શુદ્ધામૈર્યથાનામં” શબ્દથી પ્રાપ્ત થાય છે. માટે ભગવાનની ભક્તિમાં પણ આરંભનો સંકોચ કરવો ઉચિત છે, એમ ફલિત થાય છે. આ પ્રકારની પૂર્વપક્ષીની શંકા છે. અહીં વિશેષ એ છે કે ઉદ્ધરણના પ્રથમ શ્લોકથી ભગવાનની ભક્તિ અર્થે ધન કમાવાના આરંભનો નિષેધ પ્રાપ્ત થાય છે, અને ઉદ્ધરણના બીજા શ્લોકથી ભગવાનની ભક્તિ અર્થે પુષ્પોને તોડવાનો નિષેધ પ્રાપ્ત થાય છે. તેથી ભગવાનની ભક્તિમાં પણ આરંભનો સંકોચ કરવો તે ઉચિત છે. માટે ધર્મ અર્થે આરંભની પ્રવૃત્તિ દોષરૂપ નથી, તેમ કહેવું ઉચિત નથી, એ પ્રકારનો શંકાકારનો આશય છે. પૂર્વપક્ષીની આ શંકાને સામે રાખીને ગ્રંથકારશ્રી કહે છે = Page #160 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિદ્વાત્રિંશિકા/શ્લોક-૩૧ શ્લોક ઃ यच्च धर्मार्थमित्यादि तदपेक्ष्य दशान्तरम् । सङ्काशादेः किल श्रेयस्युपेत्यापि प्रवृत्तितः ।। ३१ ।। અન્વયાર્થ: ==અને, ધર્માર્થમિત્વાતિ યજ્=ધર્માર્થ ઇત્યાદિ જે અવતરણિકામાં કહેવાયું, ત=તે, વશાન્તર=દશાન્તરની=સર્વવિરતિ આદિરૂપ દશાન્તરની, અપેશ્ય= અપેક્ષાએ કહેવાય છે; કેમ કે સાશાફેઃ-સંકાશાદિની, શ્રેયઃ=શ્રેયમાં= ધર્મકાર્યમાં, પેત્યાપિ પ્રવૃત્તિતઃ-ઉપેત્ય પણ પ્રવૃત્તિ છે=પાપક્ષયને કરનારી એવી વાણિજ્યક્રિયા છે એ પ્રમાણે જાણીને પણ પ્રવૃત્તિ છે. ૩૧|| શ્લોકાર્થ : અને ધર્માર્થ ઈત્યાદિ જે અવતરણિકામાં કહેવાયું, તે દશાન્તરને= સર્વવિરતિ આદિરૂપ દશાન્તરની, અપેક્ષાએ કહેવાય છે; કેમ કે સંકાશાદિની શ્રેયમાં=ધર્મકાર્યમાં, પાપક્ષયને કરનારી એવી વાણિજ્યક્રિયા છે એ પ્રમાણે જાણીને પણ પ્રવૃત્તિ છે. 13૧|| * ‘૩પેત્યાવિ’ અહીં ‘પિ’થી એ કહેવું છે કે વિષયવિશેષના પક્ષપાતના ગર્ભવાળી વાણિજ્યાદિ પ્રવૃત્તિ પાપક્ષયને કરનારી છે, એવો જેમને બોધ નથી, તેવા પણ કેટલાક જીવો ભગવાનની ભક્તિ અર્થે વ્યાપારાદિમાં પ્રવૃત્ત કરે છે, પરંતુ વિષયવિશેષના પક્ષપાતના ગર્ભવાળી વાણિજ્યાદિ પ્રવૃત્તિ પાપક્ષયને કરનારી છે, એ પ્રમાણે જાણીને પણ સંકાશાદિ શ્રાવકની વ્યાપારમાં પ્રવૃત્તિ છે. ટીકાઃ ૧૩૫ यच्चेति यच्च धर्मार्थमित्यादि भणितं, तद्दशान्तरं = सर्वविरत्यादिरूपमपेक्ष्य, आद्यश्लोकस्य सर्वविरत्यधिकारे पाठात्, द्वितीयस्य च पूजाकालोपस्थिते मालिके दर्शनप्रभावनाहेतोर्वणिक्कला न प्रयोक्तव्येत्येतदर्थख्यापनपरत्वात्, अन्यथा - " सुच्चइ दुग्गयनारी जगगुरुणो सिंदुवारकुसुमेहिं । पूआ पणिहाणेणं उववन्ना तियसलोअंमि" ।।१।। Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ જિનભક્તિવાચિંશિકા/શ્લોક-૩૧ इत्यादिवचनव्याघातप्रसङ्गात्, इत्थं चैतदङ्गीकर्तव्यं- सङ्काशादेः किल श्रेयसि धर्मकार्ये, उपेत्यापि विषयविशेषपक्षपातगर्भत्वेन पापक्षयकरी वाणिज्यादिक्रियामङ्गीकृत्यापि प्रवृत्तितः । सङ्काशश्रावको हि प्रमादाद्भक्षितचैत्यद्रव्यो निबद्धलाभान्तरायादिक्लिष्टकर्मा चिरं पर्यटितदुरन्तसंसारकान्तारोऽनन्तकालाल्लब्धमनुष्यभावो दुर्गतनरशिरःशेखररूपः पारगतसमीपोपलब्धस्वकीयपूर्वभववृत्तान्तः पारगतोपदेशतो दुर्गतत्वनिबन्धनकर्मक्षपणाय, “यदहमुपार्जयिष्यामि द्रव्यं तद्ग्रासाच्छादनवर्जं सर्वं जिनायतनादिषु नियोक्ष्ये" इत्यभिग्रह गृहीतवान्, कालेन च निर्वाणमवाप्तवानिति । अथ युक्तं सङ्काशस्यैतत्तथैव तत्कर्मक्षयोपपत्तेः न पुनरन्यस्य, नैवं, सर्वथैवाशुभस्वरूपव्यापारस्य विशिष्टनिर्जराकारणत्वायोगादिति ।।३१।। ટીકાર્ચ - વડ્ય થર્નાર્થમિતિ » પોલિતિ | અને જે “ધમર્થમ્' ઇત્યાદિ કહેવાયું પૂર્વપક્ષીએ અવતરણિકામાં સાક્ષી આપેલ ‘ર્માર્થ..' ઇત્યાદિ શાસ્ત્રમાં જે કહેવાયું છે, તે સર્વવિરતિરૂપ દશાતરની અપેક્ષાએ છે; કેમ કે આદ્ય શ્લોકનો સર્વવિરતિ અધિકારમાં પાઠ છે. (તેથી સર્વવિરતિરૂપ દશાતરને આશ્રયીને આદ્ય શ્લોકનો પાઠ છે.) અને બીજાનું શુદ્ધાઃ ઈત્યાદિ બીજા શ્લોકનું, પૂજાકાળ ઉપસ્થિત થયે છતે દર્શન-પ્રભાવવાના હેતુથી માળી સાથે વણિફકલા ન કરવી જોઈએ, એ અર્થનું વ્યાપનપરપણું છે. (તેથી પુષ્પના ત્રટનના નિષેધપર પૂર્વપક્ષી કહે છે તે અર્થને બતાવતું નથી.) અન્યથા=બીજા શ્લોકને દર્શનપ્રભાવનાના હેતુથી વણિકલા ન કરવી જોઈએ, એ અર્થના ખ્યાપનપર ન સ્વીકારવામાં આવે અને પુષ્પ aોટનના નિષેધપર સ્વીકારવામાં આવે તો, “સુaફ ટુજીનાર' ઇત્યાદિ વચનના વ્યાઘાતનો પ્રસંગ આવે. અને “સુફ સુનારે' શ્લોકનો અર્થ આ પ્રમાણે છે. “સિદુવાર પુષ્પો વડે જગતગુરુની પૂજાના પ્રણિધાનથી દુર્ગતાનારી દેવલોકમાં ઉત્પન્ન થયેલી સંભળાય છે અને આ=અવતરણિકામાં પૂર્વપક્ષીએ આપેલ Page #162 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૩૧ ૧૩૭ બે શ્લોકોનો અર્થ ગ્રંથકારશ્રીએ પૂર્વમાં કર્યો એ રીતે સ્વીકારવો જોઈએ-પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે આદ્ય શ્લોક સર્વવિરતિરૂપ દશાારને આશ્રયીને છે, અને દ્વિતીય શ્લોક દર્શનપ્રભાવના હેતુથી વણિકકલાના નિષેધપર છે, એ રીતે સ્વીકારવું જોઈએ; કેમ કે સંકાશ શ્રાવકાદિની ઉપેત્ય પણ વિષયવિશેષતા પક્ષપાતનું ગર્ભપણું હોવાથી અર્થાત્ ભગવાનની ભક્તિરૂપ વિષયવિશેષતા પક્ષપાતથી યુક્તપણું હોવાથી, પાપના ક્ષયને કરનારી અર્થાત્ સંયમની પ્રાપ્તિમાં પ્રતિબંધક એવા પાપના ક્ષય કરનારી વાણિયાદિ ક્રિયાને અંગીકાર કરીને પણ, સંકાશાદિની શ્રેયમાં=ધર્મકાર્યમાં પ્રવૃત્તિ છે; હિં=જે કારણથી, પ્રમાદથી ભક્ષિત ચેત્યદ્રવ્યવાળા, તિબદ્ધ લાભાન્તરાયાદિ ક્લિકર્મવાળા, લાંબા સમય સુધી ખરાબ અંતવાળી સંસારરૂપી અટવીમાં ભટકેલા, અનંતકાળ પછી પ્રાપ્ત થયેલા મનુષ્યભવવાળા, દરિદ્ર નરોમાં શેખર અતિદરિદ્રતાવાળા, સર્વજ્ઞની સમીપ પ્રાપ્ત કર્યો છે=જાણ્યો છે, પોતાનો પૂર્વભવનો વૃત્તાન્ત જેણે એવા સંકાશ શ્રાવક, સર્વજ્ઞના ઉપદેશથી દરિદ્રતાના કારણભૂત એવા કર્મને ખપાવવા માટે “હું જે દ્રવ્યનું ઉપાર્જન કરીશ તે સર્વ દ્રવ્યને ભોજન અને આચ્છાદનને છોડીને જિનાયતનાદિમાં નિયોજન કરીશ.” એ પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કર્યો અને કાળથી નિર્વાણને પામ્યા. “નિશબ્દ સંકાશ શ્રાવકના દાંતની સમાપ્તિમાં છે. કથ'થી શંકા કરે છે - સંકાશ શ્રાવકને આ=આ પ્રકારનો અભિગ્રહ ગ્રહણ કરવો એ યુક્ત છે; કેમ કે તે પ્રકારે જ=પૂર્વમાં દેવદ્રવ્યનું ભક્ષણ કરેલ હોવાથી દેવદ્રવ્યભક્ષણના પાપના તિવર્તન અર્થે જિતાયતનાદિમાં તેવું ઋણ ચુકવાય તે પ્રકારે જ, તેના=સંકાશ શ્રાવકના, કર્મક્ષયતી ઉપપત્તિ છે, વળી અન્યને નહિ=અન્યને ધર્મ માટે ધન કમાવું યુક્ત નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે, એ પ્રમાણે નથી જે પ્રમાણે પૂર્વપક્ષી કહે છે કે “સંકાશ શ્રાવકની જેમ અન્યને ભગવાનની ભક્તિ અર્થે ધન કમાવું યુક્ત નથી, એ પ્રમાણે નથી; કેમ કે સર્વથા જ અશુભ સ્વરૂપવાળા વ્યાપારનો વિશિષ્ટ નિર્જરાના કારણપણાનો અયોગ છે અર્થાત્ સર્વથા જ અશુભ વ્યાપાર હોત તો સંકાશશ્રાવકને વિશિષ્ટ નિર્જરા ન થાત. તિ શબ્દ “'થી કરેલી શંકાના નિવારણની સમાપ્તિમાં છે. ૩૧ Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ જિનભક્તિદ્વાત્રિંશિકા/બ્લોક-૩૧ * ‘વિરત્યાવિરૂપમપેક્ષ્ય’ – અહીં ‘વિ’થી સામાયિકાદિવાળા શ્રાવકોને ગ્રહણ કરવા. * ‘વાળિયાવિયિામીાપિ’ - અહીં ‘વિ'થી ભગવાનની ભક્તિ અર્થે વાણિજ્ય જેવી અન્ય આરંભ-સમારંભની પ્રવૃત્તિનો સંગ્રહ કરવો અને ‘પિ’થી એ કહેવું છે કે સંકાશાદિને ધર્મકાર્યમાં પૂજાદિ ક્રિયાઓને અંગીકાર કરીને તો પ્રવૃત્તિ કરી છે, પરંતુ વાણિજ્યાદિ ક્રિયાને સ્વીકારીને પણ પ્રવૃત્તિ કરી છે. * ‘નિવદ્ધતામાન્તરાયાવિવિતષ્ટાં' અહીં ‘’િથી અન્ય ક્લિષ્ટ કર્મોને ગ્રહણ કરવાં. ૐ ‘નિનાયતનવિપુ’ - અહીં ‘વિ’થી અન્ય ધર્મકૃત્યો ગ્રહણ કરવાં. ભાવાર્થ: - ધર્મ માટે આરંભની પ્રવૃત્તિ સ્વીકારવાથી પ્રાપ્ત શાસ્ત્રપાઠોના વિરોધની શંકાનું સમાધાન : અવતરણિકામાં શંકા કરેલી કે ધર્મ માટે આરંભની પ્રવૃત્તિ સ્વીકારશો તો “ધર્માર્થ યસ્ય વિત્તેહા” અને “શુદ્ધામૈર્યથામં” ઇત્યાદિ બે શ્લોકોનો વિરોધ થશે. તેનું સમાધાન કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે “જેને ધર્મ માટે ધનની સ્પૃહા છે, તેને ધનની સ્પૃહા કરતાં ધનની અનિચ્છા શ્રેષ્ઠ છે” એ પ્રકારનું શાસ્ત્રમાં જે કહેવાયું છે તે સર્વવિરતિ આદિરૂપ અવસ્થાને પામેલા એવા સાધુને આશ્રયીને છે, પરંતુ સર્વ જીવોને આશ્રયીને નથી; કેમ કે “ધર્માર્થ યસ્ય વિત્તેહા” ઇત્યાદિ શ્લોક સર્વવિરતિના અધિકારમાં જ પાઠ છે. આનાથી એ ફલિત થાય કે જે સાધુ હોય અને સાધુપણું પાળીને નિર્લેપ ચિત્તવાળા થયા હોય તેવા મુનિને ભગવાનની ભક્તિ ક૨વા અર્થે ધન કમાવાની ઇચ્છા શ્રેષ્ઠ નથી, પરંતુ અધિક-અધિક નિર્લેપ થવા માટે શક્તિના પ્રકર્ષથી ઉદ્યમ કરવો શ્રેષ્ઠ છે. જેમ કોઈના હાથ કાદવથી ખરડાયેલા ન હોય તો કાદવથી હાથ ખરડીને તેને સ્વચ્છ કરે તેના કરતાં કાદવમાં હાથ ન નાંખે તે શ્રેષ્ઠ છે, તેમ નિર્લેપદશાને પામેલા જીવો ધન કમાવા માટે સંશ્લેષ ચિત્તવાળા થાય, અને ચિત્તના તે સંશ્લેષને દૂ૨ ક૨વા અર્થે ભગવાનની ભક્તિ કરે તે ઉચિત કહેવાય નહિ; પરંતુ જે જીવો મુનિની જેમ નિર્લેપ ચિત્તવાળા નથી, અને ભોગાદિમાં પ્રવૃત્તિ કરે છે Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૩૧ અને ભોગાથે આરંભ-સમારંભ કરે છે, તેવા જીવો પોતાના સંશ્લેષવાળા ચિત્તના નિવર્તન અર્થે તેના ઉપાયભૂત ભગવાનની ભક્તિ કરવામાં ઉદ્યમ કરે તે ઉચિત કહેવાય; અને ભગવાનની ભક્તિમાં ઉદ્યમ કરવા અર્થે ધન ન હોય તો ભગવાનની ભક્તિ કરવાના આશયથી ધન મેળવવા માટે યત્ન કરે તે પણ ઉચિત કહેવાય; કેમ કે જેમ પૂજાકાળમાં ભગવાનની ભક્તિનો આશય છે, તેમ ધન કમાવા માટે કરાતા ઉદ્યમમાં પણ ભગવાનની ભક્તિનો આશય છે; અને ભગવાનની ભક્તિનો આશય ભાવસ્તવની પ્રાપ્તિનું કારણ છે. તેથી ઉત્તમ દ્રવ્યથી કરાયેલી ભગવાનની ભક્તિ દ્વારા સર્વવિરતિની પ્રાપ્તિ થશે. માટે સર્વવિરતિની પ્રાપ્તિના ઉપાયભૂત ભગવાનની ભક્તિ અર્થે કરાતા વ્યાપારની પ્રવૃત્તિને દોષરૂપ કહી શકાય નહિ. સંક્ષેપથી એ પ્રાપ્ત થાય છે જેમ કોઈ પુરુષનો હાથ કાદવથી ખરડાયેલો હોય તો તે કાદવની શુદ્ધિ કરવા અર્થે, જેની આજુબાજુ કાદવ છે તેવા તળાવાદિમાં જઈને પણ હાથના કાદવની શુદ્ધિ કરે તે ઉચિત કહેવાય; અને જેના હાથ કાદવથી ખરડાયેલા નથી, તે પુરુષ કાદવથી હાથને મલિન કરીને તેને ધોવા માટે યત્ન કરે તે ઉચિત કહેવાય નહિ. તેમ જે શ્રાવકો ગૃહાદિ અથવા પુત્રાદિ પ્રત્યે સ્નેહ ધારણ કરે છે, તેઓનું ચિત્ત અભિવૃંગરૂપ કાદવથી ખરડાયેલું છે; છતાં તેઓ અભિન્કંગ વગરના ઉત્તમ ચિત્તના અર્થી છે, તેથી પોતાના ચિત્તમાં વર્તતા અભિવૃંગરૂપ કાદવને દૂર કરવા અર્થે મહાયોગી એવા ભગવાનની ઉત્તમ દ્રવ્યોથી ભક્તિ કરે છે. તે વખતે ઉત્તમ દ્રવ્યોની પ્રાપ્તિ અર્થે ધન કમાવાની પ્રવૃત્તિ કરે તે પણ ભગવાનની ભક્તિ કરીને પોતાનામાં વર્તતા અભિવૃંગરૂપ કાદવને દૂર કરવાના યત્ન સ્વરૂપ છે. તેથી અભિમ્પંગથી ખરડાયેલા ચિત્તવાળાને તેની શુદ્ધિના ઉપાયભૂત દ્રવ્યસ્તવનાં સર્વ અંગોમાં પ્રયત્ન કરવો ઉચિત છે. માટે જેમ દ્રવ્યસ્તવના અંગભૂત સ્નાનમાં ઉદ્યમ કરવો ઉચિત છે, તેમ દ્રવ્યસ્તવના અંગભૂત વ્યાપારમાં પણ ઉદ્યમ કરવો ઉચિત છે; અને જેમનું ચિત્ત અભિવૃંગરૂપ કાદવથી ખરડાયેલું નથી, તેવા સર્વત્ર અભિન્કંગ વગરના મુનિઓએ અભિન્કંગ વગરના ચિત્તને દૃઢ કરવા અર્થે ભાવાસ્તવમાં ઉદ્યમ કરવો ઉચિત ગણાય, પરંતુ અભિવૃંગરૂપ કાદવથી ખરડાયેલા શ્રાવકની જેમ દ્રવ્યસ્તવના અંગોમાં યત્ન કરવો ઉચિત ગણાય નહિ. Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૩૧ વળી અવતરણિકામાં “શુદ્ધાર્થિયાત્રા” ઇત્યાદિ શ્લોક બતાવેલ. તે શ્લોકનો અર્થ ભગવાનની ભક્તિ અર્થે પુષ્ય તોડવાનો નિષેધ કરતો નથી, પરંતુ ભગવાનની ભક્તિના કાળમાં દર્શન-પ્રભાવનાના નિમિત્તથી માળી સાથે વણિકલા ન કરવી જોઈએ', તે અર્થને કહે છે. તેથી તે શ્લોકનો અર્થ આ પ્રમાણે થાય – જે પ્રમાણે માળી આદિ કોઈને લાભ થાય તે પ્રમાણે શુદ્ધ આગમવાળા=શુદ્ધ રીતે પ્રાપ્ત થયેલાં, અમ્લાન=પ્લાન નહિ થયેલાં; શુચિ ભાનમાં રહેલાં, થોડાં અથવા ઘણાં પણ જાત્યાદિ સંભવ એવાં પુષ્પો વડે જે દેવાધિદેવને અપાય છે તે અશુદ્ધ પૂજા છે=દ્રવ્યસ્તવ છે”; અને “શુદ્ધી થાતામ” શ્લોકનો આવો અર્થ ન કરવામાં આવે તો ‘સુવ્રફ૬થનારી' ઇત્યાદિ શાસ્ત્રવચનના વ્યાઘાતનો પ્રસંગ પ્રાપ્ત થાય અર્થાત્ “શુદ્ધીમેર્યથાના શ્લોકનો અર્થ પુષ્પત્રોટનના નિષેધને કરે છે, તેમ સ્વીકારવામાં આવે તો, ‘સુવ્વલ્ય નારી' એ શ્લોકમાં કહ્યું કે “દુર્ણતાનારી પુષ્પ તોડીને ભગવાનની પૂજાના પ્રણિધાનથી દેવલોકમાં ગઈ' તે કથન અસંગત થાય. ‘સુuદ્ય નારી' શ્લોકનો અર્થ આ પ્રમાણે છે – દુર્ગતાનારી સિંદુવાર પુષ્પોથી જગદ્ગુરુની પૂજાના પ્રણિધાનથી દેવલોકમાં ઉત્પન્ન થઈ.” આ પ્રમાણે શ્લોકમાં કહેલ છે કે “તે દુર્ગાનારી સિંદુવાર પુષ્પોને તોડીને ભગવાનની પૂજા કરવા માટે જઈ રહી છે, અને વચમાં આયુષ્યનો ક્ષય થવાથી દેવલોકમાં ઉત્પન્ન થઈ.” એ પ્રકારનું જે શાસ્ત્રવચન છે, તે વચનથી જ સિદ્ધ થાય કે ભગવાનની પૂજા અર્થે પુષ્પત્રોટનનો નિષેધ નથી. આનાથી એ ફલિત થાય કે આરંભની શંકાથી જેઓ અલ્પ પુષ્પાદિ ગ્રહણ કરીને ભગવાનની ભક્તિ કરે છે, તેઓ પરમઅબોધિને પામે છે; તેમ ભગવાનની ભક્તિ અર્થે ધન કમાવાની ક્રિયા આરંભ-સમારંભરૂપ છે માટે ન કરવી જોઈએ, પરંતુ પોતાની અલ્પ શક્તિ હોય તો સામાન્ય દ્રવ્યથી પૂજા કરવી જોઈએ, એમ કહીને જે પૂજાની પ્રવૃત્તિમાં સંકોચ કરે છે, તેઓ પણ પરમઅબોધિને પામે છે. વળી, પુષ્પાદિને તોડવામાં આરંભ-સમારંભ છે, તેમ કહીને જે પુષ્પો તોડ્યા વગર પ્રાપ્ત થાય એવાં નથી, તે પુષ્પોને તોડીને પૂજા કરવાનો નિષેધ કરે છે, તેઓ પણ ભગવાનની પૂજામાં આરંભની શંકાથી સંકોચ કરે છે અને Page #166 -------------------------------------------------------------------------- ________________ જિનભક્તિદ્વાત્રિંશિકા/બ્લોક-૩૧ ૧૪૧ તેના ફળરૂપે પરમઅબોધિને પ્રાપ્ત કરે છે. માટે ભગવાનની ભક્તિ અર્થે કરાતો આરંભ એ પરમાર્થથી આરંભ નથી, પરંતુ સંપૂર્ણ નિરારંભ એવા ભાવસ્તવની પ્રાપ્તિના ઉપાયભૂત દ્રવ્યસ્તવરૂપ છે. તેમાં આરંભની શંકા ક૨વી એ મિથ્યાત્વનો ઉદય છે, માટે દુર્લભબોધિત્વનું કારણ છે. અવતરણિકામાં સાક્ષીરૂપે આપેલા બે શ્લોકોને લઈને ધર્મ માટે આરંભની પ્રવૃત્તિ કરવી ઉચિત નથી, તેમ કોઈકે શંકા કરી, તે બે શ્લોકોથી ભગવાનની ભક્તિમાં સંકોચ સિદ્ધ થતો નથી, તેમ યુક્તિથી ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યુ. હવે ભગવાનની ભક્તિમાં આરંભની શંકા કરીને સંકોચ ક૨વો ઉચિત નથી, એમ જે પૂર્વમાં કહ્યું ‘તે એમ જ છે' એ બતાવવા અર્થે સંકાશ નામના શ્રાવકનું દૃષ્ટાંત બતાવતાં કહે છે કે સંકાશ શ્રાવકે ભગવાનની ભક્તિના પક્ષપાતપૂર્વક વ્યાપાર કરવાની પ્રવૃત્તિ સ્વીકારી હતી, અને તે વ્યાપારની પ્રવૃત્તિ પાપના ક્ષયને કરનારી હતી. તેથી પણ નક્કી થાય છે કે “આ આરંભની પ્રવૃત્તિ છે છતાં મોહની વૃદ્ધિનું કારણ નથી, પરંતુ ભગવાનની ભક્તિ દ્વારા સંયમની પ્રાપ્તિનું કારણ છે.” માટે તે પ્રકારના વ્યાપાર આદિની પ્રવૃત્તિ દ્વારા કે મહાવૈભવ આદિ દ્વારા ભગવાનની ભક્તિ ક૨વાથી જ કલ્યાણની પ્રાપ્તિ થાય છે. અહીં કોઈને શંકા થાય કે સંકાશ શ્રાવકે પૂર્વભવમાં દેવદ્રવ્યનું ભક્ષણ કરેલું, તેથી તે દેવદ્રવ્યના ભક્ષણના ઋણને ચૂકવવા માટે વાણિજ્ય આદિ પ્રવૃત્તિ કરે તે ઉચિત છે; કેમ કે પૂર્વભવમાં દેવદ્રવ્યના ભક્ષણથી બંધાયેલું દરિદ્રતાની પ્રાપ્તિના કારણીભૂત એવું કર્મ તે રીતે જ ક્ષય પામે છે, પરંતુ અન્યને માટે સંકાશ શ્રાવકની જેમ ભગવાનની ભક્તિ અર્થે વાણિજ્ય આદિ પ્રવૃત્તિ કરવી ઉચિત નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે ભગવાનની પૂજા અર્થે કરાતી વાણિજ્યની પ્રવૃત્તિ જો સર્વથા અશુભ વ્યાપારરૂપ હોય તો તે પ્રવૃત્તિથી વિશિષ્ટ નિર્જરા થાય નહિ, અને સંકાશ શ્રાવકને તે વાણિજ્યની પ્રવૃત્તિથી વિશિષ્ટ નિર્જરા થયેલી. માટે સંકાશશ્રાવકની વ્યાપારની પ્રવૃત્તિ સર્વથા અશુભ નથી તેથી સંકાશ શ્રાવકને ભગવાનની ભક્તિ અર્થે વ્યાપાર કરવો ઉચિત શાસ્ત્ર સ્વીકારે છે તેમ અન્યને પણ ભગવાનની ભક્તિ અર્થે વાણિજ્ય આદિ ક્રિયા કરવી ઉચિત સ્વીકારવી જોઈએ. Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૩૧-૩૨ અહીં પ્રશ્ન થાય કે ભગવાનની ભક્તિ અર્થે કરાતી વાણિજ્ય ક્રિયા, સ્નાન ક્રિયા કે ભગવાનની પૂજાની ક્રિયા સર્વથા અશુભ વ્યાપારરૂપ નથી, તેમ કહ્યું. તેથી તે પ્રવૃત્તિકાળમાં પણ કોઈક અશુભ વ્યાપાર છે, તેમ ફલિત થાય. તેથી જિજ્ઞાસા થાય કે તે અશુભ વ્યાપાર શું છે ? તેનું તાત્પર્ય એ છે કે ભગવાનની પૂજાના પ્રણિધાનથી વાણિજ્યાદિ ક્રિયા કે સ્નાનાદિ ક્રિયા થતી હોય ત્યારે ભગવાનની ભક્તિનો શુભ વ્યાપાર છે, છતાં તે વખતે પણ શ્રાવકનું ચિત્ત સાધુ જેવું સર્વથા અભિન્કંગ વગરનું નથી. તેથી ઉપયોગરૂપે ભગવાનની ભક્તિનો અધ્યવસાય છે, તોપણ પોતાની સંપત્તિ પ્રત્યે કે પોતાના કુટુંબાદિ પ્રત્યે રાગનો પરિણામ પણ ચિત્તમાંથી સર્વથા ગયો નથી. તેથી તે રાગના પરિણામથી સંવલિત ભગવાનના ભક્તિનો અધ્યવસાય છે. માટે ભગવાનની પૂજાની ક્રિયા સર્વથા અશુભ વ્યાપારરૂપ નથી, તેમ કહેલ છે; અને સાધુને સર્વથા ધનાદિ પ્રત્યે અભિળંગ નથી. તેથી સંપૂર્ણ અભિવૃંગ રહિત ભગવાનના ગુણોની સ્તુતિ કરીને વીતરાગ થવા ઉદ્યમ કરે છે. તેથી તેઓની પ્રવૃત્તિ સર્વથા શુભ વ્યાપારરૂપ છે. II3II અવતરણિકા :જિનભક્તિદ્વાáિશિકાનો ઉપસંહાર કરતાં કહે છે – અથવા પૂર્વમાં ભગવાનની ભક્તિનું સ્વરૂપ બતાવ્યું, અને તે રીતે કોઈ ભગવાનની ભક્તિ કરે, તેનાથી તેના કલ્યાણની પ્રાપ્તિ થાય, તેમ સ્થાપન કર્યું. ત્યાં પ્રશ્ન થાય કે વીતરાગ ભગવંત પૂજા કરનાર પર તોષ પામીને કોઈ ઉપકાર કરતા નથી, તો વીતરાગની પૂજાથી પરમાનંદ સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિ કઈ રીતે થઈ શકે ? તેના સમાધાન અર્થે કહે છે – શ્લોક : पूजया परमानन्दमुपकारं विना कथम् । ददाति पूज्य इति चेच्चिन्तामण्यादयो यथा ।।३२।। Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ જિનભક્તિદ્વાચિંશિકા/શ્લોક-૩૨ અન્વયાર્થ : ૩૫ાર વિના-ઉપકાર વગર=પૂજા કરનારને અનુગ્રહ કરવાના પરિણામ વગર, પૂ પૂજય એવા વીતરાગ પૂMયા પરમાનન્દ્ર—પૂજાથી પરમાનંદરૂપ મોક્ષને, રથ હવાતિ કઈ રીતે આપે ? અર્થાત્ આપતા નથી. તિ શેત્રુએ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – વા=જે પ્રમાણે, ચિત્તામાથાયોચિંતામણિ આદિ (ઉપકાર વગર ફળ આપે છે, તેમ ભગવાન ઉપકાર વગર ફળ આપે છે) એમ અવય છે. Im૩૨ા શ્લોકાર્ચ - ઉપકાર વગર પૂજા કરનારને અનુગ્રહ કરવાના પરિણામ વગર, પૂજ્ય એવા વીતરાગ પૂજાથી પરમાનંદરૂપ મોક્ષને કઈ રીતે આપે ? અર્થાત્ આપતા નથી. એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે, જે પ્રમાણે ચિંતામણિ આદિ ઉપકાર વગર ફળ આપે છે, તેમ ભગવાન ઉપકાર વગર ફળ આપે છે, એમ અન્વય છે. llફરશા વિસ્તાષા' - અહીં ‘થિી કલ્પવૃક્ષ વગેરે ગ્રહણ કરવા. ટીકા - પૂનતિ - વ્યારા ટીકાર્ચ - શ્લોકનો અર્થ સ્પષ્ટ હોવાથી ગ્રંથકારે ટીકાનો અર્થ કરેલ નથી. ૩૨ા ભાવાર્થવીતરાગની પૂજાથી પરમાનંદ સ્વરૂપ મોક્ષની પ્રાપ્તિની યુક્તિ - પૂર્વમાં ભગવાનની ભક્તિનું સ્વરૂપ અનેક રીતે બતાવ્યું. ત્યાં પ્રશ્ન થાય કે આ રીતે કરાયેલી ભગવાનની ભક્તિથી પૂજા કરનારને ફળ ત્યારે પ્રાપ્ત થાય કે શ્રાવકની તે પૂજાને જોઈને પૂજ્ય એવા ભગવાન કોઈક ઉપકાર કરે; પરંતુ ભગવાન તો વીતરાગ છે અને મોક્ષમાં ગયેલા છે. તેઓ પૂજા કરનારને કોઈ ઉપકાર કરતા નથી; અને જો ભગવાન પૂજા કરનારને કોઈ ઉપકાર કરતા ન હોય તો પૂજાથી પૂજા કરનારને ભગવાન મોક્ષ આપે છે, તેમ કેમ કહી શકાય ? Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ જિનભક્તિદ્વાત્રિશિકા/શ્લોક-૩૨ તેથી કહે છે – જેમ ચિંતામણિ આદિ પદાર્થો કોઈને ઉપકાર કરવા માટે કોઈ પ્રવૃત્તિ કરતા નથી, તોપણ તેમની પૂજા કરનારને ફળની પ્રાપ્તિ થાય છે, તેમ ભગવાનની પૂજાથી પૂજા કરનારને પરમાનંદરૂપ ફળ પ્રાપ્ત થાય છે. અહીં વિશેષ એ છે કે ભગવાનના ગુણોને યથાર્થ જાણીને ભગવાનના તે ગુણો પ્રત્યે જેને પ્રીતિ વર્તે છે, અને તેના કારણે ભગવાન પ્રત્યે જેને ભક્તિ થયેલી છે, તેવા શ્રાવક ભગવાનની ભક્તિ કરે છે ત્યારે તે શ્રાવકનું ચિત્ત ભગવાનના ગુણોમાં બહુમાનથી તન્મયભાવને પામે છે, અને તે ગુણોમાં થયેલો તન્મયભાવ તે ગુણોનાં આવારક એવાં કર્મોનો નાશ કરે છે, જેથી પોતાનામાં તેવા ગુણો પ્રગટે છે; અને ભગવાનની ભક્તિના નિમિત્તથી પોતાનામાં તે ગુણો પ્રગટ થયેલા હોવાથી ભગવાનથી તે ગુણો મને પ્રાપ્ત થયા, તે પ્રકારનો વ્યવહાર થાય છે. વસ્તુતઃ ભગવાન સદશ ગુણો પોતાના આત્મામાં રહેલા છે, પરંતુ કર્મથી આવૃત છે. તે આવૃત એવા ગુણો પ્રત્યેનો પક્ષપાત તે ગુણોને પ્રગટ કરવાનું કારણ છે, અને તે ગુણોનો પક્ષપાત પૂર્ણ ગુણવાળા એવા ભગવાનને જોવાથી થાય છે, અને તે ગુણોના પક્ષપાતને કારણે ભગવાન પ્રત્યે ભક્તિ થાય છે, અને ભક્તિથી કરાયેલી પૂજા પોતાનામાં ગુણોને પ્રગટ કરીને પરમાનંદરૂપ મોક્ષનું કારણ બને છે. તેથી ભગવાન પૂજા કરનારને મોક્ષ આપે છે, એ પ્રકારનો વ્યવહાર થાય છે. IBરશા Rા રૂતિ નિમન્નિશિવા પાપા Page #170 -------------------------------------------------------------------------- ________________ પૂજોયં મરીયોડ્યું, सेवनीयोऽयमादरात् / अस्यैव शासने भक्तिः , વાય વૈધ્યેતનાપ્ત વ: '' ‘આ અરિહંત પૂજ્ય છે, સ્મરણ કરવા યોગ્ય છે, 'પરમ આદરથી સેવવા યોગ્ય છે. ' જો તમારી ચેતના હોય તો આ અરિહંતના જ શાસનમાં=શ્રુતમાર્ગમાં, ભક્તિ કરવી જોઈએ.” : પ્રકાશક : માતાથ ગod ? DESIGN BY 5, જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭. ટેલિ./ફેક્સ : (079) 26604911, ફોન : (079) 32911401 E-mail : gitarthganga@yahoo.co.in 9824048680 www.jainembrary.org