SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ જિનભક્તિવાઢિશિકા/શ્લોક-૧૯ પ૯ જ ‘પરેષ્ય' - અહીં 'મા'થી એ કહેવું છે કે પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવનારને તો સમાપત્તિ થવાથી વિપુલ નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ છે, પરંતુ પ્રતિમાની પૂજા કરનાર એવા પર પણ વિપુલ નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ છે. ટીકા - प्रतिष्ठितत्वेति-प्रतिष्ठितत्वज्ञानोत्थया=पूर्वपूर्वप्रतिष्ठितत्वप्रतिसन्धानोत्थापितवचनादरभगवद्बहुमानाहितया, समापत्त्या परेष्वपि प्रतिमापूजाकारिष्वपि, फलं= विपुलनिर्जरालक्षणं स्यात्, वीतरागाणां रागरहितानां सविधानं तु समीपागमनरूपं कायिकं, अहङ्कारममकाररूपं मानसं च, मन्त्रसंस्कारादिना असम्भवि । તદુt - "मुक्त्यादौ तत्त्वेन प्रतिष्ठिताया न देवतायास्तु । स्थाप्ये न च मुख्येयं तदधिष्ठानाद्यभावेन ।।१।। इज्यादेन च तस्या उपकारः कश्चिदत्र मुख्य इति । तदतत्त्वकल्पनैषा बालक्रीडासमा भवति" ।।२।। ટીકાર્ચ - પ્રતિષ્ઠિતત્ત્વજ્ઞાનોત્થા મવતિ" | પ્રતિષ્ઠિતત્વજ્ઞાનથી ઊઠેલી આ જિનપ્રતિમા પ્રતિષ્ઠાવિધિથી પ્રતિષ્ઠિત છે' એ પ્રકારના જ્ઞાનથી ઊઠેલી, સમાપતિ દ્વારા=પૂર્વ પૂર્વના પુરુષોથી પ્રતિષ્ઠિતત્વના પ્રતિસંધાનને કારણે ઉત્થાપિત અર્થાત્ ઉલ્લસિત કરાયેલ વચનના આદરને કારણે ભગવાનના બહુમાનથી અહિત એવી સમાપતિ દ્વારા, પરમાં પણ=પ્રતિમાની પૂજા કરનારમાં પણ, વિપુલ નિર્જરાલક્ષણ ફળ થાય. વળી રાગાદિરહિત એવા વીતરાગનું સંવિધાન સમીપ આગમનરૂપ કાયિક સંવિધાન અને અહંકારમમકારરૂપ માનસિક સંવિધાન, મંત્રસંસ્કારાદિ દ્વારા અસંભવી છે. તે કહેવાયું છે વીતરાગનું સંવિધાન અસંભવિ છે તેમ પૂર્વમાં કહ્યું તે ષોડશક-૮, શ્લોક-૬/૭માં કહેવાયું છે – “મુક્તિ આદિ સ્થાનમાં તત્ત્વથી=પરમાર્થથી, પ્રતિષ્ઠિત એવા દેવતાની ન તુ નૈવ=નથી જ=સ્વજીવમાં પ્રતિષ્ઠા નથી જ, પરંતુ તેના ભાવની જ સ્વજીવમાં પ્રતિષ્ઠા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004665
Book TitleJinbhakti Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2007
Total Pages170
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Philosophy
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy